Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION
WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
AAAAAAAAAAAAAAAAAAAAAA
D
QAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
અદ્ ા સ ય પુષ્કરાવર્ત્ત : વર્ષ ૧
દેવાધિદેવ
ભગવાન મહાવીર
( સતી કરરૂષ સાકાર પરમાત્મતત્ત્વ )
લેખક
પ. પૂ. મુનિરાજ શ્રી તવાન વિજયજી મ. સા.
QAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAD
૧ જુએ પૃ. ૧
@要以數還數數數數數以D
// | \/\/\
/ /
Page #4
--------------------------------------------------------------------------
________________
મુખચિત્રપરિચય
ચિત્ર: શ્રી પાટી જેન સંઘના સૌજન્યથી
સૌથી ઉપર અશોક વૃક્ષ છે. તેને ત્રણ છત્ર લટકાવેલાં છે. ભગવંતના જમણા હાથે ઉપર ખૂણામાં દેવતાઓ વેણુ-વીણા વગેરેનાં દિવ્યધ્વનિઓસ કરી રહેલ છે. ભગવંતના ડાબા હાથે ઉપર આકાશમાં દેવતાઓ દુંદુભિ વગાડે છે. ભગવંતની બંને બાજુ ચામરેજ વીંઝાઈ રહેલ છે. ભગવંતના મસ્તકની પાછળ ભામંડલ છે. ઉપરથી પુષ્પવૃષ્ટિર થઈ રહેલ છે. નીચે પુષ્પો પડેલાં છે બે સિહ વડે વહન કરાતા સ્ફટિકમય સિંહાસનપ પર ભગવંત વિરાજમાન છે.
(ચિત્રકાર – શ્રી ગોકુલદાસ કાપડિયા)
૧, ૨ વગેરે સંખ્યા પ્રાતિહાર્યોના ક્રમની સુચક છે
IV
Page #5
--------------------------------------------------------------------------
________________
IST
E
0
ft)
-
૯ssesTI
| -
:
.
.
.
*
1
Aત
-
3
S
*
'
*
*
ET
---*
.
3)
*
' ' દેવાધિદu.
*
*
પ્રજ
લેખક: પરમ પૂજ્યમુનિશ્રીતવાનંદવિજયજી મ.સા.
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
સર્વ હકક શ્રી સઘને સમર્પિત આ ગ્રંથનું પુનર્મુદ્રણ કોઈપણ જાતના ફેરફાર વગર કોઇપણ કરી શકે
છે તેને અમો આવકારીએ છીએ.
લેખક
શતાવધાની પ. પૂ આચાર્ય શ્રી વિજયકીચિંદ્રસૂરીજી મ સા ના શિષ્યરત્ન
- પ. પૂ. મુનિરાજ શ્રી તરવાન દવિજયજી મ સા
શ્રી પાટી જેન સંઘ, શ્રી ગોવાલિઆ ટે ક જૈન સંઘ, શ્રી ચંદ્રપ્રભરવાની વેસ્ટ-વિલેપારલે આરાધક ટ્રસ્ટ
વગેરેના વિવિધ સહકારથી
પ્રકાશક
શ્રી અહંદ વાત્સલ્ય પ્રકાશન
C/o શ્રી જયસુખલાલ નાગરદાસ શાહ
શકર કુટિર, રાષ્ટ્રીય શાલા રોડ, વિલેપારલે-વેસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૫૬
પ્રકાશકવતી વ્યવસ્થાપક
શ્રી જયંતીલાલ શામજીભાઈ શાહ
વ્યવસ્થામાં સહાયકો પ્રો રાજેન્દ્ર અંબાલાલ શાહ શ્રી ગિરીશકુમાર પરમાનંદ શાહ
Page #8
--------------------------------------------------------------------------
________________
મૂલ્ય રૂા. ૧–૦૦
પ્રથમાવૃત્તિ : નકલ ૨૦૫૦, સવત ૨૦૩૦ સને ૧૯૭૪
મુશ્કે
(૧) પૃ. ૧ થી ૩૯૬ નું મુદ્રણ
શ્રી પ્રભાતસિહભાઈ ઇનામદાર પલ્લિકા પ્રિન્ટરી
વલાસણ, વાયા આણું, ગુજરાત
(૨) પૃ ૧ થી ૩૯૬ સિવાયનું મુદ્રણું : વિકટરી પ્રિન્ટિંગ પ્રેસ,
સ્ટુડિઓ કંપાઉંડ,
જ્યેાતિ
ફત્તેહી બ્રીજ, મુંબઈ-૪૦૦ ૦૦૭
(૩) ચિત્ર મુદ્રણ :
Bolton Fine Art Litho Works,
૨૭૪, તારદેવ રાડ,
મુંબઇ-૪૦૦ ૦૦૭
પ્રાપ્તિસ્થાના :
(૧) શ્રી ચાપાટી જૈન સધ
૩૫, ચાપાટી સી કેસ, મુબઈ-૪૦૦ ૦૦૭.
(૨) શ્રી જયસુખલાલ નાગરદાસ શાહ ૧૧, સ્ટીલ ચાર્ડ હાઉસ, બીજે માળે, ૬૭–એક્, સંત તુકારામ મા, આયન માર્કેટ, સુખ!-૪૦૦ ૦૦૯
(૩) શ્રી જ્યંતીલાલ શામજીભાઈ શાહ રામ નિવાસ, બીજે માળે, સાઉથ પેડ રોડ, શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનમાઁદર પાસે, વિલેપારલે-વેસ્ટ, મુબઈ-૪૦૦ ૦૫૬
તથા
૩૭, મારવાડી, બજાર,
પંજાબ બેંક સામે, ૧લે માળે, મુબઇ-૪૦૦ ૦૦૨.
V
Page #9
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ ભૂગવા ન મહાવીર (સર્વ તીર્થકર સ્વરૂપ સાકાર પરમાત્મતત્ત્વ)
આ ગ્રંથમાં જે બાર ગુણસ્વરૂપ ૩૪ અતિશય છે અને ૮ મહાપ્રતિહાર્યો દર્શાવ્યા છે, તે બાર ગુણ
જેને હોય તેજ દેવાધિદેવ પદવીને યોગ્ય છે.
આ બાર ગુણ ચરમતીર્થપતિ ભગવાન ન મહાવીરને તેમજ સર્વ તીર્થકરોને હેય છે.
તીર્થકરો સિવાય આ ગુણો બીજાને હેતા નથી.
આ ગ્રંથમાંનું સર્વ વન દેવાધિદેવ ભગવાન મહાવીર તેમજ સર્વ તીર્થકરને પ્રાયઃ એક સરખી રીતે લાગુ પડે છે.
(
S
=
=
ત્રક
Page #10
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ ભગવાન મહાવીર વિહારાવસ્થામાં
ચિત્ર: શ્રી ગોવાલિયા ટે ક જૈન સંઘના સૌજન્યથી
ભગવ તને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછીના વિહારનું આ દશ્ય છે ભગવંત સુવર્ણ કમળ પર ચાલી રહ્યા છે. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. નીચે પુષ્પપ્રકર સ્વસ્તિકાદિ વિવિધ રચનાઓમાં ગોઠવાઈ રહેલ છે. ચદ્ર અને સૂર્ય દેવેંદ્રો ભગવંતને પ્રણામ કરી રહ્યા છે વૃક્ષ નમી રહ્યાં છે. હરણિયા પણ દર્શન કરે છે. દેવલેકમાંથી આવતા કેટલાક દેવતાઓ ભગવંતને નમસ્કાર કરી રહ્યા છે. કેટલાક દેવતાઓ દિવ્ય વાજિવડે દિવ્યધ્વનિ કરી રહ્યા છે. એક ખૂણામાં ઉપર દુંદુભિ (નગારું) વાગી રહેલ છે ચાર પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, છત્ર, સિંહાસન અને ચામરયુગ્મ ભગવંતના વિહાર વખતે આકાશમાં દેવતાઓ વડે સંચારિત કરાતા હોય છે. ચિત્રમાં અશોક વૃક્ષ અને ત્રણ છત્ર એક સાથે જ ઉપર આપેલા છે. તે
(ચિત્રકાર: શ્રી ગોકુલદાસ કાપડિયા)
Page #11
--------------------------------------------------------------------------
________________
9
EL
A
.
2147
.
ny
A
-
AL
.
.
.
VAN
Wi.
VIVES
I.
S
S
gen
hes *NITA
YLE
art
7411
1
.
H49
-
SET
O
?
A
-
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ ૫ણું
OMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAO
આ આઠ મહાપ્રાતિહાર્યોરૂપ અસાધારણ હું ચિહનોથી ભગવંતનું દેવાધિદેવપણું જેવી રીતે
સ્વયં પ્રતીત થાય છે, તેવી રીતે બીજા કઈ હું પણ ચિહનવડે તે પિતાની મેળે પ્રતિત થઈ શકતું છે હું નથી. અશોક વૃક્ષ વગેરે આ આઠ ચિહ્ન બીજા
કઈ પણ દેને હોતા નથી.”
QAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAD
– સસ્કૃત કાવ્યની એક નાનકડી પંક્તિ રચીને તેના ૮ લાખ અર્થે કરનાર એવા મહાકવિ મહામહેપાધ્યાય શ્રી સમયસુંદર ગણિ વિરચિત શ્રી કલ્યાણમંદિરઑત્રવૃતિમાંથી અષ્ટમહાપ્રાતિહાર્યસ્તુતિઓની અવતરણિકાના આધારે.
OVVVVVVVVVVVVVVVVVVVVVO
Page #14
--------------------------------------------------------------------------
________________
જેઓના સિમરિમંત્ર વાસક્ષેપના અચિંત્ય પ્રભાવથી આ ગ્રંથ લખવાની શક્તિ
મારામાં ઉત્પન્ન થઈ
દક્ષિણ દ્ધારક અજોડ વ્યાખ્યાતા
સ્ત્ર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય લક્ષ્મણ સૂરીશ્વરજી
મહારાજ સાહેબને મારી કેરિકેટ વંદના
*
*
તેઓની પાની મ્યુનિએ આ ગ્રંથ પૃથ્વીનલપર શ્રી વીર ભગતના મકાઇ, સધી અમર છે.
*
*
-- લેખક
-
ક
Page #15
--------------------------------------------------------------------------
________________
દક્ષિણદેશદ્ધારક પ. પૂ. સ્વ. આ. દેવ શ્રી વિજય લક્ષ્મણસુરીશ્વરજી મ. સા.
1 TV
*
'
જે
*
1
*
*
*
-
છે
ક.
ક.
૮
*
*
*
Page #16
--------------------------------------------------------------------------
Page #17
--------------------------------------------------------------------------
________________
OMAAAAAAAAAAAAAAAAAA
વં દ ના
જેઓની પરમપાવની નિશ્રામાં આ ગ્રંથનું કાર્ય નિવિન રીતે
પરિપૂર્ણ થયું
શતાવધાની કવિકુલતિલક પ પૂ. ગુરુવર્ય આચાર્યદેવ
OMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAaaaaa
OAAAAAAAAAAAAAAAAAAAAAAAMMAMAMMAAMAA
શ્રી વિજય કીર્તિ ચંદ્રસુરીશ્વરજી
મહારાજ સાહેબના પવિત્ર ચરણકમલોમાં સાદર, બહુમાન, સવિનય
કે ટિ કોટિ વંદના
– લેખક
OM/WWW M WWWWWWWWWWWW M MMMIT
Page #18
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી વર્ધમાન માનચંદ શાહ
જેઓની સુચનાથી આ ગ્રંથના પ્રકાશનનું પવિત્ર કાર્ય મેં સ્વીકાર્યું તે મારા બનેવી સ્વર્ગસ્થ શ્રી વર્ધમાન માનચ દ શાહની છબી અહીં આપીને હું તેઓના મારા પરના ધાર્મિક ઉપકારના ત્રણમાંથી કિંચિત્ મુક્તિ અનુભવું છું.
સ્વ. શ્રી વર્ધમાનભાઈને જન્મ શિહેર (સૌરાષ્ટ્ર)માં વિ. સં. ૧૯૭ર માગસર સુદ ૧૪ના થએલ. નાની ઉમરમાં રમત કરતાં કરતાં તેઓને ભૂમિમાથી એક જિનપ્રતિમા મળેલ. તેઓ અત્યંત ધાર્મિક પ્રકૃતિના હતા.
જિનબિંબની પ્રતિષ્ઠા વગેરે અનેક સત્કાર્યો તેઓએ કરેલ. તેઓ મુંબઈમાં વિ. સં. ૨૦૩૦ માગસર સુદ ૩ના સમાધિ પૂવક સ્વર્ગવાસ પામેલ.
તેઓનું જીવન જિનપૂજા, તપ, ત્યાગ, સેવા વગેરે અનેક ગુણેથી સમૃદ્ધ હતું.
– જયસુખલાલ નાગરદાસ શાહ
Page #19
--------------------------------------------------------------------------
________________
*
* *
*
*
*, *
*. ,-
:
"
:
4
1
::
.
1.
* ,
. ... . .
| 14,
.
'
is
*
's;
છે.
ફ:::
:
**
::
૨
.
:
,
"K
,
"
સ્વ. શ્રી વર્ધમાન માનચદ શાહ
અને
,
"
ક
-
'
'
*
*
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૪ દેવાધિદેવ
चउन्चीसं देवाहिदेवा पन्नत्ता, तं जहा -
ઉત્તમ – અનિત - સંભવ – મિiળ – सुमइ - पउमप्पह - सुपास - चंदप्पह - સુવિધિ – ૪ – સિજ્જર – વાસુપુજ્ઞ – વિ – રમત – – સંતિ –
ગુંથુ– સર - મટ્ટ – મુળજુવય – છે નમિ – નિમિ – પાર – ઉમા !
વીસ દેવાધિદેવ કહ્યા છે, તે આ રીત:
અષભ - અજિત – સ ભવ - અભિનંદન – સુમતિ - પદ્મપ્રભ - સુપાર્થ – ચંદ્રપ્રભ – સુવિધિ - શીતલ – શ્રેયાંસ – વાસુપૂજ્ય – વિમલ - અનંત – ધર્મ - શાંતિ – ફથુ - અર - મલ્લી – મુનિસુવ્રત – નમિ – નેમિ – પાર્થ - વર્ધમાન.
– શ્રી સમવાયાગ સુત્ર
છે
XIII
Page #22
--------------------------------------------------------------------------
________________
આ ભારે પ્રદર્શન
આ કાર્યમાં મહાન સહકાર આપનાર શ્રી ચાપાટી જૈન સંઘ, શ્રી ગવાલિઆ ટેક જૈન સંઘ અને શ્રી ચંદ્રપ્રભસ્વામી વેસ્ટ વિલેપારલે આરાધક ટ્રસ્ટ નો અમે અત્યંત આભાર માનીએ છીએ
પલિકા પ્રિન્ટરી. વલાસણ ના માલિક શ્રી પ્રભાતસિંહભાઈનો સુદર છાપકામ સમયસર કરી આપવા બદલ અમે આભાર માનીએ છીએ
વિકટરી પ્રિન્ટિગ પ્રેસના શ્રી બાબુભાઈ રમેશચંદ્ર તથા હરેશચક્રને ૫ ૧/૩૯૬ સિવાયનું બધુજ પ્રિન્ટિગ વગેરેનું કામ અત્યંત ઝડપથી કરી આપવા બદલ આભાર માનીએ છીએ.
બેલ્ટન ફાઈન આર્ટ લિથે વકર્સના સેલ્સ મેનેજર શ્રી પટેલને ચિત્રોનું છાપકામ સુ દર રીતે કરી આપવા બદલ આભાર માનીએ છીએ.
કાગળના વેપારી શ્રી પ્રહલાદરાય ડાલમિઆ એન્ડ સન્સને કાગળ વિશેષ પ્રકારના કન્સેશનથી આપવા બદલ અને કાગળના દલાલ શ્રી જિતે દ્ર એમ. શાહનો પણ આ કાર્યમાં સહાયક થવા બદલ આભાર માનીએ છીએ.
શેઠ શ્રી ભેગીલાલ લહેરચંદના સુપુત્ર શ્રી મહેશભાઈ તથા બાટલીય કંપની, અમદાવાદના શ્રી સંજય ભટ્ટને છાપકામ અંગેની કેટલીક અગત્યની અનુકુળતા કરી આપવા બદલ આભાર માનીએ છીએ.
એ સિવાય આ પવિત્ર કાર્યમાં જે કંઈ સહાયક થયા હોય તે સૌને અમે આભાર માનીએ છીએ.
શ્રીવીરનિર્વાણ કલ્યાણક વીર સં. ૨૫૦૦
અહૃવાત્સલ્ય પ્રકાશન વતી જયસુખલાલ નાગરદાસ શાહ
XIV
Page #23
--------------------------------------------------------------------------
________________
નિવેદન
પરમ પવિત્ર દિવસ હતા વિક્રમ સંવત ૨૦૨૭ ના અષાઢ સુદ ખીજને. એ દિવસથી એક નવીનતમ જીવનની શરૂઆત થઇ. કલિકાલ સĆજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય ભગવાન વિરચિત શ્રી વીતરાગસ્તવના અખંડ પારાયણની સાથે તે દિવસથી રાજ એક વખત એ સ્તવનું સપૂર્ણ પારાયણ ચાલુ રાખ્યુ . તેના અર્થની ભાવના પશુ ચાલુ હતી, તેથી જિનભકિતના પરિણામ વધતા ગયા અને શ્રી જિનેશ્વર ભગવંતના સ્વરૂપની અધિક અધિક સ્પષ્ટતા થતી રહી. જેમ જેમ પારાયણ ભાવવાહી થવા લાગ્યું તેમ તેમ આત્મામા નવા નવા અર્થો સ્ફુરવા લાગ્યા અને શ્રી જિનેશ્વર ભગવતની પ્રાતિહાર્યાદિ પ્રત્યેક વસ્તુ પ્રત્યે અભૂતપૂર્વ ભક્તિભાવ પ્રગટવા લાગ્યા. ધીરે ધીરે સમજાતું ગયું કે શ્રી કલિકાલ સર્વજ્ઞે પોતાની સપૂર્ણ પ્રતિભા, ભકિત અને શ્રદ્ધા પ્રત્યેક શબ્દમા ઠાસી ઠાસીને ભરી દીધી છે. શ્રી વીતરાગસ્તવ પાતામા પરિપૂર્ણ છે. તેમા આરાધનાને લગતી કેાઈ પણ ખામત છેડી દીધી હેાય એવુ નથી. પ્રત્યેક માબતને યાગ્ય સ્થાને ગાઢવી છે. એમા પણુ ભગવંતના ૩૪ અનિશા અને ૮ પ્રાતિહા ને લગતા વીતરાગસ્તવના પ્રકાશ ૨-૩-૪-૫ ના પારાયણમા તે મહુજ દિવ્ય ભાવે આત્માને સમજાતા ગયા. એમાં પણ સાચું રહસ્ય દેવકૃત અતિશયામા છે, કારણ કે તે અતિશયામા ભગવંતની અતિશાયિતા અને દેવાની ભકિત પ્રેરિત રચના શક્તિ એ એના એકીભાવ છે. જો કે અતિશયા અને પ્રાતિહાર્યા અંગે નવી નવી અદ્ભુત સ્ફુરણાએ નિર તર થઇ રહી છે, તે પણ આપણે છદ્મસ્થ હાવાથી તે ખધીજ સ્ફુરણાઓને ગ્રંથાકાર આપવામા જોખમ રહેલુ છે, એમ પણ મનમા લાગે છે. તેથી પૂના મહર્ષિ આએ જેટલુ લખ્યુ છે, તેને જ ગુજરાતીમા રજૂ કરવાના વિચાર રાખેલ છે, એથી શુદ્ધ પરંપરા જળવાય છે. આ વિષમ કાળમા ભગવાનની શુદ્ધ પરપરાવાળા માને જાળવવેા એ જ દરેક જૈનની સામે સૌથી
XV
Page #24
--------------------------------------------------------------------------
________________
મહાન કાર્ય છે. કઈ પણ શાસ્ત્રીય બાબતોમાં પર્વાચાર્યોએ સ્વમતિ ચલાવી નથી, એ જ તેઓએ કરેલ આપણા ઉપરને સૌથી મહાન ઉપકાર છે. દરેક પિોતપોતાની મતિ ચલાવ્યે જ ગયા હતા તો આજે આપણી સામે શુદ્ધમાગ કેવી રીતે રહેત ? ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ મહાપુરુષ પણ જ્યારે ભગવંતનું સંક્ષિપ્ત ચરિત્ર યોગશાસ્ત્રની પણ ટીકાના પ્રારંભમાં લખે છે, ત્યારે પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કે-પરંપરાગત અર્થને જ હું રજૂ કરીશ. તેઓ સમર્થ અને પ્રતિભાસંપન્ન મહાન આચાર્યું હોવા છતા ભગવંતના જન્માભિષેક વગેરે પ્રસ ગેમા પિતાની કઈ પણ કલ્પના ચલાવતા નથી. જેવા પ્રસંગે હતા તેવા જ રજૂ કરે છે, જ્યારે આજના કહેવાતા વિદ્વાન જન્માભિષેક સમયના મોટા મોટા કળશાઓ વગેરેને “કલ્પના” માનીને ભગવાનના ચરિત્રમા લખતા જ નથી. આ બધુ જ્ઞાનાવરણીયકર્મને તેવા પ્રકારને ઉદય કરાવે છે. પરંતુ તેવા પ્રકારના કર્મોની ક્ષીણતા થયા પછી જ આત્મામાં સત્ય સમજાય છે. જેને બીજાઓ કેવળ કલ્પના કહે છે, તે જ પ્રસંગોમા (જન્માભિષેક આદિ પ્રસ ગમ) શ્રી તીર્થકર ભગવંતનું પરમ દિવ્ય રહસ્ય રહેલું છે, જે ભતિ વિના કદાપિ આત્મામાં પ્રકાશિત થતું નથી. ભગવતની એક એક બાબત, ભાગવતનું એક એક વર્ણન, ભગવતના વિષયમાં કવિઓએ કરેલી એક એક ઉમ્બેલા કે ઉપમા વગેરે બધું જ અત્ય ત સાર્થક છે, પણ ત્યાસુધી પહોંચવા માટે જિનભકિતથી પરિકમિત બુદ્ધિની જરૂર છે. જિનભકિતના અતર ગ અને બહિરગ સ્પર્શ વિના દેવતત્ત્વને જાણવાને પ્રયત્ન તે કેવળ નિરર્થક પરિશ્રમ છે. શ્રી જિનેશ્વર ભગવતે વીતરાગ અને સર્વ હોવાથી અને પૂર્વાચાર્યો ભગવત પ્રત્યે સર્વથા સમર્પિત હોવાથી અસત્ય વચનને કેઈપણ પ્રસ ગ જ ઉપસ્થિત થતો નથી. સંપૂર્ણ સત્ય વાણીવડે જીવમાત્રનું હિત કરનારા ભગવાન, જે અતિશય નથી તેને શા માટે વર્ણવે ભગવંતનું પ્રત્યેક નિરૂપણ સંપૂર્ણ યથાર્થ છે, વાસ્તવિક છે અને પરમતિપરમ સત્ય છે. તેમાં શ્રદ્ધા મૂકવી તે જ સ્વર કલ્યાણને સાચે માર્ગ છે. જો કે આ વિષયમાં ઘણું ઘણુ કહેવાની અંત પ્રેરણા થઈ રહી છે, પણ આ વિષયનો વિસ્તાર કર અહીં ઉચિત નથી.
