________________
(૪)
ભર યુવાન સ્થિતીની થઈ તે વખતે આ ધર્મ પાળવાના તેમણે અનુકરણીય પ્રસંશનિય અને દુષ્ટ શપથ લીધા અને એ આશ્રમમાં પ્રેમપૂર્વક પ્રવેશ કર્યો, દીર્ઘ કાળની વાત છે એટલે તેમજ અગાઉના માણસામાં વિદ્યા વૃદ્ધિ અને સુધારાની મહત્વતા એટલે દરજે નહેાતી મનાતી કે પ્રત્યેક દેવસની કાય વ્યવસ્થાની નિત્ય નોંધ રાખવામાં આવે કે જે ઉપરથી દરેક પ્રસંગેની સાલ અને તારીખા નિયમિત મુકી શકાય. ગમે તેમ હાય તાપણુ ગીગાભાઇ અને વીરચંદ ઉભય સ્નેહાશક્ત બાન્ધવાએ શાપુરમાં શાંતિથી વાસ કરી વાણીય વન શરૂ કર્યું વ્યાપાર ચાલુ કયે. અને જાણે કે આજ આપણું ગામ, ધામ છે એમ નિશ્ચય કરી અનેક પ્રકારની અન્ય ઉપાધિથી વિરક્ત થયા આ વક્તે ગીગાભાઈ સહ શાપુરવાસી થયા. પેાતાના વ્યવહારને સર્વ કાર્ય ભાર ઉપરાંત સંયુક્ત રહેલા વીરચંદભાઇને પણ નિભાવ પાતાની પ્રવૃતિ ઉપર આધાર રાખતા હાર્દને સામાન્ય રીતે મન, ધન, સમૃદ્ધિ અને સુખ સમ્પતિ સમ્પાદ કાર્ય વશ થયું અને સ્વસામાનુસાર તથા બુદ્ધિ મળે જે માર્ગ શૈય્યા તે ગ્રહણ કરી પૂર્વોક્તહિયા વાણીજ્ય વ્યવહારના આરભ કા,
दैवं निहत्य कुरु पौरुष मात्म शक्त्या दैवेन देव मितिकाः पुरुषा वर्दन्ति નું રહસ્ય સમજાયું. કમાન યથાયોગ્ય વિજ્ય મેળવતા થયા, વ્યવહારના ક ભાર આનંદમય ચલાવવા લાગ્યા, અને આવા સમયને વિષે સાભાગ્ય તુર બહેને પણ શાસ્ત્રમાં કહેલા.
બાયધુ માત્ર
પુકારી.
એ સિદ્ધાન્ત ખરેખર વર્તનમાં પ્રકટ કરવા માંડયુ. સમય જતે આ દમ્પતિના ભાગ્યેાદયે પ્રકાશ કરવા માંડયેા, કસ્તુર બેહેનની શાંતિ, ધર્માંતા અને ધર્માંભિમાનપણાના ફળ રૂપ, તથા ગીગાભાઇની સત્યતા, દવા, અને નીતિના દીબ્ય પ્રકાશ રૂપ, આગાામે પુત્ર રત્નના પુર્વ ચોને ધારણ કરેલા અનુભવવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ
૧૧
૯.
ܘ ܪ
હ
૨૩
www.umaragyanbhandar.com