________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
૨૨૫
વક્તાઓને સાંભળ્યા હતા. ભારતના વિદ્વાનો તો એમને ગાઢ પરિચય હતો, પરંતુ આ વક્તા એમને કઈ અભુત લાગે. એમની સાદી, મધુર છતાં સચેટ વાણી જાણે અંતરમાં વસી જતી હતી. ભાષણ પૂરું થતાં મહારાજ આનંદવિભેર થઈને બેલી ઊઠયા : “ઓહ ! જે આવા થોડા વધુ સંતે ભારતમાં હોય તે દેશદ્વાર ઘણે નજીક આવે.”
મહારાજાએ સૂરિજીને વિદાય આપી. ફરી પધારવાની વિનંતિ કરી. એમની વાણીએ મહારાજાના અંતરને ખળભળાવી મૂકયું હતું. તેઓ બીજી વાર શ્રી બુદ્ધિસાગરસૂરિજીને લાવી આદરપૂર્વક એમનું પ્રવચન સાંભળે છે અને તેમને ખાતરી થાય છે કે છેલ્લા હજાર વર્ષમાં ગુજરાતે પ્રગટાવેલાં નરરત્નોમાં શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું સ્થાન ઘણું ઊંચું છે.
શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન ધર્મને વીરનો ધર્મ માનતા. અહિંસાને વીરની અહિંસા માનતા. આથી
GE:
For Private And Personal Use Only