________________ uuuuuuuuuu vvvvvvvvvvvvvvvvvvv લલિતાંગ કુમાર કથા. . 13 "बिंदुनाप्यधिका चिंता, चिता चिंता समा न हि / चिता दहति निजीवं, चिंता जीवंतमप्यहो"॥ ચિંતા ચિતા કરતાં એક બિંદુ (અનુસ્વાર) વડે અધિક છે, એટલે તે ચિતા સમાન નથી, અર્થાત્ તે કરતાં વધે તેમ છે, કારણ કે ચિતા તે મુએલાને બાળે છે, અને ચિંતા તે અહો! જીવતાને પણ બાળી મૂકે છે. રાજા એ પ્રમાણે નગરમાં પટહશેષણ દરરોજ કરાવે છે, પરંતુ તેને પ્રતિકાર કરનાર કેઈન મળવાથી આવતી કાલે પ્રભાતે તે દુઃખથી દુઃખિત થઈને રાજા અને રાણું બને ચિતામાં પ્રવેશ કરનાર છે, પછી કોણ જાણે શું થશે? માટે પ્રભાતે આપણે ત્યાં જવા જશું” આ પ્રમાણે સાંભળી એક લઘુ બાળકે વિસ્મયથી પૂછયું કે - “હે તાત! તેનાં નેત્ર સારાં થાય તેને માટે કંઈ ઉપાય છે?' એટલે વૃદ્ધ બેભે કે –હે વત્સ! જયંઘ એવી તે રાજપુત્રીને નેત્ર કયાંથી આવે ? તથાપિ મણિ, મંત્ર અને મહાષધિઓમાં અચિંત્ય પ્રભાવ રહેલો છે. ત્યારે તે બાળક બે કે–એમ છે તે તે કહો.” વૃદ્ધ બેલ્યા કે –“રાત્રિએ ન કહેવાય, કહ્યું છે કે –દિવસે જોઈને બોલવું પણ રાત્રે તે બોલવું જ નહિ, કારણ કે સ્થળે સ્થળે મહા ધૂર્વજને રાત્રીએ વિશેષે ફરતા હોય છે. આવા ઉત્તરથી તે તે બાળકે પુન: વધારે આગ્રહથી તે વૃદ્ધને પૂછ્યું, એટલે વૃદ્ધે કહ્યું કે-“આ વૃક્ષના કંધપ્રદેશમાં જે વેલડી ચારે બાજુ વીંટીને રહી છે, તેના રસમાં ભારંs પક્ષીની ચરક મિશ્રિત કરીને જે આંખમાં આંજવામાં આવે તે તરત નવાં નેત્ર થઈ જાય. આ પ્રમાણે બોલતાં બોલતાં તેમને નિદ્રા આવી ગઈ. આ બધું વટવૃક્ષની નીચે રહેલા લલિતાંગકુમારે સાંભળીને વિચા- કે-“શું આ સત્ય હશે કે અસત્ય? પરંતુ અહીં ભ્રમ શો? કાર- ણકે સંત જનની આપત્તિને ઉચછેદ કરવાને ધર્મ સદા જાગ્રત જ હોય છે. આ પ્રમાણે નિશ્ચય કરી હાથના સ્પર્શથી તે લતાને ધુરીવતી કાપીને અને ત્યાં પડેલ ભારંડ પક્ષીની ચરક લઈને હાથવતી 1 મૃતકને બાળવા માટે ખડકેલ કાષ્ટ સમહં. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust