________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
જૈન ભૂપાલાએ, જરૂર પડે, તલવાર ઉઠાવી છે. અને વખત આવે તલવારની ધાર પર ચાલવા જેટલુ કપરુ સંયમનું વ્રત પણ લઈ જોયુ છે. જૈન ધર્મ એતા વીરના ધર્મ છે. જે વીર નથી, તે મહાવીરના ઉપાસક કેમ કહેવાય ? ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરદાસની ટીકા કરનારાઆને પેાતાની ભુલ સમજાઈ. બહેચરદાસ તા થોડી વાર પછી પાછા એ જ અધ્યાત્મની ચર્ચામાં ડૂબી ગયા.
એમના ટીકાકારે પેાતાની ભૂલ બદલ માફી માગવા આવ્યા. બહેચરદાસે અમને મેાકળે મને આદર આપ્યા.
Ø
For Private And Personal Use Only