________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
d
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરુ'
વ્રત લેતા હતા.
બહેચરદાસના મન પરથી મેાટા મેાજ ઊતરી ગયા. સંસારની એક વાતથી તા એમને કાયમની નિવૃત્તિ મળી ગઈ. હવે લગ્નનું બંધન એમને નડવાનું ન હતુ. એમને આત્મા મુક્ત પ ંખેરું બનીને અધ્યાત્મદશાના આકાશમાં ઊડવા થનગની રહ્યો.
For Private And Personal Use Only
૧૧