________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
માળકાના બુદ્ધિસાગરસૂરિજી
એણે કહ્યું : ‘ ગુરુજી, એમાં શુ' ? લાવા, હુ' જઈશ.
મને મલીદા આપે.
બહેચરે મલીદા લીધેા. આ મલીદા એટલે કાચા લાટ અને ધી – ગેાળની બનાવેલી કુલેર જેવુ. સાથે નાનકડી વાડકીમાં દીવેા કરવાધી, રૂ અને દિવાસળી લીધાં. એણે તેા ચાલવા માંડયું કખ્રસ્તાન ભણી.
બહેચર તે ખૂબ ખુશ હતા. ઘણા વખતથી પીર જેવા હતા. આજે પીરના રૂબરૂ ભેટ થશે એટલે પેાતાનુ કામ સરશે.
વળી બહેચરના મનમાં વિચાર આવ્યા. એણે સાંભળ્યુ` હતુ` કે દેવ-દેવીએ અને પીર - આલિયા તે વાસનાના ભૂખ્યા હેાય. એ અદૃશ્ય રહીને ધૂમતાં હાય; નરી આંખે તે એ નજરેય ન પડે, તેા હવે આજ બેઉ' કે એ આ મલીદા ખાય છે કઈ રીતે?
બહેચર કબ્રસ્તાનમાં પહેાંચ્યા. આજુબાજુ ગીચ ઝાડી. ચારે બાજુ થુવેરનાં ઝ’ડ, માણુસના ત્યાં કાઈ
For Private And Personal Use Only