________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતની ચાટલી
૨૩
કદીક ખેતરે રાતવાસા રહેલા પિતાને સમી સાંજે ભાત આપવા જવુ પડતુ.રસ્તામાં ભયાનક કબ્રસ્તાન આવતું. બધા કહે છે કે આ કસ્તાનમાં તેાફાની જન રહે છે. એ જે કાઈ ને વળગે તે મેટા ઉત્પાત મચાવી દે.
એક વાર બહેચર આ કબ્રસ્તાન નજીકથી પસાર થતા હતા. સૂરજ ડૂબી ગયા હતા. અંધારું છવાઈ ગયુ` હતુ`. એવામાં બહેચરની નજરે કંઈક ધાળુ ધળું દેખાયું. એને થયું', નક્કી આ ધેાળે જન લાગે છે!
A
અણે અ ધારામાં વધુ ઝીણી આંખ કરી જોયુ તે એ ધેાળું જન હાલતું – ચાલતુ હતું. સહેજ આY - પાછું થતું હતું.
For Private And Personal Use Only
બહેચરને થયુ કે નક્કી આ ધેાળુ જન એના તરફ તાકી રહ્યું છે. હમણાં ધસમસતું આવશે અને પેાતાને ઝબ્બે કરી નાખો.