________________
૪ અથવા ૧૨ ગુણ
આરાધના – સાધનાની દૃષ્ટિએ જગતમાં ત્રણ જ તત્વ પ્રધાન છેઃ
દેવત, ગુરુતત્તવ અને ધર્મતવ.
સમગ્ર જિનવાણુને સાર શ્રી નમસ્કાર મંત્ર છે, નમસ્કાર બે પ્રકારને છે ?
દ્રવ્યનમસ્કાર અને ભાવનમરકાર.
શ્રી માનતુંગસૂરિએ નમસ્કાર સાર સ્તવનની નમસ્કાર વ્યાખ્યાન ટીકા નામની ટીકામાં એ બન્ને પ્રકારના નમસ્કાર અને તે બેને પ્રભાવ સુંદર રીતે વર્ણવ્યું છે. વિશેષાથીઓએ તે ત્યાંથી જાણું લે.
અહીં પદાર્થની દૃષ્ટિએ ભાવનમસ્કાર સમજવા જેવું છે. તેને સમજાવતાં શ્રી માનતુંગસૂરિ કહે છે કે –
तथा भावनमस्कारमाह - “તત્તતા'– તરવત્રિક વિઘવા, भावनमस्कारः ,सम्यक्त्वम्
દેવ – ગુરુ-ધર્મ એ ત્રણ તને યથાર્થ રૂપમાં જાણીને સમ્યગ્દર્શન ગુણની સ્પર્શનાપૂર્વક જે નમસ્કાર તે ભાવનમસ્કાર છે.
સમ્યકત્વ વિના ભાવનમરકાર હોતો નથી. “ભાવનમસ્કારથી રહિત જીવોએ અનંતીવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યું અને છોડ્યું, પણ તે સફળ ન થયું.”
૧. ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૩૪-૩૩૬ ૨. ન. સ્વા પ્રા. વિ નમસ્કાર વ્યાખ્યાન ટીકા. પૃ. ૩૩૫