Book Title: Devadhidev Bhagwan Mahavir
Author(s): Tattvanandvijay
Publisher: Arhadvatsalya Prakashan

View full book text
Previous | Next

Page 422
________________ બુદ્ધની પ્રાતિહાર્યો બૌદ્ધોમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાતો હતે. પાલી ભાષામાં તે માટે Gifટર અને વાંદરા એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. બૌદ્ધધર્મના મહાન પિટક (આગમ, શાસ્ત્ર) વિનયપિટક્નાન મહાવષ્યમાં ઉત્તવાદિરિયા નામનું પ્રકરણ છે. તેમાં બુદ્ધના ૧૫ પ્રાતિહાર્યનું વર્ણન છે.હિંદી ભાષામાં તેનો અનુવાદ પં, રાહુલ સાકૃત્યાયને કરેલ છે, અનુવાદકે પ્રાતિહાર્ય–પાટહેરપાટિહારિય માટે ચમત્કાર–પ્રદર્શન શબ્દ પ્રયોગ કરેલ છે. આ સહનવરફ્યુરિયા નો સારી રીતે અભ્યાસ કર્યા પછી જણાઈ આવે છે કે એ કાળમાં પ્રાતિહાર્ય શબ્દ અદ્ધિના અર્થમાં વપરાતે હતો. એ કથામાં કહ્યું છે કે – इमिना इद्धिपाटिहारियेन अभिप्पसन्नो....।। બુદ્ધના આ દ્ધિપ્રાતિહાર્યથી અત્યંત પ્રસન્ન થએલે ઉવેલ કાશ્યપ નામનો જટાધારી તાપસ .... ૨ વિનયપિટ મઠ્ઠવા (પાલી) પ્રકા. : પાની વૃત્નિશન વોર્ડ विहार राज्य (જુઓ મલ્હાલા ૧૪, ૫, ૨૫) ૨ વિનાવિદ (હિંદી), પ્રકા. મહાબોધિ સભા, સારનાથ (જુઓ પૃ. ૮૯, ૩વના મારઝર્શન)

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439