________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકલો જાને રે
૧૩૯
દોને તેમજ એ બધાંના મૂળકર્મને બાળી નાખીશ. તમે જ્યાં હો ત્યાં તમને શાશ્વત શાંતિ મળે ! હે માતા-પિતા, તમારા શરીરની પવિત્ર ભસ્મ અત્યારે મારે માથે ચડાવું છું અને પ્રતિજ્ઞા કરું છું કે હવે વારંવાર માતાપિતા ન કરવા પડે એ માટે પરમાત્માની સેવાભક્તિ કરીશ.”
બહેચરદાસને આ કોઈ મશાન વૈરાગ્ય કે શોકના આઘાતથી જાગેલો કેઈ વાંઝિયે વિચાર નહોતા. આમાં તો એમની વૈરાગ્યવૃત્તિને અવાજ રણકતા હતો. એ અવાજને અમલ કરવાનો નિશ્ચય તો એમણે કયારનોય કરી નાખ્યા હતા.
અમદાવાદથી વિજાપુર આવતી વખતે બહેચરદાસ પ્રાંતિજ થઈને આવ્યા હતા. શેઠ નથુભાઈના પુત્રી વીજીબહેન પ્રાંતિજમાં પરણાવેલાં હતાં. વીજીબહેન બહેચરદાસ પર ભાઈ જેટલે ભાવ ધરાવે.
આ વહાલસોયી બહેને પૂછયું : “ભાઈ, તમારાં
SSSSS =
ill
1
For Private And Personal Use Only