________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
સિપાઈ તો શ્રી બુદ્ધિસાગરજીને પ્રચંડ દેહને જોઈને અને બુલંદ અવાજને સાંભળીને ચૂપ થઈ ગયો. એણે ભક્તિભાવથી પ્રણામ કર્યા. બુદ્ધિસાગરજીએ કહ્યું,
ભાઈ, જીવનમાં હમેશાં સાધુ-સંન્યાસીનું સન્માન કરજે. સન્માન ન થાય તો કંઈ નહિ, પણ અપમાન તો ન જ કરતો. સિપાઈગળગળો બની ગયો.
એક વાર સૂરિજી પાલનપુરની નજીક આવેલા હણોદ્રા ગામથી આગળ વિહાર કરી રહ્યા હતા. રરસ્તામાં એમને ચારનો ભેટો થયો. એની દાનત એવી કે સાધુ પાસે જે કંઈ હોય તે લૂંટી લેવું. ચારે પડકારો કર્યો. સૂરિજી આગળ ધસી આવ્યા. ચેરને એવો ઝડપ્યો કે બિચારાને ભાગતાં મેં ભારે પડી. સૂરિજીએ એને કહ્યું : “તું અમને લુંટવા આવ્યા હતો, પણ હવે અમે તને લુંટીશું. બેલ, હું મારું તે તારે આપવું પડશે, નહિ તો જીવને જઈશ.”
*
નર
ન
::
', :
કક
જર કા કા ક - +
::::
, " 91 - - -
]
•S -
::
-
-
::
:::
For Private And Personal Use Only