________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબેલની આંતરડી
બહેચરથી આ વેણ સાંભળીને રહેવાયું નહિ. એક તે જાનવરને ઈજા કરવી અને પાછો ઉપકારની વાત કરવી !
એણે કહ્યું, “ભાઈ લવજી, એને ગોધલો બનાવી આખી જિંદગી કામને રાખે એ ખરું પણ એની જિંદગી નકામી કરીને જ ને! આપણે આપણા સ્વાર્થી ને વિચાર કર્યો. પછી પારકાનું તો જે થવાનું હોય તે થાય. આપણી નજરે એ કામને રહ્યો, પછી ભલે એનું જીવન આપણે બરબાદ કર્યું હોય.
બહેચરની આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા.
અલ્યા, કણબીને દીકરો તે આવો હોતા હશે? આવી નકામી માથાકુટ કરતો હશે ? આ ઉંમરે તો ખેડનો અડધો ભાર ઓછો કરે, પણ આ તો ભણ તરના પરતાપ ! સાવ વેદિયે બની ગય લાગે છે !
બહેચર ઘરે પાછો ફર્યો. એની વાત સાંભળનાર
:
*
Insiness - માં ક
રવા -
કરે
For Private And Personal Use Only