XVI
Page #25
--------------------------------------------------------------------------
________________
અતિશયે અને પ્રાતિહાર્યોના વિશેષ સ્વરૂપને સમજવા માટે શ્રી સમવાયાંગ સૂત્ર, મહાનિશીથ સૂત્ર, વીતરાગ સ્તવ, અભિધાન ચિંતામણી, લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં આવતું પ્રસ્તુત વિષયના સ્વરૂપનું મનન મેં ચાલુ રાખ્યું, પ્રયત્ન કરતાં કરતા આ વિષયનું કાઈક રહસ્ય સમજાતું ગયું.
નીચેની ગાથાનું મનન ઉપયેગી થયું
चउतीसअइसयजुआ, अठुमहापाडिहेरकयसोहा । तित्थयरा गयमोहा, झाएअन्वा पयत्तेणं ॥
– તિજયપહુન્ન સ્તવ, ને ૧૦
–ત્રીશ અતિશયોથી સહિત, આઠ મહાપ્રાતિહાર્યોથી શોભતા અને નિર્મોહ શ્રી તીર્થ કર ભગવંતોનું ધ્યાન પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ
આ ગાથામાં સંપૂર્ણ ધ્યાન પ્રક્રિયા છે ધ્યાન માટે શ્રી તીર્થકરની આટલી વસ્તુઓ પરમ ઉપયોગી છે (૧) ૩૪ અતિશય, (૨) ૮ પ્રાતિહાર્યો અને (૩) મેહરહિતતા.
આ ગાથામા રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ છે. બીજા પણ અનેક શાસ્ત્રોમાં રૂપસ્થ ધ્યાનનું વર્ણન છે. તે પણ લગભગ એજ રીતે છે.
વિશેષ સાધના દ્વારા સમજાયું કે ચૌદ પૂર્વના સાર શ્રીપ ચમંગલ મહાશ્રુતસ્કંધ (નવકાર) નુ પણ રહસ્ય પ્રથમ પદ અમો અરિહંતા મા છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ આજ વસ્તુ કહી છે. તો પિતા" નું પણ રહસ્ય અરિહંત પદ અને તેનું રહસ્ય બાર ગુણ છે. તાત્પર્ય કે બાર ગુણોનું આલંબન લીધા વિના શ્રી અરિહંત પરમાત્મા કદાપિ બુદ્ધિવડે પકડાય તેવા નથી. બાર ગુણોના આલબન વિનાનું શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન તે
XVII
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્ર સાધુવેશ અને નિગ્રંથભાવ વિનાના માણસને સાધુ માનીને તેની ઉપાસના કરવા બરાબર છે. બાર ગુણ અને અરિહંતનો અવિનાભાવ સંબંધ છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તીર્થકરને ૧૨ ગુણ પ્રગટ થાય છે. તે જ ભગવાનનાં લક્ષણ છે એટલે કે ભગવાનને ઓળખવાનાં સાધન છે.
ભગવાન તીર્થકર જ્યારે વિદ્યમાન હોય છે, ત્યારે સમકિતી જો તેઓને આ ૧૨ ગુણે દ્વારા શ્રી તીર્થકરના રૂપમાં ઓળખે છે. મિથ્યાષ્ટિ ભવ્ય જીવો તે જોઈને ચમત્કૃત થતા થતા ધર્મ પામી જાય છે આ ૧૨ ગુણે મહાપ્રભાવશાળી છે, ઉપદેશ વિના પણ દર્શન માત્રથી અનેક જીવોના હૃદયને હચમચાવી નાખનારા છે. શ્રી અરિહંત ભગવંતના મહાન મહિમાનું આ ૧૨ ગુણો મૂર્તિમાન સ્વરૂપ છે. આ ૧૨ ગુણામાં ૮ તો પ્રાતિહાર્યજ છે અને બાકીના ચાર અતિશયે છે : જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયાપગમાતિશય. આ જે છેલ્લા ચાર મૂલ અતિશયે કહ્યા, તેમાં ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાર્ય સમાઈ જાય છે.
એટલું નિશ્ચિત છે કે ૩૪ અતિશ અને ૮ પ્રાતિહાર્યોના ધ્યાન કરતા જગતમાં કોઈ અન્ય સ્થાન પ્રક્રિયા ચઢિયાતી નથી એવી કેઈ ધ્યાન પ્રક્રિયા પણ કઈ પણ ધર્મમાં નથી કે જેને સમાવેશ ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાયની ધ્યાન પ્રક્રિયામાં ન થતો હોય. જગતમાં એવું કે ફળ નથી કે જે ૩૪ અતિશયો અને ૮ પ્રાતિહાર્યોથી સહિત ભગવાન તીર્થકર ન આપી શકે. એવા કેઈ પ્રશ્ન નથી કે જેનું નિરાકરણ આવા ભગવાનમાં ન હોય. એવું કંઈ દુખ કે પાપ જગતમા નથી કે આવા ભગવાન સાચા ભાવથી હૃદયમાં આવતાં જ ક્ષણવારમાંજ૧ નાશ ન પામી શકે?
१ त्वत्संस्तवेन भवसन्ततिसंनिवद्धं पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् ।
– ભક્તામર, ગાથા ૭
XVIII
Page #27
--------------------------------------------------------------------------
________________
તેથી હે ભવ્ય છે ! જગતમાંની કેઈ આડી અવળી વસ્તુને પકડવા કરતાં આવા ભગવાનના ચરણ–યુગલને જ દૃઢ પકડવાની મહેનત કરે, શ્રદ્ધાપૂર્વક પકડે, પછી જુઓ કે આ તીર્થકર ભગવાન તમારા માટે શું કરી શકે છે!
શ્રી તીર્થકર ભગવાનનું સાતિશય રુપ જોતાંજ (નિરાકાર રૂપની તો વાત જ શી કરવી !) આંખ નીરખી નીરખીને આસક્ત થઈ જાય, હર્ષાશ્રુઓની ધારાઓ વહેવા માડે, બુદ્ધિ એની પરમ હદે પહોંચી જાય, શબ્દ વર્ણવતાં વર્ણવતાં થાકી જાય અને તે છતાય એ સાતિશય રૂ૫ અનિરીક્ષ્ય, અચિંત્ય અને અવર્ણનીય જ રહી જાય ! એને અર્થ એ પણ નથી કે શબ્દદ્વારા તે એકાંતે અવાચ્ચે જ છે. શ્રી ગણધર ભગવંતાદિના શબ્દો સામર્થ્યવાળા છે. તેઓએ તે શબ્દોમાં રૂપને જકડી લીધું છે. તે શબ્દોમાં તે જ તે રૂપને પામી શકે કે જેની પાસે સમ્યગ્દર્શન હોય. આજે પણ આપણે પાસે પૂર્વાચાર્યોના જે શબ્દ છે, તે તે રૂપને સમજવા માટે પર્યાપ્ત છે. માત્ર જોઈએ સાચી શોધ. કેઈ જે એમ કહે કે પૂર્વાચાર્યોના શબ્દોના આલંબન વિના જ હું તે રૂપને શોધીશ, તો હું તેને કહીશ કે “મહાનુભાવ ' એ મૃગજલ છે, તારે બધો જ શ્રમ વ્યર્થ જશે !' માટે હે ભવ્ય જીવો! પૂર્વાચાર્યોના શબ્દોની કદર કરે.
વિજયાદશમી (સં. ૨૦૨૭) ના સવારમાં ચાર વાગે સ્વપ્ન આવ્યું તેમાં મેં મારી સામે ત્રણ અમૃતના મોટા મેટા નીલ રત્નમય કુંભ જોયા. મારા હાથમાં સોનાની કલમ હતી અને સુંદર કાગળ ઉપર હુ શ્રીતીથી કર ભગવંતની વિશેષતાઓ લખી રહ્યો હતો. ઊંઘ ઊડી ગઈ, આન દો અને પ્રમોદભાવને પાર ન હતો. મેં સ્વપ્નની વાત સ્વ. પ. પૂ. આચાર્ય દેવ શ્રી લક્ષ્મણરીશ્વરજી મ. સા. પાસે રજૂ કરી. તેઓ પ્રસન્ન થયા મેં કહ્યું “આજથી ભગવંત અંગે યથાશકિત લખવાની શરૂઆત કરવી છે, આપ શુભ આશીર્વાદ આપે ” તેઓના શુભાશિષ અને વાસક્ષેપ સાથે મેં લેખનની શરૂઆત કરી. તે દિવસે અઠ્ઠમ તપ કરવાનો વિચાર હતે. પણ સ્વ. પૂ. આચાર્ય દેવે કહ્યું, “આયંબિલ કરે”, એટલે મેં શુદ્ધ
XIX
Page #28
--------------------------------------------------------------------------
________________
આયંબિલ કર્યું', સર્વાં પ્રથમ ચાત્રીશ અતિશયે અને માઢ પ્રાતિહાર્યાંનું વન લખવાની શરૂઆત કરી ઉલ્લાસ અપૂર્વ હતા. શ્રી વીતરાગસ્તવનું ભાવવાહી પારાયણ ચાલુ હતું. સ્વ. પૂ. આચાર્ય દેવની કૃપા હતી અને શ્રી તીર્થં કર્ ભગવંત હૃદયમાં વસી રહ્યા હતા, તેથી ક્રમે ક્રમે બધી અનુકૂળ સામગ્રી ગોઠવાતી ગઇ. આ લખાણુ માટેના કાગળ, પેન, ફાઇલા વગેરે બધુ જ અલગ રાખેલ અને જ્યારે કોઈ પણ જાતના સૂક્ષ્મ પણ કાષાયિક ભાવ આત્મામાં દેખાય, ત્યારે આ લખાણ કયુ" નથી, પણ જ્યારે સંપૂર્ણ ભકિત હૃદયમાં હાય, ત્યારેજ આ લખ્યું છે. જેમ જેમ અતિશયેાતુ વષઁન લખાતુ ગયું તેમ તેમ રહસ્ય પણ સ્પષ્ટ થતું ગયું.
આ પુસ્તકમા જે ગ્ર શ્રેનિા નામનિર્દેશ કરેલ છે, તે સિવાયના કેટલાક ગ્રથ્રામાં આ વિષયનું વર્ણન મળે છે, પણ તે વન, આ પુસ્તકમાના વર્ણનને મળતું હેાવાથી, અહીં લીધેલ નથી, ખીજુ કારણ એ પણ છે કે પુસ્તકનું કદ બહુ મોટુ થઇ જાય.
આ બધુ લખાણુ સંપૂર્ણ શાસ્ત્રીય છે. તેમા કેાઈ પણુ સ્વકલ્પના નથી. પૂર્વાચાર્યાનુ જ મધું છે. એમા મારૂં પેાતાનું કશુ જ નથી છતાં છદ્મસ્થતાઢિ દેષાના કારણે મારાથી કાંઇ પણ અનુચિત લખાઇ ગયુ` હાય તે। તે અંગે ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડ
– મુનિ તત્ત્વાનંદવિજય
જૈન ઉપાશ્રય, ૩૫, ચોપાટી સી ફ્રેસ, મુંબઇ-૪૦૦ ૦૦૭.
શ્રી વીર નિર્વાણ કલ્યાણુક, વિ. સ . ૨૦૩૦.
Page #29
--------------------------------------------------------------------------
________________
સુસંયમમૂત્તિ યોગનિષ્ઠ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ. સા.
– ના શિષ્યરત્ન તત્વચિંતક ૫.૫, ગણિવર્ય શ્રી કલ્યાણસાગરજી મ. સા.
–ના શિષ્યરત્ન સૌજન્યમૂર્તિ પૂ. ગણિવર શ્રી પદ્મસાગરજી મ.
'
જ ઃ
-
-
-
-
-
-
-
--
-
S
- .
,
....
r
-
ના વરદ કરકમલમાં સાદર સમર્પિત
*/
Page #30
--------------------------------------------------------------------------
Page #31
--------------------------------------------------------------------------
________________
વિષયાનુ ક્રમ
અહેવાત્સલ્યપુષ્પરાવર્તા
(ગ્રંથશ્રેણું અને પ્રકાશનના નામ અંગે કિંચિ) આ ગ્રંથના નિર્માણમાં ઉપયોગમાં
લેવાએલા ગ્રંથ ગ્રંથનામ સકેતસૂચિ શબ્દ સંકેતસૂચિ આદિમંગલ – ૧ આદિમંગલ – ૨ સર્વ તીર્થ કરોનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરુપ વિષય પ્રવેશ – ૧ (૪ અથવા ૧૨ ગુણ) વિષય પ્રવેશ – ૨ (૩૪ અતિશયે) ૩૪ અતિશયે - સંક્ષિપ્ત વર્ણન વિષય પ્રવેશ – ૩ (૮ મહાપ્રાતિહાર્યો) મધ્યમંગલ અધ્યયન – ૧ : ૪ સહજ અતિશય અધ્યયન – ૨ ૧૧ કર્મક્ષયજ અતિશય અધ્યયન - ૩ - ૧૯ દેવકૃત અતિશયે અધ્યયન૪ ૮ મહાપ્રાતિહાર્યો અંતિમ મ ગલ પરિશિષ્ટો ૧ થી ૨૨ ઉપકાર – સ્મૃતિ અંતિમ અતિમ મંગલ
૧૧૫
૧૪૦
૧૯૩
રર૭
૨૨૮
૩૯૪
૩૯૬
XX1
Page #32
--------------------------------------------------------------------------
________________
વિશેષ વિષ યાનું કામ
: : : :
: : :
અભુત રૂપવાળું શરીર લોકાત્તર સુગંધવાળું શરીર
ગરહિત શરીર સ્વેદ અને મલથી રહિત શરીર કમલસમાન સુગંધી શ્વાસોશ્વાસ દૂધ જેવા ત માંસ અને રુધિર . જન ક્ષેત્રમા દેવ વગેરેની કેડીકેડી
સ ખ્યાને સમાવેશ વાણું – સવભાષાસવાદિની જનગામિની ભામંડલ કર્મક્ષયજ અતિશયો ૪/૧૧ રેગ વગેરેને પ્રશમ ધર્મચક ચામર સિંહાસન ત્રણ છત્ર ઇંદ્રવજ સુવર્ણકમળ ત્રણ ગઢ ચતુર્મુખતા , સમવસરણસ્થ ભગવંતના ધ્યાન વિશે
શિવદત્ત મંત્રીના પુત્રનું દષ્ટાંત સમવસરણસ્થ ભગવંતના ધ્યાનની વિધિ
... ૧૩૧, ૨૨૦
૧૩૪
૧૪૩
• ૧૪૯, ૨૧૩
૧૪૯, ૨૧૬ ૧૫૦, ૨૨૩
૧૫૦ ૧૫ર
૧૫૬
૧૬૮
૧૭૧ ૧૭૨
xxit
Page #33
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવૃક્ષ – અશેાકવૃક્ષ કાંટાઓનુ અધામુખ થવુ
વૃક્ષાનુ’ નમન દુંદુભિ
વાયુનું અનુકૂલ વહન પક્ષીઓની પ્રદક્ષિણા
ગધેાદકની વર્ષા
પુષ્પવૃષ્ટિ
કેશ વગેરેની અવસ્થિતતા
કરાડા દેવતાઓ સેવામા હાય
ઋતુએ અને ઇંદ્રિયાર્થાનુ અનુકૂલપણુ
દિવ્યધ્વનિ
અતિશયા – પ્રાતિહાર્યાદ્વારા અદ્ભુત સ્તવના – વીતરાગ સ્તવ – વિશેષ વિવેચન
૧ આ વિષય ખાસ વાચવા જેવા છે.
XXIII
૧૭૬, ૧૯૬, ૩૬૯
૧૭૬
૧૭૮
૧૭૮, ૨૨૦
૧૭૯
૧૮૦
૧૮૨
૧૮૪, ૨૦૪
૧૮૪
૧૮૬
૧૮૯
૨૦૯
..
૨૬૩
Page #34
--------------------------------------------------------------------------
________________
ન
૩
પ
७
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
પરિશિષ્ટ
નામ
અનુક્રમ
સમવાયાંગ સૂત્ર ઋષિભાષિત સૂત્ર (ઈસિભાસિઆઇ ) અભિધાન ચિંતામણી
વીતરાગ સ્તવ૧ યેગશાસ્ત્ર ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પ્રવચનસારાદ્વાર લેાકપ્રકાશ ઉપદેશ પ્રાસાદ
પ્રતિક્રમણ સુત્ર-પ્રોધ ટીકા
પઉમચરિય તિàાયપણુતી
કુવલયમાલા જૈન તત્ત્વાદ ચઉપન્નમહાપુરિસરિય દેવવંદનમાલા
સમેાસરણના ઢાળિયાં
ચૈત્યવૃક્ષ
દેવાધિદેવના પાંચ વ
પ્રકીણું અવતરણા
બુદ્ધના પ્રાતિહાર્યાં (વિનયપિટક ) ભક્તામર સ્તેાત્ર (પદ્ય ૩૧–કથા )
પૃ.
