________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવું શાને? શેક કોનો?
૧૫
રાખવા બને તેટલે પ્રયત્ન કર્યો. આ માટે નેકરીના બંધનમાં બંધાયા: કમાણીની પાઈએ પાઈ એમણે પિતાને મોકલી આપી. સંસારના સદૂગુણી પુત્રની માફક એ વત્ય. બાકી સંસારમાં તો બહેચરદાસે કયાંય સાચું સુખ જોયું નહોતું.
સાધુ સમાગમમાં ડૂબેલા બહેચરદાસને એક દિવસ એક પત્ર મળે. વિજાપુરમાં વસતા અને પોતાના પર વાત્સલ્ય ધરાવનાર શેઠ નથુભાઈએ લખેલો એ એક મેલો હતો. એમાં બહેચરદાસને સંબોધીને શેઠે લખ્યું હતું કે, એમનાં માતા-પિતા આ માસમાં ચારપાંચ દિવસના અંતરે, સ્વર્ગસ્થ થયાં !
બહેચરદાસના ચિત્ત પર વિષાદનાં વાદળાં છવાઈ ગયાં. હૃદય શોકમાં ડૂબી ગયું. પોતાનાં મા–બાપના અવસાનથી પોતે કોઈ છત્ર ગુમાવ્યું હોય એમ એમને લાગ્યું. બહેચરદાસ અમદાવાદથી વિજાપુર આવ્યા. નથુભાઈએ આશ્વાસન આપ્યું. જડાવકાકીએ
ગામ ) :: મ
ii with his ' '
- G + +ા
, '. i - 8t
* [
;
For Private And Personal Use Only