________________
૨૨૫
छत्रत्रय तव विभाति शशाङ्ककान्त
मुच्चैः स्थित स्थगित भानुकरप्रतापम् ।
मुक्ताफलप्रकरजालविवृद्धशोभ,
प्रख्यापयत्रिजगतः परमेश्वरत्वम् ||३१||
હે પ્રભા ! ચંદ્ર જેવા ઉજ્જવલ મનેાહર, તમારા મસ્તકની ઉપર ઊ ચે ઉપરાઉપર ધારણ કરાયેલાં, સૂર્યનાં કિરાના પ્રતાપને ઢાંકી દેનારાં, મેાતીઓના સમૂહ વડે કરેલી રચનાવિશેષથી શે।ભતાં અને તમારુ ત્રણ જગતનુ સ્વામીપણું જગતને જાહેર કરતાં તમારાં ત્રણે છત્રો ાલે છે. ૧
આ પ્રાતિહાયથી ગર્ભિત ગાથા ાણમ ર્િસ્તાત્રમાં આ રીતે મળે છે ઃ—
उद्योतितेषु भवता भुवनेषु नाथ |
દે, ભ, મ, ૧૫
तारान्वितो विधुरय विहताधिकारः ।
मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र -
સ્થાગાત્ ત્રિધા ધૃતતનુધ્રુવમમ્યુવેત:૨ ॥૨૬॥
૧ આ ગાથાના રહસ્યને સમજાવવા ટીકામાં આપેલી દૃષ્ટાન્તકથા પરિશિષ્ટમાં આપવામા આવી છે,
૨ આ ગાથામા પ્રત્યગિરા મહાવિદ્યા ગર્ભિત છે. એ વિદ્યાને આ પ્રાતિહા ગાંભત ગાથા દ્વારા વિધિપૂર્વક આરાધવાથી સર્વ પર વિદ્યાઓનેા ઉચ્છેદ થાય છે. સાધક ઉપર કોઈએ પણ પ્રયુક્ત કરેલી કાઈ પણ વિદ્યા નિષ્ફળ જાય છે. આ પ્રાતિહાર્યાંથી ગર્ભિત મત્ર આ રીતે છેઃ~~~
ॐ ही छत्रत्रयप्रतिहार्यविराजिताय श्री जिनाय नमः ।
મહા. નવ પૃ. ૪૭૭