૨૨૮
૨૩૫
૨૪૧
૫૧
૨૯૩
૩૦૦
૩૦૪
૩૦૯
૩૧૫
૩૨૬
૩૩૦
૩૩૪
૩૩૯
૩૪૪
૩૫૦
૩૫૩
૩૬૨
૩૬૮
XXIV
૩૭૩
૩૭૬
૩૮૭
૩૯૧
૧ આમાં વીતરાગ સ્તવ પ્રકાશ ર–૩-૪-૫ મૃલ, શબ્દા અને ભાવા ટીકા અને અવસૂણી ને આધારે સ્તુતિરૂપે વિસ્તારથી આપેલ છે. એ ખાસ વાચવા યાગ્ય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
અર્હાત્સલ્ય પુષ્કરાવત (ગ્રંથશ્રેણીના નામ અંગે કિચિત )
જ્યારે સૌથી પ્રથમ વાર શ્રી તીથંકર નામકર્મીની નિકાચનાના પરમ હેતુરૂપ શ્રી ૨૦ સ્થાનકાનું વર્ણન મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના લેપ્રકાશ ગ્રંથમાં વાંચ્યું, ત્યારે મારા આત્માને એ સ્થાનકે પ્રત્યે ન કહી શકાય તેવું અદ્ભુત આકર્ષણ જાગ્યું.
f
શ્રી જિનશાસનનું રહસ્ય નવકાર, તેનું રહસ્ય પ્રથમ પરમેષ્ઠી દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા, શ્રી અરિહંતપદનું રહસ્ય ભગવતના ૧૨ ગુણ, તેનુ રહસ્ય શ્રી તી કર નામકર્મીની નિકાચના વખતનાં ૨૦ સ્થાનકાની મહાન ઉપાસનાથી આતપ્રેત આત્માના પરમશુભ પરિણામ અને તેનું પણ રહસ્ય . એ વીશેવીશ સ્થાનકેામાં પ્રથમ સ્થાનક અદવાત્સલ્ય૧ છે, એમ સમજાયું.
આ પ્રથમ સ્થાનક એવુ છે કે તે શ્રી તીર્થંકર ભગવંતની પ્રકૃતિ ( સ્વભાવ) ગત છે. જેવુ વાત્સલ્ય (સ્નેહ, પ્રેમ, ભક્તિ, અનુરાગ, આદર્, બહુમાન વગેરે) શ્રી તી કરના જીવામાં સ અહતા ( તી કરા) પ્રત્યે હાય છે, તેવું વાત્સલ્ય અન્ય જીવામાં કાપ હાતુ નથી. એનુ એક જ કારણ એ છે કે શ્રી તી કર ભગવ તાના જીવાનુ તેવા પ્રકારનું અનાદિકાલીન વિશિષ્ટ તથાભવ્યત્વ ખીજા જીવે કરતાં તદ્દન જુદુ હાય છે.
૧. અર્જુ=અરિહંત પ્રત્યે વાત્સલ્યભક્તિ
C
શ્રી જિનશાસનમા ઉત્તમ પુરુષોને શલાકા પુરુષ’ કહેવામા આવે છે. તેમા પણ ચાવીશ તી કગને · ઉત્તમાત્તમ શલાકા પુરુષ' કહેવામા આવે છે.
'
દે ભ મ ૧
Page #36
--------------------------------------------------------------------------
________________
જેમ મહાપુરુષ થનાર બાળકનાં લક્ષણ શિશુકાળથી જ જુદાં હોય છે, તેમ સંપૂર્ણ સંસારમાં ચરમભવી જીવેમાં પણ સર્વથી ઉત્તત્તમ થનાર શ્રી તીર્થકર ભગવંતની પ્રકૃતિ અનાદિ કાળથી
જે ભવમાં શ્રી તીર્થ કર ભગવ તો નિર્વાણને પામે, તે ભવની અપેક્ષાએ છેલ્લા ત્રીજા ભવમા તેઓ શ્રી તીર્થ કર નામકર્મની ઉપાર્જનાનાં હેતુભૂત ૨૦ સ્થાનકોનુ પરમોચ્ચ ભાવથી આસેવન કરે છે
તે વીશ સ્થાનક (આરાધનાના સ્થાન, પદ) આ રીતે છે – ૧ અહં–વાત્સલ્ય (અહેસાકાર પરમાત્મા) ૨ સિદ્ધ-વાત્સલ્ય (સિદ્ધ=નિરાકાર ” ) ૩ પ્રવચન-વાત્સલ્ય (પ્રવચન-શ્રુતજ્ઞાન, સંઘ) ૪ ગુરુ-વાત્સલ્ય ( ગુરુ=ધર્મ પમાડનાર) પ સ્થવિર-વાત્સલ્ય (સ્થવિર વૃદ્ધ સાધુ) ૬ બહુશ્રુત-વાત્સલ્ય (બહુશ્રુતત્રજ્ઞાનો) ૭ તપસ્વિ–વાત્સલ્ય ૮ સદા શાને પગ (ઉપગ=રમતા) ૯ સભ્યત્વ-અતિચારવજન (અતિચાર=દોષ) ૧૦ વિનય–અતિચારવર્જન ૧૧ આવશ્યક-અતિચારવજન ૧૨ શીલવત-અતિચારવર્જન (શીલ=મૂલગુણ વ્રત–ઉત્તરગુણ ) ૧૩ ક્ષણલવ ( સદા વૈરાગ્યભાવના) ૧૪ ત૫ ૧૫ ત્યાગ ૧૬ વિયાવૃજ્ય ( સાધુસેવા) ૧૭ સમાધિ ૧૮ અપૂર્વજ્ઞાનગ્રહણ (અપૂર્વ=નવીન ) ૧૯ શ્રુત બહુમાન (શ્રત આગમ) ૨૦ પ્રવચનપ્રભાવના (જિનધર્મની ઉન્નતિ )
Page #37
--------------------------------------------------------------------------
________________
h
જુદા જ પ્રકારની હોય છે,î અને એવું હેાય તેા જ તેઓ છેલ્લા ભવમાં પરમેાત્તમ–પુરુષોત્તમ થઈ શકે. આ એક મહાન્ પ્રાકૃતિક નિયમ છે.
1
પ્રથમ સ્થાનકનું નામ છે : અધ્ − વાત્સલ્ય. એમાંના અને શબ્દો શાસ્ત્રીય પારિભાષિક હાવાથી પૂર્વનિર્ધારિત અને સંપૂર્ણ રીતે ધ્વનિત કરનારા છે. અર્જુન એટલે પચ મહાકલ્યાણકાને કારણે જેએ જગતમાં સર્વોત્તમ છે, તે ભગવાન અરિહંત અનાં ચાર રૂપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર મહાન્ પવિત્ર રૂપે વડે ભગવાન અરિહંત ત્રણે લોકને સર્વાંદા પવિત્ર
કરનારા છે.
નામ અન એટલે અહિતાનાં ઋષભ આદિ જેટલા પણ નામે છે અથવા અરિહંત, તીર્થંકર, જિન, વિશ્વાત્મા, સર્વજ્ઞ, વીતરાગ, જગન્નાથ વગેરે જેટલાં પણ પર્યાયવાચી નામે કે વિશેષણા છે, તે ખધાં જ ભગવતનુ નામ સ્વરૂપ છે. તે આલખન લેવા યેાગ્ય છે.
સ્થાપના એટલે ભગવાનની મૂર્તિ, આકૃતિ વગેરે. બધી જ શાશ્વત અને અશાશ્ર્વત જિનપ્રતિમાઓ ઉપાસનીય છે. દ્રવ્ય અરિ ત એટલે સ્વગ માંથી વ્યવન થતા જ માતાના ગર્ભમા આવેલા ભગવંતની ચવનઅવસ્થાથી માડીને નિર્વાણુ સુધીની બધી જ અવસ્થાએ અને તે પછીની સિદ્ધાવસ્થા પણ દ્રવ્ય અહિ ત છે. તેમાં ફક્ત જ્યારે ભગવાન સમવસરણમાં ચતુર્મુ ખ વિરાજમાન થઈ ભવ્ય જીવેાના હિતને માટે ધર્મ દશના આપતા હૈાય છે, ત્યારે તે ભાવઅરિહંત કહેવાય છે.
આ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ : એ ચારે પ્રકારની અહ – અવસ્થાએ વાત્સલ્ય ધારણ કરવાાગ્ય છે. વાત્સલ્ય એટલે જે જે રીતે ઉચિત હાય તે તે સર્વ રીતે સંપૂર્ણ ભિત કરવી તે. જગતમાં એવે શાશ્વત નિયમ છે કે જેને જેમાં અનન્ય શ્રદ્ધા હાય તે તેવે થાય જ. આ નિયમથી જ અરિહતાના જીવાને જ અરિ
૧ આ પદાર્થનુ વધુ નિરૂપ્યું ‘ વટવુવતિ’ ગ્રંથમાં છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
४
હતેા પ્રત્યે સર્વશ્રેષ્ઠ અટ્ટુ – વાસણ્ય હોય છે. આ અદ્વાત્સલ્યના મહાન્ પ્રભાવથી બધી જ ઉપાસનાઓમાં અપૂ મળ, વીર્ય, પરાક્રમ, સામર્થ્ય, વગેરે પ્રગટે છે અને તે સર્વશ્રેષ્ઠ મળ, વીર્યાદિના પ્રભાવે જ સર્વોત્તમ પુણ્યરૂપ શ્રીતી કરનામકમ અંધાય છે, એવી શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે.
મારાથી પણ આ પ્રથમ સ્થાનક અર્જુદું -વાત્સલ્યની યથાર્થ ઉપાસના થાય એ માટે શ્રી તી કરના સ્વરૂપને જેમ અને તેમ અધિક શાસ્ત્રીય શબ્દોમાં જાણવાની જિજ્ઞાસા જાગી. પ્રયત્ન શરૂ થયેા. જિનરૂપની ભાવના શ્રી વીતરાગ સ્તવના આધારે શરૂ કરી. તેથી ભગવાન પ્રસન્ન થયા અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચાચા પણ. તેથી નવા નવા અપૂર્વ ભાવેા આત્મામાં પ્રકાશિત થવા લાગ્યા અને તે મધા જ ગ્રંથરૂપે થાય, એવી ભાવના પ્ર~લિત – વધુ પ્રજ્વલિત થવા લાગી. તેનું સર્જન પ્રસ્તુત ગ્રન્થશ્રેણિ છે.
આ શ્રેણિમાં અનેક પુસ્તક અનુકૂળતાએ પ્રગટ થશે. ખવાં જ પુસ્તકાના એક જ વિષય હશે -દેવાધિદેવ ભગવાન મહાવીર.
વાત્સલ્ય એ જ જગતમાં સ સામાં ચરમ મહાન સ છે તે પ્રશાંત રસની પરાકાષ્ઠા છે, જે શ્રી તીથ કરને જગતમાં પ્રગટ કરે છે.
આ રીતે અદ્-વાત્સલ્ય નામ મારા મનમાં લાંખા કાળથી ઘેાળાતુ હતુ પણ ગ્રન્થત્રેણિનુ નામ પરિપૂર્ણ કેમ થાન એ એક મહાન પ્રશ્ન હતા એટલામા એક દિવસ જ્યારે હું : ભક્તામર નૈાત્ર 'નુ ભાવપૂર્વક પારાયણ ઉપાશ્રયની ગૅલેરીમાં બેસીને કરતા તા. ત્યારે ઉનાળે હાવા છતાં આકાશમાં વાદળો દેખાયાં, વર્ષાં થઈ ચેડાક છાંટા દેહ ઉપર પડચા અને ત્યાં જ પુષ્કરાવત નામ મનમાં કુર્યું. નિર્ણય થઈ ગયા નામને. તે નામ હતુ ~શ્રી અદ-વાત્સલ્ય પુરાવ પુષ્કરાવતા એટલે સર્વોત્તમ પ્રકારને એક મેઇ. શાસ્ત્રીય શબ્દ છે, આ. ઉપાધ્યાય ભગવાન શ્રી
Page #39
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી મહારાજા “અમૃતવેલની સજઝાય”માં વચનામૃત વરસાવે છે કે –
શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણું ધરે ચિત રે, પ્રથમ તિહાં શરણુ અરિહંતનું, જેહ જગદીશ જગ –-મિત્ત રે.
ચે.૧ ૪ જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે.
આ પદમાં “પુષ્કરાવત” શબ્દનો પ્રયોગ છે.
“કુવરજી gota . ” એ પ્રસિદ્ધ પદમાં પણ પ્રવેગ છે. તેને અર્થ એ છે કે શ્રી શાંતિનાથ તીર્થકર ભગવાન સર્વ પુણ્યરૂપ વેલડીઓને સિંચવા માટે પુષ્પરાવર્ત મેઘ છે.
મહાકવિ કાલિદાસ મેઘદૂત માં ગાય છે કે –
___ 'जात वशे भुवनविदिते पुष्करावर्तकानाम् ।'
જે મેઘને ઉદ્દેશીને આ કાવ્ય ફેર્યું છે તે મેઘ વિશ્વવિખ્યાત પુષ્પરાવર્ત મેના વંશમાં ઉત્પન્ન થયેલ મેઘ છે. - શ્રી સ્થાનાગ સૂત્ર વગેરેમાં પણ આ મેઘનો ઉલ્લેખ છે ત્યાં કહ્યું છે કે પુષ્પરાવર્ત મેઘની એક જ વૃષ્ટિથી પૃથ્વી (જમીન) સુસ્નિગ્ધ રસભાવિત અને દસ હજાર વર્ષો સુધી ધાન્ય ઉપજાવવાને ગ્ય થાય છે,
લેકપ્રકાશ સર્ગ ૩૦માં કહ્યું છે કે–પ્રથમ સ્થાનક અહ-વાસત્યમાં નામ આદિ ચારે પ્રકારના અરિહ ત લેવા અને વાત્સલ્ય
૧ ચેતન જ્ઞાન અજુવાળીએ
२. पुक्खलावट्टए ण महामेहे एगेण वासेण दस वाससहस्साइ भावेति । (સ્થા, ૪, સૂત્ર ૪.)
૩. આ જ વિષયનું વર્ણન લોકપ્રકાશના ૨૯મા સમા છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
એટલે (૧) ભક્તિરાગ (૨) અરિહંતના વાસ્તવિક ગુણાનુ લેમાં પ્રખ્યાપન (સવિશેષ કીર્તન) અને (૩) ઉચિત ઉપચાર (ઉપચાર દ્રવ્યપૂજા અને ભાવપૂજા) આ રીતે વાત્સલ્ય ત્રિવિધ અર્થને પ્રસ્તુત કરે છે. તેમાં ભક્તિરાગ અતરંગ વસ્તુ છે. ગુણપ્રખ્યાપન લેકની સાથે સંબંધ ધરાવે છે, તે લેકના હૃદયમાં ભક્તિરાગ જન્માવે છે અને ઉચિત ઉપચારનો સંબંધ મન, વચન અને કાયાની સાથે છે. વચન અને મનથી ભાવપૂજા કરવાની હોય છે અને શરીરથી દ્રવ્યપૂજા. દ્રવ્યપૂજા વખતે પણ માનસિક ઊંચા ભાવો તો હવા જ જોઈ એ. આ ત્રણેને સર્વતોમુખી વિકસાવવાથી વાત્સલ્ય પ્રવર્ધમાન બને છે અને તેની પરાકાષ્ઠામાં શ્રી તીર્થકરનામકર્મની નિકાચના થાય છે.
શ્રી અરિહંત ભગવન્તના વાસ્તવિક ગુણોને અર્થી આત્માઓ સમજે, તેથી ભગવન્ત પ્રત્યે ભક્તિરાગ વધે અને તેઓ ઉત્તમ પ્રકારની દ્રવ્ય અને ભાવપૂજા કરી શકે, એ દિવ્ય આશયથી પ્રસ્તુત ગ્રંથશ્રેણીનું પ્રકાશન છે.
ભગવન્તની કૃપાથી મારા હૃદયમાં જાગેલા અહંદુ વાત્સલ્યને પ્રવર્ધમાન બનાવવા માટે હું આ પ્રયત્નો કરી રહ્યો છું.
નામમાં “રસ” શબ્દ ગુપ્ત છે. વાત્સલ્ય પોતે જ રસ છે. વાત્સલ્ય એટલે ભક્તિરસની પરાકાષ્ઠા. “પુષ્પરાવર્ત” શબ્દ દ્વારા હું ભગવન્તની કૃપા યાચું છુ અને ભગવન્તને પ્રાર્થના કરું છું કે
હે કૃપારસસિ! દેવાધિદેવ! તીર્થકર ભગવન્ત! આપની કૃપાથી, આપના પ્રભાવથી, આપના અનુભાવથી, આપની દયાથી, આપની કરુણાથી અને આપની અનુકંપાથી આ ગ્રન્થશ્રેણી આપના વિશેના ભવ્ય જીના વાત્સલ્યરસને પુ કરાવર્ત મેઘની જેમ વરસે. એક એક વષ એવી કરે કે જેથી ભવ્યજીના હૃદયક્ષેત્રમાં ભક્તિને અનુકૂળ પરમ ભાવોને સુનિષ્પન્ન કર્યા જ કરે.”
નામને સ્પષ્ટ કરવા જે જરૂરી હતું, તે પ્રદર્શાવીને વિરમું છું.
– લેખક
Page #41
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો
૧. ઉપાધ્યાય ભ. શ્રી યશોવિજયજી મ. વિરચિત
अध्यात्मसारः મુનિ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. કૃત ગુજરાતી ભાવાનુવાદ
પ્રકાશકઃ કમલ પ્રકાશન, અમદાવાદ ૭. 2. ANEKANTA JAYAPATAKA (મને વાત ગયાતા) By HARIBHADRA SURI Edited by – H. R. Kapadia, M. A. Published by -
Oriental Iustitute, Baroda ૩. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત અભિધાનચિન્તામણિ
પજ્ઞ ટીકા સહિત સંપાદકઃ પં. હરગોવિંદદાસ અને પં. બેચરદાસ પ્રકાશક: નાથાલાલ લહમીચંદ વકીલ
| (દાદર જૈન જ્ઞાનમંદિર, પુસ્તક નં. ૪૮૫૮) સંજ્ઞા : અ. ચિં.
૧. જે જ્ઞાનભ કાર વગેરેના પુસ્તકનો અહીં ઉપયોગ કરેલ છે. તેના આ નામ વગેરે જાણવું.
Page #42
--------------------------------------------------------------------------
________________
૪. શ્રી વિજયરાજેન્દ્રસૂરિ વિરચિત अभिधान राजेन्द्रकोप: ( भाग १/७ ) પ્રકાશક . અભિધાન રાજેન્દ્ર કાર્યાલય, રતલામ. ( જૈન જ્ઞાનમ દિ દાદરનાં પુસ્તક ઉપરથી ) સજ્ઞા : અ રાજેન્દ્ર
૫. અજ્ઞાતકÇ ક સ્તંત્ર ‘ વાળ નમો ’ ન. સ્વા. પ્રા. વિ.
८
પૃ. ૨૦૪
૬. શ્રી મલયગિરિ આચાય કૃત વિવરણ સહિત શ્રી ભદ્રાહ્ સ્વામીકૃત નિયુ`કિત સહિત શ્રી લાવવ્યસૂત્રમ્ ( પ્રત ) પ્રકાશક . શ્રી આગમેાય સમિતિ, પ્રુ ખઈ.
સગા : આવ, મલય.
૭. શ્રી ગણધર સુધર્માસ્વામી રચિત
શ્રી ભાસ્વામી શ્રુતકેવલીકૃતનિયુક્તિયુક્ત શ્રી હરિાદ્રસૂરિપ્રણીત વૃત્તિયુક્ત
શ્રો લાવશ્યઋત્રમ્ ( પ્રત ) સના . આવ. નિ. હારિ.
