________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિ. સં. ૧૯૬૮ના માગશર સુદ છઠના દિવસે આ મુનિરાજ પિતાની ડાયરીમાં સાધુજીવનનું સરવૈયું કાઢતાં લખે છે—
આજ દીક્ષાનાં અગિયાર વર્ષ પૂર્ણ થયાં અને બારમા વર્ષમાં પ્રવેશ થાય છે.
અગિયાર વર્ષમાં એકંદર ચારિત્રમાર્ગની આરાધના સારી થઈ છે. ગામડાઓમાં સમાધિમાં વિશેષ પ્રકારે રહેવાતું હતું, ને શહેરમાં ઉપદેશમાર્ગની વિશેષતઃ પ્રવૃત્તિ કરાતી હતી.
ત્રીશ ઉપર પુસ્તકો લખાયાં, તેમજ પાઠશાળા આદિની સ્થાપના કરી. કોઈની સાથે ધમાધમ થઈ
નથી.”
બારમા વર્ષમાં પ્રવેશતાં નીચે પ્રમાણે સંકલ્પો કરું છું–
ઔપદેશિક કાર્યમાં તત્પર રહેવું. “ચારિત્ર સમાધિનું અવલંબન કરવું.
W
પી
For Private And Personal Use Only