________________
દેવકૃત અગિયારમા અતિશય વૃક્ષોનું નમવું
નુમાનત્તિ:૧૪
ભગવંત જે માગે વિહાર વૃક્ષો નમે છે. તે જોતા એવુ પ્રણામ કરી રહ્યાં ન હેાય !
૧૯૮
'
શ્રીવીતરાગ સ્તવમાં” કહ્યુ છે કે ~ હે જગતના શિરામણ ! વિવેકી દેવતા અને મનુષ્યો આપને નમે એમા કેાઈ વિશેષતા નથી, પણ આપના વિહાર મામાં રહેલા તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લેાકત્તમ માહામ્યથી ચમત્કારને ન પામ્યાં હોય તેમ મસ્તકવડે આપને નમન કરે છે. હે સ્વામિન્' આ નમન વડે તેનું મસ્તક કુંતા-સળ છે, પણ મિથ્યામતિવાળા જે જીવા આપને નમતા નથી, તેએનુ મસ્તક વ્યર્થ છે ! ’
કરતા હેાય તે માની અને ખાજુનાં લાગે છે કે જાણે તેએ ભગવાનને
ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્રē માં ભગવાન શ્રી ઋષભદેવના વનમાં કહ્યુ છે કે
-
'
· દૂરથી નીચા નમતા માનાં વૃક્ષો, જો કે તેએ સંજ્ઞા રહિત છે, તે પણ જાણે ભગવંતને નમસ્કાર કરતાં હાય તેવાં જણાતાં હતાં.’
दुन्दुभिनाद उच्चकै ४
દેવકૃત બારમા અતિશય દુંદુભિનાદ
1
૧ અ. ચિ. કા.૧ ક્ષેા. ૬૨
૨ વી. સ્ત. પ્ર.૪ લે!. ૧૩ વીવ. અવ
૩ ૫ ૧/૨ સ` ૬, પૃ. ૨૦૪/૫
૪ અ. ચિ. કાં. ૧ ક્ષેા ૬૨