८. इसिभासिअसुत्त
( શ્રી મિા વનસૂત્રમ્ |
હું ચતુશ્રી તાવથતંત્રનમ્ – જૈન સ્તંત્ર સદેહ ભા. પૃ. ૮૧ને આધારે)
૧
સ પાદક . શ્રી ચતુવિજય મુનિ
પ્રકાશક . શ્રી સારાભાઈ મણિલાલ નવામ, અમદાવાદ (જૈન જ્ઞાનમ દિર, ઢાઢર, પુસ્તક ન. ૩૬૮) સજ્ઞા . ઈસિલાસિઅ
જુએ ચાચનામસ હનસૂચિ,
Page #43
--------------------------------------------------------------------------
________________
૯. ઉપદેશ પદ
ગુર્જર અનુવાદ – આ. શ્રી હેમસાગરસૂરિ મ. પ્રકાશકઃ ચંદ્રકાંત સાકરચંદ ઝવેરી,
૩૧/૩૩ ખારાકૂવા, ત્રીજે માળે, મુંબઈ-૨. ૧૦. શમી (પ્રત) પ્રકાશક: શ્રી મુક્તિ કમલ જન મેહનમાલા,
છે કેઠીપી, વડોદરા, (દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત નં. ૧૮૭) ૧૧. શ્રી વિજ્યલમસૂરિ વિરચિત
ઉપરાપ્રાસાદ્રિ ગુજરાતી ભાષાંતર પ્રકાશક જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર
ત્રીજી આવૃત્તિ (જ સા. વિ. મંડળ, પુ. નં, પ૬૧૨) સજ્ઞા : ઉ. પ્રા. ભાષાંતર = ભાષાં.
વ્યાયાન = વ્યા. ૧૨. યુગપ્રધાન પૂર્વધર શ્રી ભદ્રબાહુ વિરચિત
મહામહોપાધ્યાય શ્રી વિનયવિજય ગણિત સુબોધિકા વૃત્તિયુક્ત. વારંવમૂત્ર ( પ્રત) પ્રકાશક : મતલાલ ઝવેરચંદ ગાંધી, અમદાવાદ.
સજ્ઞા : કલ્પ. સુબો. ૧૩. શ્રી સિદ્ધસેન દિવાકર વિચરિત
कल्याणमंदिरस्तोत्रम् મહામહોપાધ્યાય શ્રી સમયસુદરગણિકૃત વૃત્તિ સહિત (પ્રતાકારે) પ્રકાશક . મહાવીર સ્વામી મદિર, પાયધુની, મુંબઈ (જૈ. સા. વિ. મ. પ્રત નં. ૧૦૭૬) 1 જૈનસાહિત્ય વિકાસમ ડળ, વિલેપારલે, મુંબઈ
Page #44
--------------------------------------------------------------------------
________________
919.
૧૪. કુવલયમાલા
ગૂર્જરનુવાદ આ. હેમસાગરસૂરિ મ. પ્રકાશક: શ્રી ચંદ્રકાંત સાકરચંદ ઝવેરી,
૩૧/૩૩, ખારાકૂવા, ૩જે માળે, મુંબઈ–૨, ૧૫. દાક્ષિણ્યચિહુનાંક શ્રી ઉદ્યોતનસૂરિ વિરચિત
વયમ (પ્રાકૃત)
પ્રકા. સિધી જેન સિરીઝ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ ૧૬. શ્રી આત્મારામજી મહારાજ કૃત
જૈનતવાદર્શ પ્રકા. શ્રી આત્માનંદ જેનસભા, અંબાલા, પંજાબ जैस्नतोत्रसंदोह (प्रथम भाग) સંપા. ચતુરવિજય મુનિ પ્રકા. સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ
સંજ્ઞા : જૈન સ્તો. સં. ૧ ૧૮. ક્ષુલ્લક જિનેન્દ્રવર્ણ વિરચિત
જિનેન્દ્ર સિદ્ધાન્ત કેશ પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ, પ્રધાન કાર્યાલય
૩૬૨૦/૨૧, નેતાજી સુભાષ માર્ગ, દિલ્લી, ૬ ૧૯. શ્રી યતિવૃષભાચાર્ય વિરચિત
तिलोयपण्णत्ति પ્રકા. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, શોલાપુર
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ૨૦. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર
ગુજરાતી ભાષાંતર પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર (જે. સા. વિ. મંડળ, પુસ્તક નં. ૧૨૩૯ ) સંજ્ઞા : ત્રિષષ્ટિ
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૧.
21. SIDDHASENA DIVAKAR'S
(NYAYAVATRA As well As) The Text of 21 DWATRIMS’IKAS (& Vinayavijaya's NAYA KARNIKA With English Translation & Notes ) Edited by - Dr. A. N Upadhye M. A., D Litt Published by- Jain Sahitya Vikas
Mandal Bombay - 56 સંજ્ઞા. ? S. Dwa. ૨૨. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય
ભગવંત શ્રી યશોવિજયજી મ. વિરચિત દ્વત્રિરા-દાશિવ (2) પ્રત પ્રકા. જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર
સંજ્ઞા : દ્વા. દ્વા. ૨૩-૨૪. નમરકાર સ્વાધ્યાય
પ્રાકૃત વિભાગ. સંસ્કૃત વિભાગ પ્રકા. જૈન સાહિત્ય વિકાસ મંડલ
૧૧૨, સ્વામી વિવેકાનંદ માર્ગ
ઈરલા બ્રીજ, મુંબઈ-પ૬ A. S. સંજ્ઞા : ન. સ્વા. પ્રા. વિ.સં. વિ. ૨૫. સારારિવારિવાર
पउमचरियं हिन्दीअणुवायसहियं સંપાદક : ડૉ. હર્મન જેકેબી સંશોધક અને પુનઃ સંપાદકઃ મુનિ પુણ્યવિજય હિંદી અનુવાદકઃ પ્રા. શાંતિલાલ મ. વેરા એમ. એ. પ્રકાશક : પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી–પ સંજ્ઞા : ઉત્તમ,
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૬. શ્રી વિમલસૂરિ વિરચિત
પ૩મરિયે (પદ્મચરિત) ગુર્જરનુવાદ અનુવાદક : પૂ. આ. શ્રી હેમસાગરસૂરિ મ. પ્રકા. મુંબઈગેડીજી દેરાસરનું દ્રસ્ટીમંડળ શ્રી વજાસ્વામીની વિન તિથી શ્રી નમસ્કારમંત્ર બૃહદ્ –
વૃત્તિમાંથી શ્રી ભદ્રગુપ્તસ્વામી વડે ઉદ્દધૃત
२७. पंचपरमेष्ठिमहामंत्रयंत्रचक्रवृत्तिः
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૨૧૩ २४. श्री पंचप्रतिक्रमणसूत्र तथा नवस्मरण
( વોઇ ટીકાકાર – fzજી ) પ્રકા. જેન સા. વિ. મંડલ ઈરલા, વિલેપારલે, મુંબઈ-પ૬
29. PAIN - SADDA - MAHANNABO
(પીએWાવો) ( Dictionary Complied by Sheth Pandit Har
govinddas T. Published by The Complier, 26, Zakariah St. Calcutta સંજ્ઞા : પાઈએ સદ્
૩૦. શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત
(सिरि) पासनाहचरियं
પ્રકા. મણિવિજય ગ્રંથમાળા, લીંચ ૩૧. પ્રતિક્રમણુસૂત્ર–પ્રધટીકા
લે. ધીરજલાલ ટોકરશી શાહ પ્રકા. જેન સા. વિ. મંડલ, વિલેપારલે, મુંબઈ
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૩
૩૨. શ્રી નેમિચંદ્રસૂરિનિર્મિત
प्रवचनसारोद्धारः શ્રી દેવભદ્રસૂરિ શિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિ–કૃત રવજ્ઞાન વિશિની
ટીકા સહિત (પ્રત) પ્રકા, દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી શા.
જીવણચંદ સાકરચંદ ૪૨૬, ઝવેરી બજાર, મુંબઈ
(જેન સા. વિ. મંડલ પ્રત ૭૯૭) સંજ્ઞા : પ્રવ. સા. ટીકા-ટી. ૩૩. શ્રી વાદિદેવસૂરિ વિરચિત
પ્રમાણનયતત્ત્વાલકાલંકાર સ્યાદૃવાદ રત્નાકર ટીકા પ્રકા. મોતીલાલ લાધાજી, પૂના
દાદર જ્ઞાનમંદિર, પુ. નં. ૩ર૩ ૩૪. ભક્તામર મંત્ર માહામ્ય
પ્રાજક : સદાનંદી મુનિ છોટાલાલજી
૩૫. ભકતામર – રહસ્ય
લે. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ પ્રકા. જૈન સાહિત્ય પ્રકાશન મંદિર
લધાભાઈ ગણપત બિલ્ડિંગ
ચીંચ બંદર, મુંબઈ – ૯ ૩૬. શ્રીમાનતુંગસૂરિપ્રણીત
શ્રી ગુણાકરસૂરિ વિરચિત ટીકા સહિત श्रीभक्तामरस्तोत्रम् (प्रत) પ્રકા. શ્રી જિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, પાલીતાણા | (દાદર, જ્ઞાનમંદિર, પ્રત નં. ૩૫૫). સંજ્ઞા : ભક્તા. તે. ગુણા.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૭. મહાનિસીહ સુત્ત ન. સ્વા. પ્રા. વિ. સંજ્ઞા : મહાનિસીહ
૩૮. મહાપ્રભાવિક નવરસ્મરણ
૧૪
પ્રકા. સારાભાઈ મણિલાલ નવામ, અમદાવાદ સંજ્ઞા . મહા. નવ.
३९. मन्त्राधिराज - चिन्तामणि (જૈન સ્તેાત્ર સદાહ, ભાગ ૨) સંપા. ચતુરવિજય મુનિ
પ્રકા. સારાભાઈ મણિલાલ નવામ, અમદાવાદ સંજ્ઞા : મોંત્ર, ચિતા.
૪૦. યાકિનીમહત્તરાસ્ તુ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ચેાગદષ્ટિસમુચ્ચય સટીક
સશેાધક : Prof. L. Sual, Ph. D. (Italy ) પ્રકાશક : દેવચંદ લાલભાઈ ઝવેરી ટ્રસ્ટ ૩૨૫ ઝવેરી બજાર, મુંબઈ. સંજ્ઞા : યાગાષ્ટિ
૪૧. કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત સ્વાપન્ન વિવરણ સહિત યેાગશાસ્ત્ર (પ્રત)
૪૨. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય પ્રણીત ચેાગશાસ્ત્ર સ્વાપજ્ઞ વિવરણ સહિત
ગુજરાતી અનુવાદક – આ. શ્રી હેમસાગરસાર પ્રકા. ચંદ્રકાન્ત સાકરચંદ ઝવેરી
૩૧/૩૩ ખારાકૂવા, ત્રીજે માળે, મુ ખઈ ~ ૨
--
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૩. ચેાગશાસ્ત્ર અષ્ટમપ્રકાશ વિવરણ પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મડળ વિલે પારલે, મુંબઈ --- ૫૬ સજ્ઞા : અષ્ટમ વિ.
૪૪. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ललितविस्तरा
( ચૈત્યવંદન સૂત્રવૃત્તિ )
શ્રી મુનિચંદ્રસૂરિ કૃત ઙ્ગિા સહિત સપા. મુનિ શ્રી રાજેન્દ્રવિજયજી મ. પ્રકા. દિચદશ ન સાહિત્યસમિતિ, અમદાવાદ સજ્ઞા : લ. વિસ્ત.
૪૫. લલિત–વિસ્તરા અનુવાદ – વિવેચન
૧૫
પ. પૂ. આ. શ્રી વિજયભુવન તિલકસૂરિ શિષ્ય પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરકૃત
પ્રકાશક શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી, ગુજરાત.
૪૬. લલિત-વિસ્તરા
પરમતેજ ( વિવેચન ) ભા. ૧–૨ વિવેચનકાર — પૂ. પં. શ્રી ભાનુવિજયજી ગણિવર પ્રકાશક : દિવ્યદર્શન સાહિત્યસમિતિ, કાળુશીની પેાળ,
અમદાવાદ.
૪૭. લલિત-વિતરા
ચિન્હેમવિશેાધિની ટીકા
કર્તા : ડૅા. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
M B B. S
પ્રકાશકઃ જૈન એસેસિએશન ઑફ ઇન્ડિયા, ગોડીજી ચાલ, મુંબઈ-૩
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૬
૪૮. શ્રી લલિત સ્તાત્રાદિ દાહ સપા. પં. શ્રી ઢીકારવિજયજી ગણી પ્રકા. ૫. કુ વરજી મૂલચ૪ દેશી, મદ્રાસ
૪૯. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ. વિરચિત
લેકપ્રકાશ
મૂળ તથા ભાષાંતર સહિત
પ્રકા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. દાદર જૈન જ્ઞાનમ દિર પુસ્તક નં. ૨૦
સંજ્ઞા લેાક પ્રશ્ન કાલલેક = = કા. લે. સ` =સ. પૃષ્ઠ=પૃ.
૫૦. શ્રી જિનભદ્રગણિ ક્ષમાભ્રમણ વિરચિત
વિશેષાવશ્યક ભાષ્ય
પ્રકા. લાલભાઈ દલપતભાઈ, ભારતીય સ સ્કૃતિ વિદ્યામ દ્વિર,
અમદાવાદ૯.
સજ્ઞા : વિશેષા. ભાગ = ભા.
૫૧. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાય વિરચિત
શ્રી વીતરાગ – મહાદેવ-સ્તત્ર (ભૂલમાત્ર)
અન્યયેાગ વ્યવચ્છેદ અને અયેગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકાએથી સહિત
સંપાદક : મુનિ ચરણવિજય
પ્રકાશક : શ્રી આત્માનઢ જૈનસભા, ભાવનગર
સના વી, મહા, સ્તે. અન્ય. વ્ય. અયાગ. વ્ય.
પર. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ ંદ્રાચાય વિરચિત श्री वीतरागस्तवः ( श्री वीतरागस्तोत्रम् ) શ્રી પ્રભાન સૂરિ કૃત વિવરણ – શ્રી સામેાયણિકૃત અવચૂણિ સહિત ( પ્રત )
૧ સ્કૂલ નામ શ્રી વીતરાગસ્તવઃ છે છપાયલ પ્રતમા ! વીતરાગ સ્તોત્રમ્ એવુ નામ આપેલ છે
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ સંપાદક : પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિશિષ્ય મુનિ કાંતિવિજ્ય
(પાછળથી પંન્યાસ) (દાદર જ્ઞાનમંદિર પ્રત નં. ૩૯૮) સંજ્ઞા : વી. સ્ત. વિવ=વિવરણ અવ=અવચૂર્ણિ
પ્ર=પ્રકાશ. લૅ. બ્લેક ૫૩. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત
વીતરાગસ્તવ સવિવેચન : સકાવ્યાનુવાદ ગુજરાતી – વિવેચન – કાવ્યાનુવાદકર્તા– ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
એમ. બી. બી. એસ. પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ, અમદાવાદ
સંજ્ઞા : કાવ્યાનુવાદ ૫૪. પં. શ્રી મુક્તિવિજયજી ગણું વિરચિત
શબ્દરત્નમહોદધિ કોષ (ભાગ ૧/૨) (દાદર જ્ઞાનમન્દિરનાં પુસ્તકે )
સંજ્ઞા : શ. મહોદધિ પપ, શ્રી પુષ્પદ ત – ભૂતભલિ પ્રણીત
શ્રી વીરસેનાચાર્ય રચિત ધવલા ટીકા સહિત पखण्डागम
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૬૪ ૫૬. શ્રી દેવસુદરસૂરિ શિષ્ય
શ્રી ક્ષેમંકરગણિ પ્રણીત પપુરુષચરિત (સંસ્કૃત પ્રત) પ્રકાશક : દેવચન્દ લાલભાઈ
જૈન પુસ્તકેદ્ધાર ફંડ, સુરત દે ભ મ ર
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૮
(શ્રી અમરેદ્રસાગરજી પુસ્તક સંગ્રહ જિન ઉપાશ્રય, સાંતાકઝ, મુંબઈ પ્રત નં. ૩૬૪)
૫૭. શ્રી હરિભદ્રસૂરિ કૃત पोडशक-प्रकरण
ન, સ્વા. સં. વિ. પૃ. ૨૯૩ ૫૮. શ્રી આત્મારામજી મ. વિરચિત
સત્તર ભેદી પૂજા ૫૯. ગણધર ભગવાન શ્રી સુધર્મ સ્વામી સૂત્રિત
श्री समवायाङ्गसूत्रम् નવા રીઝાવાર શ્રીમદમયમૂરિ વિનંત ટોપેત (પ્રત) પ્રકા. આગમેદય સમિતિ, મુંબઈ (દાદર ગાનમન્દિર પ્રત નં. ૬)
સંજ્ઞા : સમવાય ૨૦. પૂર્વાચાર્ય પ્રણીત
શ્રી સિદ્ધચન્દ્ર દ્વારપૂજનવિધિ (પ્રત) પ્રકા. શ્રીનેમિ-અમૃત– ખાંતિ – નિરંજન
પ્રથમાળા, અમદાવાદ
૬૧. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત
सिद्धहेमचन्द्रशब्दानुशासनम् स्वोपज्ञतत्त्वप्रकाशिकाटीका - शब्दमहार्णवन्यामसवलितम्
સંજ્ઞા : સિદ્ધહેમ ન. સ્વા. સં. વિ. ૬૨. શ્રી સિદ્ધાચલ મહાતીર્થાદિ સ્તવનાવલી
પ્રકા. આ. શ્રી વિજ્યદાનસૂરીશ્વરજી જન ગ્રન્થમાલા, વરતેજ સંજ્ઞા : સિદ્ધા. ત.
Page #53
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટામાં ઉપયેાગમાં લેવાયેલા ગ્રંથા
૧૯
૬૩. શ્રી શીલાંસૂરિ વિરચિત ચપન્નમહા[સાય (પ્રાકૃત)
સંગેાધક : સંપાદક : ૫, અમૃતલાલ મેાહનલાલ ભેાજક પ્રકા. પ્રાકૃત ગ્રન્થપરિષદ્ -વારાણસી ( જૈ. સા. વિ. મ. ૪૩૯૯)
૬૪. ઉપર કહેલ પુસ્તકના અનુવાદ ચાપન મહાપુરુષેાનાં ચિંત અનુવાદક : શ્રી હેમસાગરસૂરિ મ.
૬૫. દેવવંદનમાલા
પ્રકા. જૈન પ્રકાશન મન્દિર, દેશીવાડાની પાળ, અમદાવાદ
૬૬. સમેાસરણનાં ઢાળિયાં
[દાદર જૈન જ્ઞાનમન્દિર – ૭૧૩ ]
૬૭. શ્રી સિદ્ધાતસારમુનિ વિરચિત નિરત્નરત્ના
(સંસ્કૃત પ્રત)
પ્રકા. જૈન સાહિત્યવર્ષીક સભા, અમદાવાદ (ૐ સા. વિ. મ. પ્રત ન. ૩૭૯૭ )
૬૮. કલિકાલ સર્વાંના શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી મલૢિષણસૂરિ વિરચિત ટીકા સહિત ચાવામનરી (હિટ્ટી અનુવાદ સાથે) પ્રકા. પરમશ્ચત પ્રભાવક મોંડલ, મુંબઈ સપા. શાસ્ત્રી જગદીશચદ્ર, એમ. એ. ( દાઢેર જૈન જ્ઞાનમ દિર પુ. ન. ૪૦૯૮ )
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૦.
૬૯. શ્રી સિદ્ધર્ષિ પ્રણીત
૩૫મિતિમવઘપવાથી (સંસ્કૃત પ્રત ) પ્રકા. શાહ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, મુંબઈ
(દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત ૯૪૨) ७०. विनयपिटक (महावग्ग पाली)
Pali Publication Board Bihar Govt. પ્રધાન સંશોધક – મિજવું ગાવીશ વસનો
૭૨. વિનયપિટક (હિન્દી)
અનુ. પં. રાહુલ સાંકૃત્યાયન પ્રકા. મહાબોધિ સભા, સારનાથ
Page #55
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનામ સંકેતસૂચિ
સંકેત
ગ્રંથનામ
અ. સા. ભાવા. અ. ચિ. અ, રાજે. આવ. મલય આવ. નિ. હારિ. ઈસિભાસિઅ. ઉપ. પ્રા. ભાષાં. કલ્પ. સુબે. જૈન, સ્તો. ત્રિષષ્ટિ. S. Dwa.
