________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
૨૧૯
તેમજ ચારે બાજુ બંધ દીવાલેાથી ઘેરાયેલી રહેતી હાવાથી આ ભેાંયરામાં ખૂબ જ શાંતિ રહેતી. આવા શાંત એકાંત સ્થળે તેઆ ગ્રંથ લખતા હતા. આવા ગ્રંથા લખવા માટે એમણે ઇન્ડીપેનના કદી ઉપયાગ કર્યાં નહેાતા. માત્ર ખરૂની કલમ ક્રે પેન્સીલથી જ તે લખતા. દિવસમાં લગભગ બારેક પેન્સીલ વાપરી નાખતા. બરૂની કલમેા તેા હમેશાં છેાલીને તૈયાર જ રખાતી. પેાતાના ગ્રંથનાં પુફા પણ તેઆ જાતે જ તપાસતા. જેવા ગ્રંથ તરફના અનુરાગ એટલી જ એ માટેની ચીવટ. જેવી આત્મસાધના એવી જ જ્ઞાનસાધના.
શ્રીમદ્દે ત્યાગી અવસ્થામાં ૧૦૮ ગ્રંથાનું સર્જન કર્યું.... માત્ર ચાવીસ વર્ષના સાધુકાળમાં સાધુજીવનના વ્યવહારા અને ધ્યાનપ્રધાન આત્મસાધનાને અખંડિત રાખી આટલું સમૃદ્ધ સાહિત્યસર્જન કોઈએ કર્યુ નથી. આ ગ્રંથા સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ
For Private And Personal Use Only
.