________________
પત્રાંક-૫૫૦
૧૧૭
કારણ થયા વિના નહિ રહે. વિચારી લેજો, અનુભવ કરજો. બહુ વિચારના અંતે ચારે પડખેથી, ચારોં ઔર સે, ચારોં પહલૂ સે વિચાર કરકે યહ બાત રખી હૈ. બહુત ગહરાઈ સે યહ બાત નીકલી હૈ. બહુત અનુભવ કી યહ બાત હૈ. ક્યોંકિ ઉસમેં આત્મા કો નુકસાન હોગા, હોગા ઔર હોગા. આપસકી ધાર્મિક ભાવના ખતમ હો હી જાયેગી. વ્યાવહારકી ખીંચાખીંચી હો જાયેગી, ધાર્મિકભાવના ખતમ હો હી જાયેગી, હુએ બિના રહેગી નહિ. પરસ્પર કી જો ધાર્મિકભાવના વહ ખતમ હો જાયેગી. ઇસલિયે ઐસે વ્યવહાર મેં આના હી નહીં. ઔર કોઈ જરૂરત હોગી તો કોઈ દૂસરે સગે-સંબંધી સે યહ કામ નિપટા લેના, લેકિન ધાર્મિક મુમુક્ષુ સે કિસી સે યહ કામ કરવાના નહિ.
મુમુક્ષુ :— અહીંયાં જ્ઞાની અને મુમુક્ષુની વાત છે કે મુમુક્ષુ-મુમુક્ષુને પણ લાગુ પડે ? પૂજ્ય ભાઈશ્રી :– બંનેને લાગુ પડે. મુમુક્ષુને વધારે લાગુ પડે. જ્ઞાની જ્યારે એમ કહે છે ત્યારે મુમુક્ષુને વધારે લાગુ પડે છે. અને એ તો મુમુક્ષુને તો લખે છે, કે તમારે આમ કરવું યોગ્ય નથી કેમ કે હું એમ મારે માટે નથી માનતો. તમારે તો સમજી જ લેવાની જરૂર છે એમ કહે છે.
ઐસી બાતેં શાસ્ત્રમેં સે, આગમમેં સે મિલની મુશ્કિલ હૈ ઐસી બાતેં આયી હૈં. ઐસે ન્યાય જો વ્યાવહારિક જીવનમેં લાભ-નુકસાન કા કારણ, ન્યાય-અન્યાય કૈસે હોતા હૈ ? લૌકિક મિથ્યાત્વ કયા હૈ ? લોકોત્તર મિથ્યાત્વ ક્યા હૈ ? કૈસે જીવ કો નુકસાન હો જાતા હૈ ? યહ બાત શાસ્ત્રમેં સે નહીં મિલે ઐસી બાત હૈ.
=
મુમુક્ષુ :– એ વાતને થોડી આગળ લંબાવીએ તો પહેલા પરિવારનો સંબંધ હોય અને પછી મુમુક્ષુનો સંબંધ થઈ જાય. તો તે વૃત્તિ ત્યાં પણ સંકોચી દેવી જોઈએ. કોઈની સાથે પહેલા પારિવારિક સંબંધ હોય અને પછી મુમુક્ષુ-મુમુક્ષુનો સંબંધ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– પહલે સગે હો ઔર મુમુક્ષુ બાદ મેં હુએ હો. તો ઇસ પ્રકારકા જો વ્યાવહારિક કાર્ય કરાને કા જો અપેક્ષા ભાવ હૈ ઉસકો સમેટ લેના ચાહિયે, ઉસ વૃત્તિ કો સંક્ષેપ લેના ચાહિયે. પહલા સંબંધ હમારા મુમુક્ષુ કા હૈ, ધાર્મિક હૈ, દૂસરા સંબંધ હમારા સગાઈ કા હૈ.
મુમુક્ષુ :– પહેલા મુમુક્ષુનો સંબધ હોય પછી એમાં વ્યાવહારિક સંબંધ થાય તો મુખ્ય કોણ ?
-
પૂજ્ય ભાઈશ્રી :– તો ભી મુમુક્ષુતા કા સંબંધ મુખ્ય રખના. વ્યવહારિક સંબંધ ગૌણ કર દેના.
મુમુક્ષુ ઃ– તો એ સંબંધ ન રહે.