અધ્યાત્મસાર ભાવાનુવાદ અભિધાન ચિંતામણિ અભિધાન રાજેન્દ્ર આવશ્યક નિર્યુક્તિ મલયગિરિવૃત્તિ આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રી ટીકા ઈસિભાસ સુત્ત ઉપદેશ પ્રાસાદ ભાષાંતર કલ્પસૂત્ર સુધિકા
જૈનસ્તેત્ર સંદેહ (ભાગ ૧) ત્રિપટિ શલાકા પુરુષ ચરિત્ર The Text of Siddhasena Divakar's 21 Dwatrimsikas દ્વાર્જિશદુ દ્વાઝિશિકા (સટીક) નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગ નમસ્કાર સ્વાધ્યાય સસ્કૃત વિભાગ પ્રવચન સારોદ્ધાર પાઈઅસમહષ્ણુ ભક્તામર સ્તોત્ર ગુણાકર વૃત્તિ (સિરિ) મહાનિસીહ સુત્ત મહાપ્રભાવિક નવસ્મરણ મન્નાધિરાજ ચિંતામણિ
ગદષ્ટિ સમુચ્ચય સટીક ગશાસ્ત્ર
દ્વા. કા. ન, સ્વા. પ્રા. વિ. ન. સ્વા. સં. વિ. પ્રવ. સારે. પાઈઅસ. ભક્તા. સ્ટે. ગુણ. મહાનિસીહ. મહા. નવ. મંત્ર. ચિતા.
ગદષ્ટિ . ગશા.
Page #56
--------------------------------------------------------------------------
________________
ગ શા. અષ્ટમ. વિ. લ. વિસ્ત. લોક. પ્ર. અગ. વ્ય.
વી. સ્ત. કાવ્યાનુવાદ.
ગશાસ્ત્ર અમપ્રકાશ વિવરણ લલિત વિસ્તર લોકપ્રકાશ અગ વ્યવદ ઝાત્રિશિકા (શ્રી વીતરાગ મહાદેવ તેત્ર મૂલ બે બત્રીસીઓથી સહિત) વીતરાગસ્તવ વીતરાગસ્તવઃ સવિવેચનઃ સકાવ્યાનુવાદ વિશેષાવશ્યક ભાય પઉમરિયમ સમવાયાંગ સૂત્ર સિદ્ધહેમ શબ્દાનુશાસન સિદ્ધાચલ સ્તવનાવલી
વિશેષા. ભા. પઉમ. સમવાય. સિદ્ધહેમ. સિદ્ધી. સ્તવ.
શબ્દસંકેત સૂચિ
કાંડ બ્લેક
પણ વિવરણ કાલિક
.
ક. લે.
સર્ગ
પૃ. વિવ.
અવ.
ભાષાં. વ્યા.
વિવરણ અવચૂર્ણિ (અવચૂરિ) ટીકા ભાષાંતર વ્યાખ્યાન ગાથા ભાગ
,
ભા.
Page #57
--------------------------------------------------------------------------
________________
આદિ મંગલ ૧
પ્રારંભમાં શ્રી અરિહંત ભગવંતને ૧૦૮ નસરકાર કરવામાં આવ્યા છે. આ રિહંતનમોલારિવરિયા (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૮૪)ને લગભગ અક્ષરશઃ અનુવાદ છે.
આ ૧૦૮ નામરકાર દ્વારા ભગવંતની ૧૦૮ સર્વોત્તમ અવસ્થાઓનું સહજ ધ્યાન થઈ જાય છે. રોજ પ્રાતકાળમાં કરાયેલા આ નમરકાર મહામંગલકારી છે.
આ કૃતિ કેઈક (અજ્ઞાત નામ) મહાન પૂર્વાચાર્યની ડે છે. જેઓને પ્રાતમાં પાઠ ફાવે તેઓએ નસરકાર વાડું થાય-પ્રાકૃત વિભાગ અથવા શ્રી તિeતોત્રાદિસો
ગ્રંથ દ્વારા તે જરૂર કરે, જેઓને પ્રાકૃત પાઠ ન ફાવે, તેઓએ અહી આપેલો ગુજરાતી પાઠ કરે. mmmmmmmmmmmmmmmmm
Page #58
--------------------------------------------------------------------------
________________
આદિમંગલ ૧
૧ નમે ચૌદ મહાસ્વપ્ન દ્વારા સૂચિત અવતારવાળા અરિહં તેને ૨ ના ગર્ભમાં ત્રણ જ્ઞાનથી યુક્ત અરિહન્તોને ૩ નમે ચોસઠ ઈન્દ્રો વડે સ્તવાતા અરિહને ૪ ગર્ભમાં મહાગને અભ્યાસ કરતા અરિહન્તને ૫ નમે ત્રણે લોકમાં સૂર્યોદય સમાન જન્મોદયને પામેલા
અરિહન્તોને ૬ નમે સર્વ ને સુખદાયક જન્મકલ્યાણકને સંપ્રાપ્ત
અરિહંતને ૭ છપન દિકકુમારીઓ વડે પ્રસૂતિકર્મને પ્રાપ્ત અરિહંતોને ૮ નમે દેવેન્દ્રના કરસંપુટમાં રહેલા અરિહંતોને ૯ નમો મેરુપર્વતના મરતકે રહેલ સિહાસન પર વિરાજમાન
અરિહન્તોને ૧૦ નમે સર્વ દેવતાઓ અને અસુરે વડે કુસુમાંજલિથી પૂજાતા
અરિહોને ૧૧ નમે ક્ષીરસમુદ્રના જલથી ભરેલા એક હજાર અને ચેસઠ
કળશાઓ વડે જન્માભિષેક કરાતા અરિહન્તોને ૧૨ નમે શ્રેષ્ઠ પડહ, ભેરી, ઝાલર, દુંદુભિ વગેરે દેવતાઈ વાજિંત્રોના
નાદથી પૂજાતા અરિહન્તોને ૧૩ નમો અત્યન્ત સુધી શ્રેષ્ઠ ગશીર્ષ ચન્દન વડે પૂજાતા
અરિહન્તોને
૧ ભગવત ગર્ભમાં આવતા જ માતાને ચૌદ સ્વપ્ન આવે છે. ૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૪ નમે જલ અને પૃથ્વી પર ઉત્પન્ન થતા તથા દેવતાઈ પુષ્પોથી
વિરચિત મહામાળાઓથી શોભતા કંઠવાળા અરિહનોને ૧૫ નમે શ્રેષ્ઠ હાર, અર્ધહાર, કડાં અને મુકુટ વડે શોભતા
અરિહન્તોને ૧૬ નમે શ્રેષ્ઠ વેણુ, વિણ, મૃદંગ, અનેક પ્રકારના તાલ, ઘૂઘરાઓ
અને “ઘુમઘુમ” ધવનિઓથી સહિત નત્યવિધિ વડે પૂજાતા
અરિહન્તોને ૧૭ નમે “જય જય” શબ્દનો સમુચ્ચાર કરતા દેવતાઓના
સમૂહની સાથે માતાના ભવનમાં આવેલા અરિહન્તોને ૧૮ નો અંગૂઠામાં ઈન્દ્ર સ્થાપિત કરેલ અમૃતને ચૂસતા અરિહન્તોને ૧૯ નમે ચર્મચક્ષુથી અદશ્ય આહાર અને નીહારવાળા અરિહન્તોને ૨૦ નમે પરસેવે, મેલ અને રેગથી રહિત શુભ શરીરવાળા
અરિહન્તોને ૨૧ નમે ગાયના દૂધ જેવા ત માંસ અને રક્તવાળા અરિહન્તોને ૨૨ નમે મંદાર અને પારિજાત પુષ્પ જેવા સુગંધી શ્વાસોચ્છવાસ
વાળા અરિહન્તોને ૨૩ નમે છત્ર, ચામર, પતાકા, યૂપ, જવ વગેરે ચિહનોથી સહિત
હાથ અને પગવાળા અરિહોને ૨૪ મે એક હજાર અને આઠ લક્ષણોથી શોભતા અરિહન્તને ૨૫ નમો ઈન્દ્રની આજ્ઞાથી ધાઈરૂપે રહેલી પાંચ દેવાંગનાઓ વડે
સેવા પામતા અરિહન્તોને ૨૬ નમો નવા નવા દેવકુમાર સાથે રમતા અરિહન્તોને ર૭ નમે બાળપણામાં પણ અબાલભાવવાળા અરિહન્તને ૨૮ નમે સર્વ કળાઓ અને વિજ્ઞાનના પારને પામેલ અરિહન્તને ૨૯ નમે ત્રણે લેકને આશ્ચર્યકારક રૂપ, યૌવન અને ગુણવાળા
અરિહન્તાને
૧. પ્રાજ્ઞભાવવાળા
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૦ નમે બાલબ્રહ્મચારી અરિહન્તોને ૩૧ નમો વિવાહિત અરિહન્તને ૩ર નો મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના ભાગમાં આસક્તિ
વિનાના અરિહન્તોને ૩૩ નમે પરમનીતિ વડે રાજ્ય કરવા દ્વારા સર્વ પ્રજાને સુખ
આપતા અરિહન્તોને ૩૪ નમે વિશુદ્ધ અધ્યવસાયરૂપે ભાવનાવાળા અરિહરતોને ૩૫ નો પિતાની મેળે જ પરમ વૈરાગ્ય પામેલ સ્વયંસંબુદ્ધ
અરિહન્તોને ૩૬ નો ભક્તિના પ્રકર્ષવડે નમ્ર લેકતિક દે વડે વંદાતા
અરિહન્તોને ૩૭ નમે “માગ માગે, જે માગશે તે મળશે, એ ઢંઢેરા સાથે
સાંવત્સરિક મહાદાનને આપતા અરિહન્તોને ૩૮ નમે સર્વ ઈદ્રો વડે દીક્ષાભિષેક કરાતા અરિહન્તોને ૩૯ નમે શિબિકામાં વિરાજમાન અરિહને ૪૦ નમે અશોક આદિ વૃક્ષેથી શોભતા ઉપવનમાં આવેલા
અરિહન્તોને ૪૧ નો ઈન્દ્ર સ્થાપેલ સિહાસન પર વિરાજમાન અરિહન્તોને ૪૨ નો શ્રેષ્ઠ કડાં, કુંડલ, હાર, અર્થહાર, મુકુટ અને માલાને
નિજ શરીર પરથી ઉતારતા અરિહન્તોને ૪૩ ન કાજળ જેવા અતિશ્યામ વાળનો પંચમુષ્ટિ લોચક
કરતા અરિહંતને ૧ અધ્યવસાય-આત્મપરિણામ ૨ પાંચમા દેવલેકમાં રહેનારા વિશિષ્ટ દેવતાઓ ૩ હાથ વડે વાળ ઉખેડી કાઢવાની વિશિષ્ટ ક્રિયા
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૭
૪૪ નમે લોકાઝને પામેલા સર્વ સિદ્ધોને નમસ્કાર કરતા
અરિહન્તોને ૪પ નમે સર્વ સાવદ્ય ગોના પચ્ચકખાણ કરતા અરિહન્તોને ૪૬ નમે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નમાલાથી અલંકૃત અરિ
હતોને ૪૭ નો સમુત્પન્ન નિર્મલ વિપુલમતિ મનપર્યંચ જ્ઞાનવાળા
અરિહન્તોને ૪૮ નમ સમિતિ ગુપ્તિ રૂપ શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત અરિહન્તોને ૪૯ નમે દશવિધ શ્રમધર્મને સંપૂર્ણ રીતે પાળતા અરિ
હિન્તોને પ૦ નો કમળપત્રની જેમ નિર્લેપ અરિહન્તને ૫૧ નો જીવની જેમ અપ્રતિઘાતી શ્રેષ્ઠ વિહાર કરતા
અરિહન્તોને પર ન આકાશની જેમ નિરાશ્રયતા ગુણથી શોભતા અરિહોને ૫૩ નો અર્ખલિત પવનની જેમ અપ્રતિબદ્ધ અરિહન્તોને ૧ સિદ્ધશિલા નામના લેમાના સર્વોપરિ સ્થાનને ૨ મુક્તાત્માઓને ૩ પાપ વ્યાપારના
મહાન પ્રતિજ્ઞાપુર્વક ત્યાગ પ આ ત્રણ મળીને સંપૂર્ણ મોક્ષ સાધન થાય છે. ૬ મનના ભાવોને જાણનારુ જ્ઞાન ૭ ઈર્ષા સમિતિ આદિ પાચ સમિતિ અને મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ ૮–૯ કર્મરૂપ પ્રતિબ ધ–અટકાવ દૂર થતા જ જેમ સસારથી મુક્ત જીવ
એક જ સમયમાં અપ્રતિઘાતી–અખલિત ગતિએ સિદ્ધશિલાએ પહોંચી જાય છે તેમ ભગવ તને પ્રતિબધ–રાગદ્વેષ ન હોવાથી તે અપ્રતિબદ્ધ વિહારી હોય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૪ નમે છૂપાવી દીધેલાં અંગોપાંગવાળા કાચબાની જેમ ગુપ્ત
ઈદ્રિવાળા અરિહન્તોને પ૫ મો પક્ષીની જેમ વિપ્રમુક્તતા ગુણવાળા અરિહન્તને પ૬ નમે ગેંડાના શીંગડાની જેમ એકવભાવને પામેલા અરિહન્તોને પ૭ નમે ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત અરિહન્તોને ૫૮ નમે સુલક્ષણો અને ગુણેથી યુક્ત શ્રેષ્ઠ વૃષભની જેમ મેરુ
જેવા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ અરિહન્તોને ૫૯ નમે હાથીની જેમ શૂરતા ગુણથી સહિત અરિહન્તને ૬૦ નમે સિહ જેવા નિર્ભય અરિહન્તને ૬૧ નમે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ગંભીરતા ગુણથી અલંકૃત
અરિહન્તોને દર નમે પૂર્ણિમાના ચન્દ્રની જેમ સૌમ્ય સ્વભાવવાળા અરિહન્તોને ૬૩ નમે સૂર્ય સમાન દીપ્ત તપતેજવાળા અરિહન્તને ૬૪ નમો પૃથ્વીની જેમ સર્વસહત્વ ગુણે ભતા અરિહન્તોને ૬૫ નમે શરદબાતુના પાણીની જેમ સ્વચ્છ મનભાવવાળા
અરિહોને ૬૬ નમે નાના દેશમાં વિચરતા અરિહરતોને ૬૭ નમે બહુ પુણ્યોદયવાળા ભવ્યજનેના દ્વારે આવેલા
અરિહરતોને. ૬૮ નમે બેંતાલીશ ઠેષથી રહિત આહારને ગ્રહણ કરતા અરિ
હત્તાને ૬૯ નર્ક છ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસ
ખમણ, મા ખમણ આદિ તપને તપતા અરિહરતોને
૧ પક્ષી જેમ આકાશમાં મુક્ત રીતે ગતિ કરે તેમ ભગવાન જગતમાં
પ્રતિબધ વિના વિચરે છે. ૨ બધુ જ સહન કરવું ૩ ગોચરી (ભિક્ષા ) માટે ૪ અનુક્રમે ૨, ૩, ૪, ૫, ૧૫, ૩૦ ઉપવાસ
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૯
૭૦ નમે વીરાસન વગેરે અનેક આસનએ સ્થિર અરિહં તેને ૭૧ નમે બાવીશ પરિષહાને સુંદર રીતે સહન કરતા અરિહન્તોને ૭૨ નો બાહ્ય અને આંતરિક પરિગ્રહથી રહિત અરિહન્તોને ૭૩ નમે મહાવનમાં પ્રતિમાઓને વહન કરતા અરિહન્તોને ૭૪ મે વિશુદ્ધ અને પવિત્ર ધર્મધ્યાન અને શુકલધ્યાનને સાધતા
અરિહંતોને ૭૫ નમે ક્ષપકશ્રેણીએ ચઢેલા અરિહન્તોને ૭૬ નમે મેહમલ્લને નાશ કરતા અરિહન્તોને ૭૭ મે કાલે પ્રકાશક કેવલજ્ઞાનને પામેલા અરિહન્તોને ૭૮ નો રૂપું, સોનું અને સ્નેથી નિર્મિત ત્રણ ગઢ વડે શોભતા
અરિહન્તોને ૭૯ નમે દેવનિર્મિત સુવર્ણ કમળને વિશે પગને સંસ્થાપિત
કરતા અરિહન્તોને ૮૦ નમો ચતુર્મુખે ચાર સિહાસને વિરાજમાન અરિહન્તોને ૮૧ નમો દેવનિર્મિત ઉત્તમ છત્રથી શોભતા અરિહન્તોને ૮૨ નમો બાર ગુણા" ઊંચા એવા દેવકૃત અશોક વૃક્ષની
રચના દ્વારા પૂજાતા અરિહન્તોને ૧. વિશિષ્ટ સાધનાઓ ૨. ઘાતકર્મની ક્ષપણું-ક્ષય અથે નવા નવા ગુણસ્થાનની પ્રાપ્તિની
વેગવત ગુણશ્રેણી. ૩. લેકમાના સર્વ પદાર્થોના સર્વ ભાવેને તેમ જ લોકબાહ્ય
અવસ્થિત અનત આકાશરૂપ અલકના સંપૂર્ણ સાક્ષાત્કારમય સ પૂર્ણ જ્ઞાનને. ૪. ભગવતનું એક મૂળરૂપ પૂર્વ દિશામાં અને દેવનિર્મિત ત્રણ રૂપ
અન્ય દિશાઓમાં. ૫. ભગવતની ઊંચાઈ કરતાં બાર ગુણ
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૦
૮૩ નમે દેવનિર્મિત મણિઓ અને સેનાના દંડવાળા સુંદર
વેત ચામર વડે વીંઝાતા અરિહન્તોને ૮૪ નમો દેવતાઓ વડે જેઓની આસપાસ ચારે બાજુ
જાનુ પ્રમાણ પુષ્પસમુહ રચાયા છે એવા અરિહન્તોને ૮૫ નમો અગ્રભાગે દેવનિર્મિત સૂર્યસમાન તેજસ્વી ધર્મ
ચક્ર વડે શોભતા અરિહન્તોને ૮૬ નમે પૃષ્ઠભાગે નિર્મલ ભામડલથી અલંકૃત અરિહોને ૮૭ નમે દેવભિના નાદથી સૂચિત ત્રિભુવનસ્વામિત્વવાળા
અરિહન્તોને ૮૮ નો દેવતાઓ, મનુષ્ય અને તિર્ય ને પ્રતિબંધ
કરતી પાંત્રીશ ગુણયુક્ત વાણીવાળા અરિહન્તોને ૮૯ નમો ભવ્ય જન રૂપ કમળના વિકાસક અરિહોને ૯૦ નમે ચૌદ પૂર્વેના બીજભૂત ત્રિપદી ગણધરને આપતા
અરિહન્તોને ૯૧ નમે ચૌદ પૂર્વરૂપ સૂત્રોની રચના કરનારા શિષ્યોને
ગણધરપદે સ્થાપતા અરિહન્તોને ૯૨ ન સર્વ સુરે, અસુરો અને મનુષ્ય વડે નમસ્કૃત
ચતુર્વિધ સઘને સ્થાપતા અરિહોને ૩ મો સર્વ પ્રાણે, ભૂત, છે અને સત્ત્વોને વિશે
કરુણભાવવાળા અરિહન્તને ૯૪ નમે દેવેન્દ્રો, ચક્રવર્તિઓ, વાસુદે અને બલદેવે વડે
વંદાતા અરિહન્તોને ૯૫ નમે અનુત્તર વિમાનવાસી દેવતાઓના સંશયને દૂર કરતા
૯૬ નમે શુકલ લેફ્સાએ તેમે ગુણઠાણે રહેલા અરિહન્તોને ૯૭ નમે જીવ, અજીવ વગેરે પદાર્થોને પ્રકાશતા અરિહન્તોને ૧. ૩૫ ગુણોનું વર્ણન દ્વિતીય કર્મક્ષયજ અતિશયના વર્ણનમાં
આપેલ છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૧
૯૮ નમે આયુકર્મને પરોપકારવડે સુંદર રીતે સમાપ્ત કરતા
અરિહન્તોને ૯ ન લેકા જવાને ચોગ્ય ક્ષેત્રે આવેલા અરિહન્તોને ૧૦૦ નમે સિદ્ધિસુખને આપનારા અંતિમ તપને કરતા અરિહન્તોને ૧૦૧ નમે ચૌદમે ગુણસ્થાને રહીને શેલેશીકરણ કરતા અરિહોને ૧૦૨ નમે સર્વ સુરાસુરોથી વિરચિત ચરમ સમવસરણમાં વિરાજ
માન અરિહંતોને ૧૦૩ નમે અનાદિ કર્મસાગથી સર્વથા મુક્ત થયેલા અરિહંતોને ૧૦૪ નમે ઔદારિક, તેજસ અને કાર્મણ શરીરથી રહિત
અરિહંતોને ૧૦૫ નો રાગદ્વેષ રૂપ જળથી ભરેલા સંસારસાગરને સારી રીતે
તરી ગયેલા અરિહોને ૧૦૬ નમે જીવપ્રદેશને શરીરના ત્રીજા ભાગે ન્યૂન અને ઘન
કરતા અરિહંતોને ૧૦૭ નમે પૂર્વગ્રાનપ્રવેગથી ધનુષ્યમાંથી છૂટેલા બાણ જેવી
ગતિને પામેલા અરિહંતને ૧૦૮ નામે શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ
અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા અરિહ તેને.
