Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भाताधर्मकथास यावदामन्त्रयति, मित्रज्ञाविस्वजनसम्बन्धिपरिजनान् आमन्त्रयति, 'आमंतित्ता' आमन्व्य 'जाव संमाणेइ' यावत्-संमानयति-प्रशनपानादि चतुर्विधाहारेण संमान्य, 'पोटिलं हायं जाव पुरिससहस्सवाहिणि सीअं' पोटिलां स्नातां यावत् पुरुषसहस्रवाहिनीं शिविकाम् , ' दूरोहेइ.' दोहयति-आरोहपति, ' दुरुहिता' आमंतेइ आमंतित्ता जाव सम्माणेइ, सम्माणित्ता पोटिलं व्हायं जाव पुरिससहस्सवाहिणिं सीयं दुरूहइ, दुरुहित्ता मित्तणाइ जाव संपडिबुडे सन्विड्डीए जाव रवेणं तेलिपुरस्स मज्झं मझेणं. जेणेव सुव्वयाणं उवस्सए तेणेव उवागच्छइ ) यदि तुम मुझे संबोधित नहीं करोगी अर्थात् केवलि प्रज्ञप्त धर्म को मुझे समझाने की प्रतिज्ञा नहीं करोगी तो मैं तुम्हें दीक्षित होने की आज्ञा नहीं दूंगा-इस प्रकार के तेतलिपुत्रके इस कथनको उस पोटिलाने स्वीकार कर लिया । अर्थात् मैं देवलोक में जाऊँगा तो वहां से आ कर आप को प्रतियोध दूँगी इस प्रकार जब पोटिला ने स्वीकार कर लिया। इस के पाद तेतलिपुत्र ने, विपुल मात्रा
अनशनादि रूप चारों प्रकार का आहार निष्पन्न करवाया-करवा करके फिर उसने अपने मित्र, ज्ञाति, आदि जनो को आमंत्रित किया। मित्र, ज्ञाति, स्वजन संबन्धी परिजनोंको आमंत्रित करके यावत् अशन पानादिरूप इस चतुर्विध आहार से उनका सन्मान करके उसने पोहिलाको स्नान करवा कर यावत् उसे पुरुष सहस्रवाहिनी शिथिका पर बैठाया, हायं जाव पुरिससहस्सवाहिणि सीयं दुरूहइ दुरूहित्ता मित्तणाइ जाव संपडिबुडे सबिड़ोए जाव रवेणं. तेयलिपुरस्स मझं मझेणं जेणेव सुब्बयाणं उवस्सए तेणेव उवागच्छइ)
- જો તમે મને સંબોધશે નહિ એટલે કે જે તમે મને કેવળિ પ્રજ્ઞસ ધર્મને સમજાવવાની પ્રતિજ્ઞા કરશે નહિ તે તમને હ કેઈપણ સંજોગોમાં પણ દીક્ષા સ્વીકારવાની આજ્ઞા આપીશ નહિ. આ રીતે કહેવાથી પદિલાએ તેતલિપુત્રના કથનને સ્વીકારી લીધું એટલે કે પિટ્ટિલાએ તેમને આ પ્રમાણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને કહ્યું કે હું દેવલોકમાં જઈશ અને ત્યાંથી આવીને તમને ધર્મને બેધ આપીશ. આમ જ્યારે પિટ્ટિલાએ સ્વીકારી લીધું ત્યારપછી તેતલિપુત્રે પુષ્કળ પ્રમાણમાં અશન વગેરેના રૂપમાં ચાર જાતના આહારો બનાવડાવ્યા અને ત્યારબાદ તેણે પિતાના મિત્ર, જ્ઞાતિ, વગેરે સવજનને આમંત્રણ આપ્યું. મિત્ર, જ્ઞાતિ, સ્વજને સંબંધી પરિજનેને આમંત્રણ આપીને યાવત અશનપાન વગેરે ચાર જાતના આહારેથી તેમનું સન્માન કરીને તેણે પિહિલાને સ્નાન કરાવડાવ્યું અને ચાવત તેને પુરુષ સહસવાહિની પાલખીમાં બેસાડી.
For Private and Personal Use Only