________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપડ
૧૯
વસંતને! સમય હતા. ચૈત્રને! મહિના હતા. શુકલ ચતુથી ને દિવસે વડાદરાના રાજમહૅલમાં શ્રી બુદ્ધિસાગરસૂરિની વાણી વહેતી હતી.
વડાદરાના
રાજવી સયાજીરાવ ગાયકવાડ
સૂરિજીની ખ્યાતિની સુગંધથી આકર્ષાયા હતા. પેાતાના રાજમહેલમાં વ્યાખ્યાન આપવા માટે એમણે સૂરિજીને બહુમાનપૂર્વક ખેાલાવ્યા. મહારાજાએ સામે આવીને મહારાજનું સન્માન કર્યું.
For Private And Personal Use Only