=
૧. મેરુ પર્વત જેવી નિશ્ચલ આત્મદશા. ૨. યોગનિરોધને અભિમુખ ભગવાન જે ધ્યાનક્રિયા કરે તેથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
આદિમંગલ ર
૧ શ્રી તીર્થકર ભગવંતના સર્વ અતિશ અને પ્રાતિહારોને
નમસ્કાર કરું છું. ૨ પાંચે પરમેષ્ઠિઓને, ઋષભાદિ ચોવીશ તીર્થકરને, શ્રમણ
ભગવાન મહાવીરદેવને, ગણધને અને ભગવાનની પરંપરાના બધા જ આચાર્યો, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. ૩ ચતુર્વિધ સંઘને હું નમસ્કાર કરું છું. ૪ ભગવંતના ધર્મને, તીર્થને અને શાસનને હું નમસ્કાર કરું છું. ૫ સર્વ ચૈત્ય, જિનબિબે, આગમ અને ધર્મની બધી જ
વસ્તુઓને હું નમસ્કાર કરું છું. ૬ શ્રી જિનવાણુને હું નમસ્કાર કરું છું. ૭ શ્રી જિનધર્મના બધા જ સ્તોત્રો, યંત્રો અને મંત્રાક્ષને
હું નમસ્કાર કરું છું. ૮ સર્વ સમ્યગ્દષ્ટિ દેવતાઓને હું નમસ્કાર કરું છું. ૯ પ્રવચનની અધિષ્ઠાત્રી ભગવતી શ્રુતદેવતાને, શાંતિદેવતાને,
સર્વ પ્રવચનદેવતાઓને, દશ દિપાલદેવતાઓને અને પાંચ લેપાલદેવતાઓને હું નમસ્કાર કરું છું. ૧૦ અરિહંતાદિ ૯ નવપદોને, સ, મા આદિ માતૃકાક્ષરેને,
ત્રિપદીલને, અનાહત દેવતાને, લબ્ધિપદોને, જિનપાદુકાઓને
ગુરુપાદુકાઓને, જયાદિ આઠ દેવીઓને, સેળ વિદ્યા દેવીઓને, ૧. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ૨. અનાહત દેવતાને નિર્દેશ સિદ્ધચક્ર યન્ત્રોદ્ધાર પૂજનવિધિમાં છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૩
સર્વયંત્રોના અધિષ્ઠાયક દેવ-દેવીઓને, ૨૪ યક્ષ-યક્ષિણીઓને, ચાર દ્વારપાલોને, ચાર વીરેને, દશ દિગ્યાલોને, નવ ગ્રહોને
અને નવ નિધાનને હું નમસ્કાર કરું છું. ૧૧ જેના સ્વાધ્યાયથી શ્રી તીર્થકર ભગવંતને હું કાંઈક સાચા
અર્થમાં સમજી શક્યો અને ભગવંત વિશે લખવાની પ્રેરણા જાગી તે સર્વ શ્રેષ્ઠ સ્તુતિકાર આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરની શ્રી વર્ધમાન જિન સ્તવનાત્મક બત્રીશીઓ, એ જ મહાન આચાર્ય ભગવ તનું શસ્તવ, કલ્યાણ મંદિર સ્તોત્ર તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન વિરચિત શ્રી વીતરાગ સ્તવ અને મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી માનતુંગસૂરિ વિરચિત શ્રી ભક્તામર સ્તોત્ર-એ ચાર સ્તના અક્ષરેઅક્ષરને, એ મહાન સ્તુતિકારોને અને એ મહાન સ્તુતિકારેના હૃદયમાં જે ભવિભકિત હતી, તેને
હું ફરી ફરી નમસ્કાર કરું છું. ૧૨ સર્વ નમસ્કાર કરવા યોગ્ય વરતુઓને હું નમસ્કાર કરું છું.
– લેખક
દે
ભ
મ. ૩
Page #68
--------------------------------------------------------------------------
________________
સર્વ તીર્થકરેનું સંક્ષિપ્ત
સામાન્ય સ્વરૂપ
[ અહીં સર્વ તીર્થકરોને લગતી સામાન્ય વસ્તુઓ સંક્ષેપમા “પપુષવરિત ગ્રથને આધારે રજૂ કરવામાં આવી છે. ]
બધા પુરુષમાં પુરુષત્વ સમાન હોવા છતાં પૂર્વકૃત શુભાશુભ કર્મના પરિણામને કારણે ચાર પ્રકારના પુરુષાર્થોની સાધનામાં ભેદ પડે છે, તેથી આગમાં છ પ્રકારના પુરુષો વર્ણવવામાં આવ્યા છે. તે આ રીતેઃ ૧. અધમાધમ, ૨. અધમ, ૩. વિમધ્યમ, ૪. મધ્યમ, ૫. ઉત્તમ અને ૬. ઉત્તત્તમ.
વિશેષાથીઓએ પ્રથમ પાંચ પ્રકારના પુરુષોનું વર્ણન પુરુવંતિથી જાણું લેવું. અહીં ફક્ત ઉત્તમોત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતનું વર્ણન જ આપવામાં આવ્યું છે.
ઉત્તમત્તમ પુરુષ તીર્થકર નામકર્મના ઉદયવાળા શ્રી તીર્થ કરે જ છે. તેઓ ત્રણે લોકના ઈશ્વર, ત્રણે લેકના નાથ, ત્રણે લોકમાં સૌથી અધિક પૂજનીય, ત્રણે લેક વડે સ્તવવા ગ્ય, ત્રણે લેક વડે ધ્યાન કરવા ગ્ય, સંપૂર્ણ નિર્દોષ અને સર્વગુણસપૂર્ણ હોય છે, તેથી જ તેઓ સર્વ પ્રકારે સર્વ જીવથી ઉત્તમત્તમ છે.
જ્યારે તે તીર્થંકર ભગવંતન જીવે અનાદિ કાળમાં અવ્યવહાર રાશિમાં હોય છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના તથા ભવ્યત્વના વિપાકથી અનેક વિશેષ ગુણોને કારણે બીજા છે કરતાં ઉત્તમ હોય છે.
તે પછી યથાપ્રવૃત્તકરણ વડે જ્યારે તેઓ વ્યવહારરાશિમાં આવે છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના કર્મવિપાકના સદ્દભાવથી
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૫
પૃથ્વીકાયના જીવમાં ચિતામણિ રત્ન, પદ્મશગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે.
અપકાયમા તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે.
તેઉકાયમાં મંગલદીપ આદિરૂપે ઉત્પન્ન થાય છે.
વાયુકાયમાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંતઋતુકાલીન મૃદુ, શીતલ અને સુગ ધિ વાયુ વગેરે રૂપે ઉત્પન્ન થાય છે.
વનસ્પતિકાયમાં હોય ત્યારે ઉત્તમ પ્રકારનાં ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક, અશોક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ, નાગવેલ વગેરે પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે.
બેઈન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, શુક્તિક, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે.
એવી જ રીતે તેઈન્દ્રિય તથા ચૌરિદ્રિયમાં પણ ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચમાં સર્વોત્તમ પ્રકારના હાથીરૂપે અથવા સારાં લક્ષણોવાળા અશ્વરૂપ વગેરે ઉત્પન્ન થાય છે.
તે પછી મનુષ્યમાં આવેલા તેઓ ઉત્તમ કુલોમાં ઉત્પન્ન થઈ, અપૂવકરણવડે ગ્રથિભેદ કરી, અનિવૃત્તિકરણ વગેરે ક્રમે સમ્યકત્વ પામીને, તેવા પ્રકારના ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર–કાલ–ભાવ આદિ રૂપ સ પૂર્ણ સામગ્રી પામીને, અહંદુવાત્સલ્યાદિ વીસ સ્થાનકની ઉત્તમ આરાધના કરીને અને તેથી શ્રી તીર્થકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં દેવનાં ઉત્તમ સુખોને અનુભવીને, ત્યાથી ચવેલા તેઓ ચરમ જન્મમાં સર્વોત્તમ અને વિશુદ્ધ જાતિ–કુલ–વામાં ઉત્પન્ન થાય છે.
તે વિશુદ્ધ જાતિ, કુલેમાં તેમના અવતારના પ્રભાવથી માતાને ચોદ મહાસ્વપ્નો આવે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
તેઓ ગર્ભવાસમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે.
તેઓના મહાન પુણ્યદયથી પ્રેરાયેલ જાંભક દેવતાઓ ગર્ભાવતાર સમયે ઈદ્રના આદેશથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના મહાનિધાને ભગવંતના ગૃહમાં નિક્ષિપ્ત કરે છે.
તેઓ જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે બીજા ગર્ભોની જેમ તેઓને વેદના હેતી નથી તથા માતાને પણ વેદના હોતી નથી. તેઓને તથા માતાને આહાર આદિની અશુભ પરિણતિ હોતી નથી. માતાને સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે; રૂપ, સૌભાગ્ય, કાંતિ, બુદ્ધિ, બલ આદિમાં વૃદ્ધિ થાય છે. મન-વચન-કાયાના
ગ શુભ થઈ જાય છે. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય આદિમાં ઘણું જ વૃદ્ધિ થાય છે; પરેપકાર, દયા, દાન, દેવગુરુભક્તિ વગેરે ગુણે વિકસે છે. સ્વજનો તરફથી અત્યંત બહુમાન મળે છે અને સર્વ પ્રિય ઈદ્રિયવિષની પ્રાપ્તિ થાય છે. માતા સૌને પ્રિય લાગે છે.
પિતાને અત્યંત હર્ષ પ્રાપ્ત થાય છે. પિતાને ક્યાંય પણ પરાભવ થતો નથી, બધા જ રાજાઓ નામે છે. સર્વત્ર પિતાની આજ્ઞાનું વિશાળ પ્રવર્તન થાય છે. પિતાની યશકીર્તિ સર્વ દિશાઓમાં ફેલાય છે. વંશની ઉન્નતિ થાય છે, ઘરમાં સર્વ સુન્દર વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને ચારે બાજુથી સર્વ પ્રકારની સંપત્તિઓ આવે છે, વિપત્તિઓ દૂર જાય છે.
તેઓના જન્મ ક્ષણે સર્વ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે, ત્રણે લેકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે, અતર્મુહૂર્ત સુધી નારકીઓને પણ સુખ થાય છે, પ્રમુદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહગણુમાં રત્નોનાં, સેનાના અને રૂપાનાં આભરની, ઉત્તમ વસ્ત્રોની, પુષ્પોની અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. દેવતાઓ “જય જય શબ્દથી આકાશને ભરી નાખે છે. દેવોની દુભિઓ આકાશમાં હાથથી તાડન કર્યા વગર વાગતી જ રહે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થાય છે. સુગ ધી અને શીતલ વાયુઓ વાય છે. પૃથ્વી ઉપરની ધૂળ સર્વત્ર શાંત થઈ જાય છે. પૃથ્વી સુગંધી અને શીતલ થાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૭
છપ્પન દિકુમારીએ સુખકારક સૂતિકર્મ કરે છે. ચાસ ઇન્દ્રો મેરુ પર્યંત ઉપર જન્માભિષેક કરે છે, જગત ક્ષણવાર સથા નિરુપદ્રવ સમૃદ્ધિમય અને આનંદમય થઈ જાય છે. તે આ રીતે—
દેવતાઓ, મનુષ્યા અને તિય ચાના પરસ્પરનાં વૈર નાશ પામે છે. લેાકેાનાં આધિ અને વ્યાધિ શમી જાય છે. લેકમાં ક્ષુદ્ર ઉપદ્રવા થતા નથી. શાકિનીએ કોઈનુ કાંઈ પણ અનિષ્ટ કરી શકતી નથી. દુષ્ટ મંત્રો અને ત ંત્રા પ્રભાવ વિનાના થઈ જાય છે. ગ્રહેા શાંત થઈ જાય છે. ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવેા ઉપશાંત થાય છે, લેાકેાનાં મન પરસ્પર પ્રીતવાળાં થાય છે.
પૃથ્વીમાં દૂધ, ઘી, તેલ, ઈક્ષુરસ વગેરેની વૃદ્ધિ થાય છે. સર્વાં વનસ્પતિઓને વિશે પુષ્પા, ફળે અને નવમલ પત્રની સમૃદ્ધિ થાય છે, મહાન ઔષધિઓના પાતપેાતાના પ્રભાવમાં ઘણી જ વૃદ્ધિ થાય છે; રત્ના, સાનું, રૂપું આદિ ધાતુઓની ખાણામાં તે તે વસ્તુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે.
સમુદ્રોમાં ભરતી આવે છે. પાણીએ અત્યંત સ્વાષ્ટિ અને શીતલ થાય છે. ખધાં પુષ્પા અધિક સુગન્ધવાળાં થાય છે. પૃથ્વીમાં રહેલાં નિધાને ઉપર આવે છે. વિદ્યા અને મત્રોના સાધુકાને સિદ્ધિઓ સુલભ થાય છે. લેાકેાના હૃદયમાં સદ્ગુદ્ધિ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનાં મન યાથી આદ્ર થાય છે. મુખમાંથી અસત્ય વચનેા નીકળતાં નથી. બીજા આનુ ધન લઈ લેવાની બુદ્ધિ જાગતી નથી. કુશીલ લેાકેાના સંગ હાતે! નથી, કારણ કે લેાકેામાં કુશીલતા જ હેાતી નથી. ક્રોધ વડે પારકાને પરાભવ હાતા નથી, કારણ કે ક્રોધ જ હાતા નથી. વિનયનું ઉલ્લંઘન થતુ ં નથી, કારણ કે માન જ હાતા નથી, પારકાની વચના હેાતી નથી કારણ કે માયા જ હેાતી નથી. લેકે ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરતા નથી, કારણ કેલેાભ જ હોતા નથી. માનસિક સંતાપ હેાતે નથી.
પૂરને પીડા કરે તેવાં વચન કોઈ ખેલતુ નથી, કાયાથી અશુભ ક્રિયાઓ કાઈ કરતાં નથી. પાપ કરવાની બુદ્ધિ થતી નથી. લેકે સુકૃત કરીને મનશુદ્ધિવાળા થાય છે. લેકના મનેવાંછિતની પૂર્તિ
Page #72
--------------------------------------------------------------------------
________________
થાય છે. લાકોમાં પારકાના ગુણ ગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે. લેાકેા ઘેર ઘેર મહેાત્સવ કરે છે, ભગવંતના જન્મનાં મંગલ ગીતા ગવાય છે. ઘરેઘરે વધામણાં કરાય છે.
ભગવંતના જન્મથી સ્વર્ગ અને પાતાલભૂમિમાં રહેતા દેવતાએ પ્રસુતિ થાય છે. તેઓ શાશ્ર્વત ચૈત્યેામાં મહાત્સવ કરે છે. દેવાંગના ધાત્રીકમ કરે છે. દેવાંગનાએ નવા નવાં આભરણેા ધારણ કરે છે અને અનેક પ્રકારની ક્રીડાએ કરાવે છે. દેવેદ્ર પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગૂઠામાં અમૃતના સંચાર કરે છે.
ખાલકાલમાં પણ શ્રી તીથકર ભગવ ંતા ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સહિત હેાય છે, અપરિમિત ખલ અને પરાક્રમવાળા હેાય છે, દેવતાએ અસુરો અને મનુષ્ય વડે અક્ષેાલ્યુ હાય છે, બીજા માળકા કરતાં અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હાય છે, ત્રણે લેાકની રક્ષા કરવામાં અક્ષુબ્ધ શક્તિવાળા હાય છે, અધ્યયન કર્યા વિના પણ વિદ્વાન હેાય છે, શિક્ષણ પામ્યા વિના બધી જ કળાઓના સમૂહેામાં કુશળ હેાય છે, અલકાર વિના જ બધાં જ અવયવાથી ઉત્તમ સૌંદય વાળા હેાય છે, શિશુકાળમાં પણ વાણી અવ્યકત હેાવા છતાં પણ દેવા, અસુરો અને મનુષ્યાને આનંદ પમાડનારા હોય છે, અચપલ સ્વભાવત્રાળા હેાય છે, પેાતાને તેમ જ પારકાને સંતાપ ન થાય તેવા સ્વભાવવાળા હાય છે, લાલુપતા વિનાના હાય છે અને જ્ઞેય પદાર્થાના સ્વભાવને જાણનારા હેાવાથી નિઃસ્પૃહ હેાય છે.
શ્રી તીથ "કર ભગવ ંતા જન્મથી જ રાગ, સ્વેદ · [ પરસેવા ] મલ વગેરેથી રહિત દેહવાળા હાય છે. તત્કાલ અત્યંત વિકસિત કમળની જેમ બહુ સુવાસિત દેહવાળા હેાય છે અને ગાયના દૂધની ધારા જેવા શ્વેત રક્ત અને માંસથી સહિત દેહવાળા હેાય છે. તેઓના આહારનીહાર ચમ ચક્ષુવાળા માટે અદૃશ્ય હોય છે. આ ચાર અતિશયે તેઓને જન્મથી જ સહેજ હાય છે.
અપ્રતિમ રૂપ અને સૌભાગ્યના ઉદ્ભવથી પવિત્ર એવા તેના યોવનકાળમાં તેઓનાં રૂપ અને સૌભાગ્યની શાભા તે। એવી
Page #73
--------------------------------------------------------------------------
________________
અદ્ભુત હોય છે કે દેવતાઓ, અસુરો અને મનુષ્યોના સ્વામીઓના [ ઈન્દ્ર આદિના] અંતઃકરણમાં પણ પરમોચ્ચ ચમત્કાર ઉત્પન્ન થાય છે. સર્વદેવતાઓ મળીને એક અંગુષ્ટપ્રમાણ રૂપને નિર્માણ કરે તો પણ તે રૂપ ભગવંતના અંગૂઠાના રૂપની આગળ જાજ્વલ્યમાન અગ્નિની આગળ અંગારાની જેમ શોભાને પામતું નથી. વિશિષ્ટ પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થકર ભગવંતેના સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ (ચાલ), સત્વ, ઉચ્છવાસ વગેરે બધું જ જગતમાં સર્વોત્તમ હોય છે.
