________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
૧૦૮ અમર શિષ્યો
૨૦૯ બુદ્ધિસાગરજી મહારાજ વિચાર કરે છે કે કરવું શું ? લેકમાં વાતો થતી હતી કે એક સાધુરાજે તો એકસો ને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. - બુદ્ધિસાગરજી મહારાજને આવી વાતોથી ભારે દુ:ખ થતું. તેઓ વિચાર કરતા કે આવા વગર વિચારે થયેલા અનેક સાધુએ શાસનનું કશું ય કલ્યાણ નહિ કરી શકે. સમજીને સાધુતા સ્વીકારનાર એક સાધુ અનેકને તારક બનશે.
પતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હાય, કદી પણ વેશ છોડીને ભાગી ન જાય. કયારેય શાસનની અવહેલના ન કરે.
એમણે મનોમન નિરધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ શિષ્ય બનાવીશ, પરંતુ એ ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે. મારા વિચારોને હમેશાં મૂર્ત કર્યા કરે. મારી ભાવનાઓને સમાજના ખૂણેખૂણે પહોંચાડે અને
-
-
ગ
મ
*
::
બાપંચું
For Private And Personal Use Only