________________
૧૮૪
દેવકૃત સેળો અતિશય
બહુવર્ણપુષ્પવૃષ્ટિ azafજુનવૃત્તિ ! azaar gaamfar નાનuviાળgumn દિ =
અનેક રોગોના એટલે કે પાંચ રંગોના પુપની વૃટિ દેવતાઓ કરે છે. તે પુષોને ઢીંચણ સુધી ઊંચાઈવાળો થર ભૂમિ પર થઈ જાય છે.
દેવકૃત આ અતિશયનું સંપૂર્ણ વર્ણન બીજા મહાપ્રાતિહાર્ય સુરપુષ્પવૃષ્ટિનાં વર્ણનમાં આપેલું છે.
દેવકત સત્તરમો અતિશય કેશ, રેમ, દાઢી અને નખની અવસ્થિતતા कचश्मश्रुनखाप्रवृद्धि ।
कचाना केशानाम र लक्षणत्वात् लोम्ना च स्मश्रणः कर्नस्य, खाना पाणिपादजानामप्रवृद्विरस्थितम्ब मात्३म् ८ ।
દીક્ષા સમયથી ભગવંતનાં કેશ, રેમ, દાઢી અને હાથ–પગના નખ વધતા નથી, સદા એકસરખા રહે છે.
શ્રી સમવાયાગ સૂત્રના એક નાનકડા સૂત્રમાં આ અતિશયનું વર્ણન આ રીતે કર્યું છે –
મદિર સમસુરા | અર્થ • અવસ્થિત કેશ-દાઢી–રોમ– ન.
૧ અ. ચિ. કો ૧ લૈ. ૬૩ ૨ અ ચિ કી. ૧ ક્ષે ૬૩ ૩ અ ચિં કા ૧ લૈ. ૬૩ ૪ અ ચિ. કા ૧ લૈ. ૬૩
ટી
. ટી.