ખરેખર રૂપ, સૌભાગ્ય અને એક હજાર ને આઠ બાહ્ય લક્ષથી સહિત એવું તેઓનું શરીર સૌન્દર્યનું, લાવણ્યનું, કાંતિનું, દીપ્તિનું અને તેજનું પરમ અદ્દભુત ધામ હોય છે. સ્વર્ગમાં દેવદેવીઓ તે રૂપ આદિનું ગુણગાન અને ચિતન કરે છે, પાતાલલેકમાં પાતાલવાસી દેવાંગનાઓ તેને સ્તવે છે અને મર્યલેની અંદર મનુષ્ય સ્ત્રીઓ તેનું ધ્યાન કરે છે.
ખરેખર તેઓના જેવું રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલન વચન, દર્શન, સ્પર્શન, શ્રવણ, ઓદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, સમર્યાદવ, આયત્વ, દયાલુતા, અનુદ્ધતતા, સદાચાર, મનસત્ય, વચનસત્ય, કાયકિયાસત્ય, સર્વપ્રિયત્વ, પ્રભુત્વ, પ્રશાંતત્વ, જિતેદિયત્વ, ગુણિત્વ, ગુણાનુરાશિત્વ, નિમમત્વ, સૌમ્યતા, સામ્ય, નિર્ભયત્વ, નિર્દોષત્વ વગેરે જગતમાં બીજા કેઈમાં પણ હોતું નથી.
ત્રણે લોકમાં અત્યન્ત અલૌકિક અને સૌથી ચઢિયાતા ગુણના સમૂહના કારણે તે તીર્થકર ભગવંતો સૌથી મહાન છે અને તેથી જ સર્વત્ર મહાન પ્રતિષ્ઠા (કીર્તિ, યશ આદિ)ને પામેલા છે. તેઓ સર્વત્ર ઉત્તમ વિવેકથી વિવિધ કાર્યોને કરે છે અને સર્વત્ર ઉચિત જ આચરવામાં અત્યંત ચતુર હોય છે. આત્મામાં અભિમાન આદિ વિકારને ઉત્પન્ન કરનારાં સર્વોત્તમ જાતિ, કુલ, રૂપ, બેલ, પ્રભુતા, સંપત્તિ વગેરે અનેક કારણો વિદ્યમાન હોવા છતાં પણ તેઓ સર્વત્ર નિર્વિકાર હોય છે. તેઓ જાણે છે કે વિષયસુખ અનંત દુઃખનું કારણ છે અને સ્થિરતાનું નાશક છે, છતાં પૂર્વના ભવમાં ઉપાક્તિ કરેલ તેવા પ્રકારના ભેગેને આપનાર કર્મોના બળથી
Page #74
--------------------------------------------------------------------------
________________
४०
તે વિપુલ સામ્રાજ્ય લક્ષ્મીને ભાગવે છે. તે વખતે પણ તેએ નિરૂપમ વૈરાગ્યરગથી રગાયેલા હોય છે.
જ્યારે તેઓ દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મીને ભાગવતા હાય છે, ત્યારે પણ તેઓ વિરક્ત જ હોય છે.
સંસારમાં એવી કઈ રમ્ય ભાગસ પત્તિ નથી કે જે તેએના મનમા રાગને ઉત્પન્ન કરી શકે. સંસારમાં એવી કઈ વસ્તુ વાસ્તવિક રીતે સારભૂત નથી કે જે તેએના મનને આકર્ષી શકે, એવું હોવા છતાં પણ તે વિધિપૂર્ણાંક ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે પુરુષાર્થો સિદ્ધ કરે છે. ચાથા પુરુષાથ જે મોક્ષ, તેની સાધનાને હવે સમય થયેા છે, એમ જાણતા હેાવા છતાં પણ જ્યારે પાંચમા દેવલેાકમાં રહેલા લેાકાંતિક દેવતાઓ ભગવંત પાસે આવીને સાંવત્સરિક દાનના સમયને જણાવે છે, ત્યારે તેઓ દીક્ષાની તૈયારી કરે છે.
'
પ્રભાત સમયે ભગવત સ્વય' જાગૃત થાય છે, છતાં શખ વગેરેના ધ્વનિઓથી તથા ૮ જય જય' આદિ શબ્દોથી તેને સમયના ખ્યાલ આપવામા આવે છે. તે પછી ગામે, નગરા વગેરેમાં પટહના વગાડવાપૂર્વક ‘ વરવરકા ’ કરાવવામાં આવે છે. વરિકા એટલે દરેકને ઇચ્છિત અપાય છે,’ એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્ઘાષણા. તે પછી સાતુ, રજત, રત્ના, વસ્ત્રો, આભૂષણા, હાથીએ, ઘેાડાઓ વગેરે વડે સાંવત્સરિક મહાદાન કરવામાં આવે છે. તેમાં ભગવ ંતની બધા લેાકેા ઉપર સમાન કૃપા હોય છે.
'
તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણથી રહિત કરવામાં આવે છે. તે પછી સત્ર ચશ અને પ્રીતિને! સૂચક પટહુ વગાડવામાં આવે છે. ચેાસઠે ઇન્દ્રો ભગવંતના દીક્ષા સમયને અવધિજ્ઞાન વડે જાણે છે. તેઓ પરિવાર સહિત ભગવંતની પાસે આવે છે, તેએ સર્વ સમૃદ્ધિ વડે સવ પ્રકારે આઠ દ્વિવસના મહેાત્સવ કરે છે.
તે પછી ભગવ ંતા સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. તે સર્વ શિક્ષાઆના રહસ્યને જાણે છે. તેઓનુ ચિત્ત કેવળ મેાક્ષમાં અંધાયેલું હાય છે, જે જે કાળે જે જે ઉચિત કરવું જોઈએ તે બધુ તે ાણે છે. તેએ પૃથ્વીતલ ઉપર અપ્રતિષદ્ધ રીતે વિચરે છે અને
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૩
પરિષહેા અને ઉપસર્ગાને સહન કરે છે, તે સમસ્ત માહ્ય અને અભ્યંતર પરિગ્રહના ત્યાગ કરે છે, તેથી નિગ્રન્થ કહેવાય છે.
મૈત્રી, પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી તેઓ ધમધ્યાનને સ્થિર કરે છે. તે પછી ક્ષાન્તિ આદિ આલ અનેાથી શુલધ્યાન ઉપર આરૂઢ થાય છે. તે પછી ક્ષપશ્રેણી દ્વારા ચાર ઘાતિકર્મોના ક્ષય કરે છે. તેથી સદ્રવ્યે અને તેઓના સર્વાં પર્યાયાના સાક્ષાત્કાર કરતુ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે.
ઘાતિકમ ના ક્ષય થતાં જ શ્રી તીથકર ભગવાને વિશિષ્ટ પ્રકારની નામક ની પ્રકૃતિના ઉત્ક્રય થાય છે. તે તીથંકર નામકર્મ કહેવાય છે. તેના મહિમા આ રીતે છે :
એક ચેાજન પ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવતાએ પ્રમાજ ન કરે છે. મેઘકુમાર દેવતાએ સુગંધિ જલથી સિંચન કરે છે. ઋતુકુમાર દેવતા પાંચ વર્ણનાં સુગંધિ પુષ્પોની વૃષ્ટિ કરે છે. વ્યંતર દેવતાએ મણિએ, રત્ના, અને સુવણૅ થી નિર્મિત એક ચાજન પ્રમાણ પીઠમ ધ તૈયાર કરે છે. તે પીઠમધ ઉપર વૈમાનિક દેવતાએ રત્નમય પ્રથમ પ્રાકાર બનાવે છે. તેના કાગરા મણિએના હાય છે. તેના તેને ચાર દ્વાર હાય છે. તે પતાકાઓ, તેારણે, પુજાએ વગેરેથી સુશેાભિત હાય છે.
ચૈાતિષી દેવતાએ સેનાને બીજો પ્રાકાર મનાવે છે. તેને રત્નમય કાંગરાએ હેાય છે. તેને ચાર દ્વાર હાય છે. ભવનપત્તિ દેવતાઓ ત્રીજે રૂપાના ખાહ્ય પ્રાકાર રચે છે. તેને સેનાના કાંગરાએ હાય છે અને ચાર દ્વાર હાય છે. કલ્યાણી ભક્તિને ધારણ કરનાર દેવતાઓ ચૈત્યવૃક્ષ, રત્નમય પીઠ, દેવઋ ંઢ, સિંહાસન વગેરે અન્ય રચનાઓ પણ કરે છે. આ રીતે સમવસરણ (દેશના સ્થાન)ની રચના થાય છે.
તે પછી ભગવંત સાનાનાં નવ કમળા ઉપર પગ મૂક્તા મૂક્યા તથા ચારે પ્રકારના દેવતાએથી પરિવરેલા સમવસરણમાં પધારે છે, તીને પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાય છે. એ વખતે દેવતાઓ ખીજી ત્રણ દિશાઓમાં ભગ
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૨
વતના ત્રણ રૂપની રચનાએ કરે છે. આ રચના કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના અતિશયના પ્રભાવથી. તે વખતે ખાર પ દા પાતપેાતાના સ્થાનમાં બેસી જાય છે. તે વખતે ભગવત યેાજનગામિની, સસ દેહનાશિની અને સ`ભાષાસ વાદિની એવી સર્વાંત્તમ વાણી વડે ધ દેશના આપે છે. તે દેશના દ્વારા ભગવંત માક્ષમાગ અતાવે છે.
તે ભગવાન જગતના ગુરુ, જગતના નાથ, જગતના તારક અનંત ગુણેાના કારણે સર્વોત્તમ, અનંત શક્તિવાળા, અનન્ત મહિમાવાળા, ચેાત્રીસ અતિશયેથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાચેાથી શાભતા, વાણીના પાંત્રીશગુણા વડે દેવતાઓ, અસુરે, મનુષ્ય અને તિય ચાને આનંદિત કરતા સર્વાંગુણસંપન્ન અઢાર દાષાથી રહિત હૈાય છે. તેએ જઘન્યથી એક કાડ ભક્તિવાળા દેવતાઆથી સદા સહિત હાય છે. આવા ભગવંત સ્વયં કૃતાથ હાવા છતાં પણ પાપકાર માટે જગત ઉપર વિચરે છે,
શાસ્ત્રોમાં કહ્યુ છે કે~~~
"
ચેાત્રીશ અતિશયાથી સહિત, અષ્ટ મહાપ્રાતિહા થી શેાલતા અને મેહથી રહિત એવા તીર્થંકરોનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવુ’જોઈ એ.
:
ચાર અતિશય જન્મથી, અગિયાર કક્ષયથી અને એગણીસ દેવકૃત એમ ચાત્રીસ અતિશય ભગવતને હાય છે.
· અશે વૃક્ષ, દેવવિરચિત પુષ્પપ્રકર, મનેાહર દિવ્યધ્વનિ, સુંદર ચામરચુગ્મ, શ્રેષ્ઠ આસન, ભામડલથી દેદીપ્યમાન શરીર, મધુર નાયુક્ત ક્રુદુભિ અને ત્રણ છત્ર, એમ ભગવંતના અષ્ટ મહાપ્રાતિહા કાના મનમાં પ્રમેાદ ઉત્પન્ન કરતા નથી?
· જે
ચાત્રીશ અતિશયાથી સહિત, અષ્ટ મહાપ્રાતિહા થી શેાલતા, વાણીના પાંત્રીશ ગુણૈાથી યુક્ત, અઢાર દાષાથી રહિત અને રાગ, દ્વેષ અને મેહરૂપ મહાશત્રુઓને જિતનારા છે, તેઓને જ જગતમાં દેવાધિદેવ એવું નામ શાલે છે.’
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૩
આ રીતે ગુણસમૂહના કારણે મહાન,ત્રણે ' લેાકમાં મહાન ખ્યાતિને પામેલા અને સર્વ દેવતાઓ, અસુર અને મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવત પૃથ્વીતલ ઉપર વિચરીને કુમત૫ અંધકારના નાશ કરીને સુમતરૂપ 'પ્રકાશને પાથરે છે. તેઓ અનાદિકાલીન પ્રખલ મિથ્યાત્વના નાશ કરે છે, જ્ઞેય ભાવાને જણાવે છે, ભવભ્રમના કારણરૂપ અજ્ઞાનના નાશ કરે છે અને અનેક ભવ્યજનાને પ્રતિમાય કરે છે.
અંતે આયુઃકમની સમાપ્તિને સમયે શુકલ ધ્યાનવડે ભવાપગ્રાહી ચાર ક ના ક્ષય કરે છે અને એક જ સમયમાં ઋજુશ્રેણી વડે લેાકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મેક્ષમાં ચાલ્યા જાય છે. તે તેથી ઉપર જતા નથી કારણ કે ત્યાં—અલાકમાં ઉપગ્રહના અભાવ છે. તે નીચે પણ આવતા નથી કારણ કે તેમાં હવે ગુરુતા નથી. ચેાગ–પ્રયાગના અભાવ હાવાથી તેને તિરછી ગતિ પણ નથી.
મેાક્ષમાં રહેલા તે ભગવાને સિદ્ધ કહેવામાં આવે છે. સવ દેવા અને મનુષ્યા ઇન્દ્રિયાના અર્થાથી ઉત્પન્ન થતું, સર્વાં ઇન્દ્રિયાને પ્રીતિકર અને મનેાહર એવું જે સુખ ભાગવે છે તથા મહર્ષિક દેવતાઓએ ભૂતકાળમા જે સુખ ભોગવ્યુ છે અને ભવિષ્યમાં જે સુખ ભાગવશે, તેને અનત ગુણુ કરવામાં આવે તેાપણુ તે સિદ્ધ ભગવંતના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે, તે સિદ્ધ ભગવાન અનંત દ"ન, જ્ઞાન, શક્તિ અને સુખથી સહિત છે. તેએ સદા ત્યાં જ રહે છે.
તે જ સમયે અવધિજ્ઞાન વડે ચાસડે ઇન્દ્રો ભગવંતના નિર્વાણુને જાણીને નિર્વાણભૂમિ પર પરિવાર સહિત આવે છે. ગાશીષ ચંદન વગેરે સુગંધિ દ્રવ્યાથી ભગવ ંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે અને સર્વ શાશ્ર્વત ચૈત્યેામાં મહેાત્સવ કરે છે.
શ્રી તીર્થંકર ભગવંતના જીવ અનાદ્દિકાળથી સંસારમાં ખીજા જીવા કરતાં વિશિષ્ટ હેાય છે. તેઓનુ ચવન, જન્મ, ગૃહવાસ, ૧ ધર્માસ્તિકાય દ્રવ્ય
Page #78
--------------------------------------------------------------------------
________________
૪૪
દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણુ વગેરે બધુ જ અલૌકિક હેાય છે. આ રીતે તીથકર ભગવંતા સવ સંસારી જીવાથી સ પ્રકારે ઉત્તમેત્તમ હાય છે. તે તે તે પ્રકારની ઉત્તમાત્તમતા વડે વિશ્વને સ સુખે આપનારા છે. સ્વયં અન્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવાને મહાન ઉદ્દયવાળું અવ્યય પદ આપવા માટે સર્વ રીતે સમ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
www38383838X38383&&&&umna
વિષયપ્રવેશ-૧
દેવાધિદેવ ભગવાન મહાવીર તથા સર્વ અરિહંતેના
૪ ગુણ
(ચાર મૂલાતિશય)
અથવા
૧૨ ગુણે (૪ મૂલાતિશય +૮ મહાપ્રાતિહાર્યો) mini38383XXXXXXXE3&
w
ww
Page #80
--------------------------------------------------------------------------
________________
૪ અથવા ૧૨ ગુણ
આરાધના – સાધનાની દૃષ્ટિએ જગતમાં ત્રણ જ તત્વ પ્રધાન છેઃ
દેવત, ગુરુતત્તવ અને ધર્મતવ.
સમગ્ર જિનવાણુને સાર શ્રી નમસ્કાર મંત્ર છે, નમસ્કાર બે પ્રકારને છે ?
દ્રવ્યનમસ્કાર અને ભાવનમરકાર.
શ્રી માનતુંગસૂરિએ નમસ્કાર સાર સ્તવનની નમસ્કાર વ્યાખ્યાન ટીકા નામની ટીકામાં એ બન્ને પ્રકારના નમસ્કાર અને તે બેને પ્રભાવ સુંદર રીતે વર્ણવ્યું છે. વિશેષાથીઓએ તે ત્યાંથી જાણું લે.
અહીં પદાર્થની દૃષ્ટિએ ભાવનમસ્કાર સમજવા જેવું છે. તેને સમજાવતાં શ્રી માનતુંગસૂરિ કહે છે કે –
तथा भावनमस्कारमाह - “તત્તતા'– તરવત્રિક વિઘવા, भावनमस्कारः ,सम्यक्त्वम्
દેવ – ગુરુ-ધર્મ એ ત્રણ તને યથાર્થ રૂપમાં જાણીને સમ્યગ્દર્શન ગુણની સ્પર્શનાપૂર્વક જે નમસ્કાર તે ભાવનમસ્કાર છે.
સમ્યકત્વ વિના ભાવનમરકાર હોતો નથી. “ભાવનમસ્કારથી રહિત જીવોએ અનંતીવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યું અને છોડ્યું, પણ તે સફળ ન થયું.”
૧. ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૩૪-૩૩૬ ૨. ન. સ્વા પ્રા. વિ નમસ્કાર વ્યાખ્યાન ટીકા. પૃ. ૩૩૫
Page #81
--------------------------------------------------------------------------
________________
શુદ્ધદેવને શુદ્ધદેવ સ્વરૂપે, શુદ્ધગુરુને શુદ્ધગુરુ સ્વરૂપે અને શુદ્ધધર્મને શુદ્ધધર્મ સ્વરૂપે ઓળખવા, એ ત્રણમાં જ સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, એ ત્રણ સિવાયના બીજાઓને દેવરૂપે, ગુરુરૂપે અને ધર્મરૂપે કદાપિ ન જ માનવા, તે સમ્યગ્દર્શન નામનું પ્રથમ ગુણરત્ન છે.
એ ત્રણને યથાર્થ સ્વરૂપમાં જાણવા માટે એ ત્રણમાંથી દરેકના જે પ્રધાન વાસ્તવિક અને અસાધારણ ગુણે વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનેએ કહ્યા છે, તે શ્રદ્ધા સહિત જાણવા બહુ જ જરૂરી છે.
જગતની સર્વ બાહ્ય સંપત્તિ કરતાં પણ અનંત ગુણ અધિક મૂલ્ય આમાંના એક એક તત્તવનું છે. આવી કિંમતી વસ્તુ પરીક્ષા વિના કેમ ગ્રહણ કરી શકાય?
જેમ રત્નના ગુણોની પરીક્ષા ઝવેરીએ કરે છે, તેમ ઉત્તમ ભવ્ય આત્માઓ આ ત્રણ તત્વરને પરીક્ષાપૂર્વક ગ્રહણ કરે છે. જેમ ઉત્તમ ઝવેરીઓ યથાર્થ પરીક્ષાથી પ્રાપ્ત થએલ ઉત્તમ રત્નોની પ્રાપ્તિથી સંપત્તિમાન થઈ જાય છે, તેમ ભવ્ય આત્માઓ આ ત્રણ રત્નની પ્રાપ્તિથી ધન્ય બની જાય છે. - આ ત્રણ તત્ત્વમાં પ્રધાન તત્ત્વ દેવતત્ત્વ છે. તેને તેના વાસ્તવિક, પ્રધાન અને અસાધારણ (બીજા કેઈમાં પણ ન હોય તેવા) ગુણે વડે જાણવું બહુ જ જરૂરી છે. આવા ગુણોને જાણ્યા વિના તે દેવતત્ત્વની અન્ય સર્વ ધર્મોએ માનેલ દેવતવ કરતાં સર્વશ્રેષ્ઠતાને યથાર્થ નિર્ણય કેવી રીતે થઈ શકે? પરમ ઉપાસ્ય તત્ત્વ જે દેવતત્ત્વ તેના આવા નિર્ણય વિના સર્વોત્તમ સમ્યકત્વ કેવી રીતે હોઈ શકે? સમ્યકત્વ વિનાનું ધ્યાન તો જીવે આ અનાદિ સંસારમાં અનંતીવાર કર્યું, છતાયે ભવને અંત નહીં જ આવ્યું. સમ્યકત્વના મહાપ્રભાવથી દેવતત્ત્વને યથાર્થ અને અવિચલા નિર્ણય થતાં જ ધ્યાનની પ્રાતિ દૂર નથી.
