Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એ વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૫૧ છે તે એક ઘડીથી ઓછો હોય તે પણ ગણાય. ક્ષયતિથિ પર્વ હોય તે પૂર્વની ઉઝય છે આ તિથિને દિવસે તેની આરાધના કરાય. સૂર્યોકય વખતે જે તિથિ હોય તે કયિક :
તિથિ કહેવાય. બે સૂર્યોદ્રયને સ્પર્શે તે વૃદ્વિતિથિ કહેવાય અને તેની આરાધના બીજે ત્ર દિવસે થાય. આ વાત બરાબર સમજાઈ ગઈ ને?
પ્ર : ત્રાંતમાં સૂર્યોદ્યયન ફેર હોય છે ? ઉ૦ : જે ક્ષેત્રમાં હો ત્યાં જ સઘળી આરાધના કરવી.
શ્રી પયુષણા મહાપર્વના આઠ ઝાડા બીજે કશે જવું-આવવું નહિ. આજે આ જ કરવા ધારે તે કરી શકાય તેમ છે. પૂર્વકાળમાં આમ ચાલતું પણ હતું. જે ક્ષેત્રમાં જે ઇ હું પંચાંગ માન્ય હાય-ચાલતું હોય તેમાં ભાઢરવા સુદિ ચોથ જ્યારે ઉદયમાં આવે છે છે ત્યારે શ્રી સંવત્સરી પર્વ કરાય. આપણે ત્યાં મુખ્યતા ઓયિક ભાદરવા સુદ ચોથની જ જ છે, વાર નહિ. વારની કઈ કિંમત નથી. વાર તે વ્યવહાર સમજવા માટે છે. તે
પ્ર૦ : સંતન પંચાંગ વિ4 પામ્યું તે લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો. આજે જ પણ તે સર્વમાન્ય પંચાંગ એક જ છે ને? રે ઉ૦ : તે વખતની વાત જુદી હતી. શાસ્ત્રના આધારે આ વાત સમજી શકાય છે છે કે, જે ક્ષેત્રમાં જે જે તિથિને ઉઢય હોય તેને જ પ્રમાણ માનીને ચાલવું જોઈએ. આ આ જ આજે બધાએ “જન્મભૂમિ પંચાંગને સ્વીકાર કર્યો છે, છતાં પણ પૂર્વમાં અને આ
પશ્ચિમમાં સૂર્યોદ્રયને ફેર તો પડે છે ને? તે તે તે ક્ષેત્રવાર તે પ્રમાણે સ્વીકાર પર ર કરીને ચાલે તો વાંધા જેવું કશું નથી. જેમ પચ્ચકખાણ તો તે તે ક્ષેત્રના સૂર્યોદયજ સૂર્યાસ્ત પ્રમાણે જ કરો છો ને ? તેમ તિથિમાં ય થય.
શાસ્ત્રમાં આવે છે કે-ચોમાસામાં શ્રાવક વેપારાદિ કરે નહિ, ધર્મના કામ વિના જ જ ઘરની બહાર પણ ન નીકળે, માત્ર ધર્મ જ કરે, ગામ બહાર તો જાય જ નહિ. ૬ છે આજે તમે કેવા પાક્યા છે? તમારા માટે રસ્તો કાઢવો અઘરે છે. તમે તો પર્યુષણમાં છે ય દોડાદોડી કરી સાત દિવસનાં પર્યુષણ કરી નાંખે ! બાકી જે જે ક્ષેત્રમાં જે એક આ પાંગ માન્ય હોય તેના ઉઢય મુજબ માને તો બધુ સચવાઈ જાય તેવું છે. અને આ આજે તો સૂક્ષમ પંચાંગ ઘણાં છે.
આજે તો એવું પકડાઈ ગયું છે કે, પર્વ તિથિની ક્ષચ-છદ્ધિ આવે નહિ કે પર થાય નહિ. અમે અમારા વડીએ પણ બેટી તિથિ કરી છે. ૧૯૫૨, ૧૯૬૧ અને ૨ ક ૧૯૮– આ બધામાં પાંચમના ક્ષયે, છઠને ક્ષય માની તિથિ કરી છે. પણ તે કેમ કે