Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
પર્વતિથિની ક્ષય-વૃધિ, આપણે જે માનીએ તે મનાય કે પંચાગમાં જે હોય તે જ હું માનવી પડે? સૂર્ય આપણે કહીએ ત્યારે ઉઢય પામે અને અસ્ત પામે તેવું છે? શાસે જ રે કહ્યું છે કે, પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ આવે છે. પાંચ વર્ષના યુગમાં સે–તીસ તિથિછે અને ક્ષય આવે છે. દર બાસઠમે દિવસે એક તિથિ ક્ષય પામે. ક્ષય આવે એટલે શું? જ આ તિથિ નાશ પામે? ના. તિથિનો ક્ષય એટલે તે તિથિ સૂર્યોદયને સ્પર્યા વિના જ ૨ સમ નિ ૫ મે તે ક્ષય. અર્થાત તિથિને નાશ નહિ. તિથિની વૃદ્ધિ એટલે તે જ જ તિથિ બે સ યને પશે પંદર દિવસમાં પંદર જ તિથિ આવે છતાં દિવસ તે જ ચૌદ-પંઢર કે સેળ પણ હોય. કોઈવાર તેર [૧૩] પણ આવે. તિથિનો ક્ષય એટલે જ આ અભાવ નહિ તે વાત સમજી ગયાને?
આજે તે એવું ગાંડપણ વ્યાખ્યું છે કે-પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ થાય જ નહિ. છે પાંચમની ક્ષય-વૃદ્ધિ થાય નહિ, ભાદરવા સુઠિ-ચોથ મહાપર્વ કહેવાય તેની પણ થાય જ નહિ, માટે ત્રીજની કરવી. પણ આ ગરબડ શ્રી પૂના કાળમાં થઈ છે. તમે લોકે છે કશું ભણતા નથી કે વાંચતા પણ નથી એટલું જ નહિ પણ કહીએ-સમજાવીએ તે ય ર યા રાખતા નથી. માત્ર ધર્મના વિષયમાં જ તમારી આ હાલત છે. વ્યવહારમાં તે , આ બધા બરાબર છે. શ્રી હરિપ્રશ્ન, શ્રી સેના પ્રશ્નમાં, તિથિ અંગે તે શ્રાવકેએ પૂછેલા છે
પ્રશ્નોના ઉત્તર આપેલા છે. પાંચમની ક્ષય-વૃદ્ધિ આવે તે શું કરવું? પૂનમની ક્ષયછે વૃદિધ આવે તે શું કરવું? મૂળ વાત એ બની કે, જતિઓના કાળમાં જે ગરબડ ૨ ચાલી, જે મત-મતાંતરો ચાલ્યાં તેનું વર્ણન ન થાય. તેમાંની આ એક વાત આ 8 આ બધાથી પકડાઈ ગઈ કે, પર્વતિથિની ક્ષય-વૃધિ તે થાય નહિ. પવતિથિની ક્ષય-વૃધિ જ એ અપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ કરવી.
પ્ર. તેમના વખતમાં આ પ્રશ્ન થયેલે ?
ઉ૦ : હા. તમને ખબર છે કે ૧૯૩૫ની સાલમાં (મારા જન્મના સત્તર વર્ષ 8 પહેલાં) ભાઢવા સુદ–બીજ (૨) ક્ષય હતેતે બીજનો ક્ષય ન થાય, એકમનો ય ? જ ન થાય કેમકે, તે બધી શ્રી પર્યુષણની પર્વતિથિએ કહેવાય. માટે શ્રાવણ વદિ દશમ
(૧૦)ને ક્ષય કરે તેવું મોટું હેન્ડબલ બહાર પાડવામાં આવ્યું હતું. તે વખતે ૬ શ્રી સાગરજી મ.ના ગુરૂ શ્રી ઝવેરસાગરજી મ. વિદ્યમાન હતા. તેઓશ્રીએ કહેવવેલ છે. છે કે-“આ શું માંડયું છે? બીજના ક્ષયે એકમ, બીજ ભેગી કરતાં શું થાય છે? આ છે આ શ્રી સાગરજી મ.ના ગુરૂએ હેન્ડબીલ પણ બહાર પાડ્યું કે “એકમ જ ભેળી
કરની !?