સભ્યત્વની પ્રાપ્તિથી સુદેવની ઓળખથી સુદેવના ગુણ ઓળખાય છે. તેથી સુદેવ ઉપર અપાર પ્રેમ–વાત્સલ્ય જાગે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૮
જૈનશાસ્ત્રોમાં અહીં વાત્સલ્ય શબ્દના પ્રયાગ કરવામાં આવે છે. જે વીસ પદો સ્થાનકોની આરાધનાથી જીવ પાતે જ સુદેવ~તીથ - કરપદ્યને પ્રાપ્ત થાય છે, તે વીસ સ્થાનકમાં પહેલું સ્થાનક અદવાત્સલ્ય છે.
અ ૬ એટલે અહિન્ત. વાત્સલ્ય એટલે ભક્તિરાગ, અરિહન્ત ઉપરના વાત્સલ્ય, ભક્તિરાગ કે પ્રેમ વિના કોઈ પણ જીવ તીથ કર થઈ શકતો નથી, કારણ કે એવા નિયમ છે કે જેની જેમાં ઉત્તમ શ્રદ્ધા હાય છે, તે તે જ થાય છે. તીથંકરના જીવાને જેવી શ્રદ્ધા સુદેવ, સુગુરુ અને સદ્ધમમાં હાય છે, તેવી શ્રદ્ધા અન્ય જીવાને કાયિ હેાતી નથી, એથી જ તીર્થંકરના જીવેાના સમ્યગ્દર્શનને વરમાધિસ શ્રેષ્ઠ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જેવાં શમ–સ વેગ~નિવેદ અનુકપા—આસ્તિકચ તીર્થંકર થનાર જીવામાં હેાય છે, તેવાં અન્ય જીવામાં કદાપિ હેાતા નથી. તેથી તીર્થંકરના જીવા ૨૦ સ્થાનકની આરાધનામાં જેવા પ્રમળ પુરુષાર્થ કરે છે, તેવા પુરુષા અન્ય જીવામાં હેાતા નથી. તેથી જેવું પુણ્ય શ્રી તી કરના જીવેા ઉપાજે છે, તેવું પુણ્ય અન્ય જીવા ઉપાઈ શક્તા નથી. તેથી બધા જ જીવા તીર્થંકર થઈ શકતા નથી.
શ્રી તીથ કર ભગવંતનું પુણ્ય સર્વાંત્તમ-સર્વ જીવાનાં સ પુણ્યરાશિ કરતાં અનંત ગુણ અધિક હોય છે. આ પુણ્યનુ મૂળ કારણ છે, તીથંકરના જવાની તેવા પ્રકારની પાત્રતાયેાગ્યતા. આ જ પાત્રતાને કારણે તે જગતમાં સૌથી અધિક પૂજ્ય અહિન્ત અને છે. અહિન્ત એટલે જ પાત્ર, ચેાગ્ય, પૂજ્ય વગેરે. પ્રાકૃત
૧. શમ-કષાયનિગ્રહ, સંવેગમેાક્ષાભિલાષ, નિવેદ-સંસાર પર અરુચિ, અનુકપા—યા અને આસ્તિકન્ય-જિન વચનની યથાર્થતાના અવિચળ નિષ્ણુ ય
૨. ૨૦ સ્થાનકાના વર્ણન માટે જુએ લેાકપ્રકાશ, સ ૩૦
પ્રારંભ
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૯
અહિન્ત શખ્ત ધાતુ પરથી અનેલ છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યુ છે કે
• જેએ ખીજાઓનાં વંદન માટે, નમસ્કાર માટે, પૂજા—સત્કાર માટે ચેાગ્ય પાત્ર છે. અને એ બીજાએનાં સિદ્ધિગમન માટે મહાન પાત્ર (ભવચેિ. પાત્ર–યાન જહાજ) છે, તે અહિન્ત
કહેવાય છે.’
આવા અહિન્તાના યથાર્થ અને અસાધારણ ( ખીજાઓમાં ન હેાય તેવા) ગુણા ચાર જ છે.
'
યાનિીમહત્તરાધમ સૂનુ આચાય. શિશ્ચમણિ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અનેકાંતજયપતાકા ગ્રન્થની સ્વાપન્ન વ્યાયામાં કહે છે કે
गुणा मूलातिशयाश्चत्वारः तद्यथा
अपायापगमातिशय, ज्ञानातिशय:, पूजातिशय, वागतिशयश्च ।
અરિહન્તાના યથાભૂત વાસ્તવિક અને બીજાએમાં ન હાય તેવા ગુણે ચાર જ છે અને તે ચાર મૂલ અતિશયેા છે. તે ચાર ગુણા—મૂલાતિશયે આ રીતે છેઃ
1
૧ અપાયાગમ અતિશય
૨ જ્ઞાનાતિશય
૩ પૃજાતિશય અને
૪ વાગતિશય—વચનાતિશય
આ ચારને સંક્ષેપમાં અનિર્દેશ કરતાં શાસ્રમા કહ્યું છે કે—
૧ અનેકાત જય પતાકામા પુજાતિશયમાં આઠ મહાપ્રાતિહાર્યાના સમાવેશ કરેલ છે જુએ પૃ. ૪
૨ પ્રથમ લે. વિવરણ
દે ભ મ. ૪
Page #84
--------------------------------------------------------------------------
________________
૫૦
રાગ આદિ દોષ જીવને હાનિકારક હોવાથી તેઓને અપાય કહેવામાં આવે છે. અપગમ એટલે ક્ષય. રાગ વગેરેને અપગમ થવાથી ભગવંતને સ્વરૂપને લાભ થાય છે. આ અપાયાપગમ અતિશય છે.
નિર્મલ કેવલજ્ઞાનથી લેક અને અલેકના સંપૂર્ણ સ્વભાવનું ભગવંત અવેલેકન કરી રહ્યા છે. આ જ્ઞાનાતિશય છે.
સર્વ દેવતાઓ, અસુરે અને મનુષ્યએ કરેલ ભગવંતની પૂજાની પરાકાષ્ઠા તે ભગવંતને પૂજાતિશય છે.
સર્વ જીવોને અભયદાન આપવામાં સમર્થ અને સર્વ ભાષાઓમાં પરિણમતી જે ભગવંતની ધર્મવાણી તે ભગવંતને વચનાતિશય છે. આ વચનાતિશય વડે ભગવંત સર્વ જીવનું . પાલન કરનારા છે.”
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના પ્રથમ શ્લેકના વિવરણમાં કહે છે કે – - “અમેએ આ પ્રથમ કલેકમાં શ્રી મહાવીર ભગવાનનાં જે વિશેષણો કહ્યાં છે, તે સદ્ભુત–યથાર્થ—વાસ્તવિક અર્થનું પ્રતિપાદન કરનારું છે. આ વિશેષણ વડે અમે ભગવંતના અતિશયોને પ્રકાશિત કરીએ છીએ. આ ચાર અતિશના પ્રતિપાદન વડે અમોએ ભગવાન મહાવીરની પારમાર્થિક સ્તુતિ કરી છે.”
પ્રમાણુનય તત્વાકાલંકારની પ્રથમ શ્લેકની સ્યાદ્ધવાદરત્નાકર' નામની ટીકામાં કહ્યું છે કે—–
શિક્ર દ્રવડે પૂજ્ય–શકપૂજ્ય (ભગવાન વર્ધમાન સ્વામી). પૂજ્ય એટલે મનોહર અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્યોની વિરચના દ્વારા અર્ચનીય.”
૧
પૃ.
૩
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૧
-
-
-
આ પ્રથમ શ્લોકમાં કહેલ ભગવંતનાં ચાર વિશેષણ વડે અનુક્રમે ચાર મૂલ અતિશય સ્મૃતિરૂપ દર્પણુતલમાં સમુપસ્થિત કરવામાં આવ્યા છે [એટલે કે આ ચાર અતિશયોનું ગ્રંથકર્તાએ મંગલાચરણરૂપે ધ્યાન કરેલ છે ]. તે ચાર મૂલાતિશ આ રીતે છે?
અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય.
આ ચાર અતિશયોનો આ ક્રમ ઉત્પત્તિની અપેક્ષાઓ જાણવો. ( આ કમે આ અતિશયે ઉત્પન્ન થાય છે.) તે આ રીતે–
જેણે રાગદ્વેષ જીત્યા નથી, તે સર્વ વસ્તુઓને જ્ઞાતા ન થાય. જે સર્વ વસ્તુઓને જ્ઞાતા નથી, તે દેવેન્દ્ર પૂજ્ય ન થાય. સર્વજ્ઞ થતાં જ શક્રેન્દ્ર ભગવંતની પૂજા કરે છે, તે પછી જ ભગવાન તેવા પ્રકારની (અતિશયવાળી) વાણીને પ્રયોગ કરે છે.
“આ રીતે પ્રથમ અપાયાપરમ અતિશય ઉત્પન્ન થાય છે. તે પછી જ્ઞાનાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી પૂજાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી વચનાતિશય ઉત્પન્ન થાય છે.”
અનેક પૂર્વાચાર્યોએ સ્વવિરચિત ગ્રંથમાં ચાર મૂલાતિશ વડે ભગવંતની સ્તુતિ કરેલ છે. સ્તુતિની – ભાવસ્તવની આ આપણે ત્યાં પ્રાચીન પરિપાટી છે. એ બતાવે છે કે આ ચાર અતિશયે શ્રી અરિહંત ભગવંતનું સ પૂર્ણ સ્વરૂપ કહેવા માટે સંપૂર્ણ સમર્થ છે. આ જ ચાર અતિશય વડે ભગવંત સ્તવવા ચગ્ય છે. આ જ ચાર અતિશયોમાં અરિહંત ભગવન્તનું સંપૂર્ણ રહસ્ય છે. આ જ ચાર અતિશયે મનનીય છે અને આ ચાર જ અતિશયે એમાં પરમ ધ્યેય જે ભગવાન અરિહંત તેઓનાં ધ્યાનમા પરમ આલ બનો છે.
આ ચાર અતિશયેથી સહિત ભગવન્તનું સ્તવન, ચિતન, મનન, નિદિધ્યાસન વગેરે કરવાથી ભગવન્ત પ્રત્યે સાચે સ્નેહ જાગે છે. તેથી ભગવન્ત આપણા પરમ આત્મીયજન છે, એમ સમજાય છે, તેથી ભગવન્ત ઓળખાય છે. તેથી ભગવન્ત ઉપરનો નિષ્કામ પ્રેમ વધે છે. તેથી ધ્યાન માટે પ્રયત્ન કરવો પડતો નથી, પણ
Page #86
--------------------------------------------------------------------------
________________
પર
ભગવન્તની પરમ પાવની કૃપાથી ધ્યાન સ્વયં સિદ્ધ થાય છે. જે ધ્યાનને પામવા માટે ચેાગીઓને પ્રચંડ પુરુષાર્થ કરવેા પડે છે, તે ધ્યાન ભગવંતના સાચા ભક્તજનાને ભગવન્તની કૃપાથી ફ્લેશ વિના અને `આયાસ વિના સહેજ આત્મસાત્ થાય છે. ભગવન્ત ઉપરના નિષ્કામ પ્રેમ વિના ભગવન્તને કાઈ પણ પામી શકતુ નથી. ભગવન્ત ઉપરના સંપૂર્ણ નિષ્કામ પ્રેમ તે જ વહેાધિનું પ્રધાન અંગ છે. વીસ સ્થાનકમાંનુ આઢિસ્થાનક અર્જુદું – વાત્સલ્ય છે.
સંપૂર્ણ નિષ્કામ પ્રેમ વિના ભક્તિ ઉત્પન્ન થતી નથી. ભક્તિ વિના ધ્યાન ઉત્પન્ન થતુ નથી. ધ્યાન વિના ભગવન્ત સાથે તાદાત્મ્ય એકાત્મતા ઉત્પન્ન થતી નથી, તાદાત્મ્ય વિના ભગવન્તના અસલી
સ્વરૂપને આત્મામાં અનુભવ થતા નથી. અનુભવ વિના ભગવ તની સાચી આત્મસ્પર્શી ઓળખ કદાપિ થતી નથી અને તે વિના સ જગતને સંપૂર્ણ અભયદાન આપનારી ભગવન્તની મહાકા સ્વયં ભૂરમણ નામના ચરમ સમુદ્રના જલને સ્પર્ધામાં જીતનારી મહાકરુણા વડે હૃદય આપ્લાવિત—તમેળ બનતું નથી.
મહાકરુણા વગેરે ગુણે દ્વારા ભગવન્તમાં ધ્યાન દ્વારા પેસવા માટે આ ચાર અતિશયેા જેવું ખીજું મહાન ધ્યાનનું આલેખન નથી.
પ્રતિક્રમણ વગેરે ક્રિયાએમાં સામાન્યથી નવકાર અથવા લેગસ્સના કાઉસગ્ગ કરવાના હેાય છે. નવકારમાં પહેલે પદે ચાર અતિશય ગુણાવાળા અરિહત છે અને લેાગસ સૂત્રમાં પહેલી જ ગાથામાં ચાર મૂલાતિશયાવાળા અરિહંતાનું જ ધ્યાન છે.૧
આ ચાર્ મૂલાતિયે। કાલ્પનિક નથી, પણ વાસ્તવિક છે. · જૈન આચાર્ય વગેરે ભગવન્તની સ્તુતિ અવાસ્તવિક ગુણે વડે કદાપિ કરતા નથી, કારણ કે તેથી ખાટુ ખેલવાનું પાપ લાગે છે.’ર
૧. શ્રી નમકારસૂત્ર અને લોગસ્સસૂત્રની હારિભદ્રી વગેરે વૃત્તિએવુ મનન કરવાથી આ વાત સ્પષ્ટ થયા વિના રહેતી નથી
૨. આવ નિ ગા. ૧૮૯૧ હારિ.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ
તેથી આ ચાર અતિશય ગુણાને યથા, વાસ્તવિક, સદ્ભુત, યથાભૂત અને સત્ એવા ગુણેા કહેવામાં આવે છે.
અહિન્તની વાસ્તવિક ગુણા વડે સ્તવનાને શાસ્ત્રોમાં ભાવસ્તવ કહેવામાં આવે છે. છ આવશ્યકામ બીજુ આવશ્યક ચતુર્વિશતિસ્તવ છે. ચતુર્વિશતિ સ્તવ એટલે ચાવીશ તીર્થંકરાની સ્તવના.
સ્તવનાના બે પ્રકાર છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ -> પુષ્પા વગેરે પવિત્ર સામગ્રીથી તીથ કરેાની પૂજા કરવી તે દ્રવ્યસ્તવ કહેવાય છે. તી કરાના વાસ્તવિક ગુણાની સ્તુતિ, મનન, ધ્યાન વગેરે ભાવસ્તવ કહેવાય છે. એ અપેક્ષાએ આ સમગ્ર ગ્થ તે રિહત ભગવતની ભાવસ્તવના છે.
ભાવ સ્તવનની વ્યાખ્યા કરતાં કહ્યુ છે કે
सदगुणोत्कीर्तना भाव. ।
સત્—વિદ્યામાન, વાસ્તવિક એવા ગુણાનું ઉત્ક્રીન તે ભાવ સ્તવ છે. ઉત્કીન શબ્દમાં ઉત્ના અથ પરમ ભક્તિ વડે અને કીર્તનનો અથ સ્તુતિ ( ગુણગાન ) થાય છે.
ભગવંતના વચનાતિશયની ભાવસ્તવનાનું દૃષ્ટાન્ત આ રીતે આપવામાં આવ્યું છે~~~
હે નાથ ! આપે એકલાએ જ વાણી વડે ત્રણે જગત જે ચથાર્થ રીતે પ્રકાશિત કર્યાં તે રીતે અન્ય ધર્માંના સ નાયક મળીને પણુ કથાંથી પ્રકાશિત કરી શકે ? એકલા પણ ચદ્રમા લેકને જે રીતે વિદ્યોતિત પ્રકાશિત કરે છે, તે રીતે એકત્ર થએલ સ તારાઓને! સમુદાય પણ કચાંથી પ્રકાશિત કરી શકે ??
૧/૨ આવ. નિગા ૧૯૧, હારિ
दब्वथओ पुप्फाई, सतगुणुवित्तणा भावे ।
૩ આવ નિ ગા. ૧૯૧, હાર,
૪ આવ નિ. ગા. ૧૯૧, હાર.
Page #88
--------------------------------------------------------------------------
________________
ભગવંતની વાસ્તવિક વિભૂતિનું વર્ણન કરતાં ભકતામરમાં કહ્યું છે કે –
હે જિનેન્દ્ર! આ રીતે (પૂર્વે વર્ણવ્યા મુજબ) જેવી આપની વિભૂતિ સમવસરણમાં દેશના આપતી વખતે હોય છે, તેવી બીજાઓની ક્યાંથી હોઈ શકે ! જેવી અંધકારનાશક પ્રભા સૂર્યની હોય છે, તેવી વિકાશી એવા પણ ગ્રહગની ક્યાંથી હોય !” - આ ગ્રંથમાં જે ચોત્રીશ અતિશય અને આઠ મહાપ્રાતિહાર્યો વિસ્તારથી વણ વ્યા છે, તે બધા જ આ ચાર મૂલાતિશામાં સમાઈ જાય છે. તે આ રીતે
કર્મક્ષયજ અતિશયે નં. ૧ અને ૪/૧૧ અપાયાપગમ અતિશયમાં, કર્મક્ષયજ અતિશય ન. ૨ વચનાતિશયમા તથા દેવકૃત ઓગણસ અતિશયે અને આઠ મહાપ્રાતિહાર્યો પૂજાતિશયમા સમાઈ જાય છે.
શાસ્ત્રોમાં જ્યાં અરિહતને ચાર ગુણ કહ્યા હોય ત્યાં ચાર મૂલાતિશ અને બાર ગુણ કહ્યા હોય ત્યાં ૮ મહાપ્રાતિહાર્યો અને ૪ મૂલાતિશ જાણવા.
૧ ના ૩૩ રૂન્યથા– ૨ અનેકાતજય પતાકા, મ ગલાચરણ સ્વો વિવરણ 3 बारम गुण अरिहता,
सिद्धा अट्ठ व सूरि छत्तीस । उवझाया पणवीस,
साहू सगवीस अट्ठसय ॥
Page #89
--------------------------------------------------------------------------
________________
www
XXX£3&XXXXXXX
વિષયપ્રવેશ
૩૪ અતિશયે
women XE383XXXXXXXXX m
om
Page #90
--------------------------------------------------------------------------
________________
વિષયપ્રવેશ ૨ ૩૪ અતિશ
चउतीस अइसयज आ
तित्थयरा गयमोहा
झाएअन्वा पयत्तेण ॥ તિજયપહુર સ્તોત્ર ગા. ૧૦ ત્રીસ અતિશયથી યુક્ત આઠ મહાપ્રાતિહાર્યોથી કરાયેલી શોભાવાળા (આઠ મહા–પ્રાતિહાર્યોથી શોભતા) અને મેહથી રહિત, એવો તીર્થકરેનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.
ધ્યેય પાંચ જ પરમેષ્ઠી ભગવંતો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
એ પાંચમાં પણ પ્રથમ ધ્યેય-કેન્દ્ર ધ્યેય અરિહ ત જ છે. અરિહ તને જ પરમ પરમેષ્ઠી કહેવામાં આવે છે. સિદ્ધચક આદિ ચત્રોમાં કેદ્રપદરૂપે દયેય અરિહંત જ છે. શ્રી જિનશાસનનું રહસ્ય પાંચ પરમેષ્ઠી ભગવંત છે, જ્યારે પરમ રહસ્ય અરિહન્ત
૧ પ્રસ્તુત વિષયની પ્રધાનતાને સમજવા માટે આ પ્રકરણ વાચવું અત્યંત જરૂરી છે.
૨ મહા નવ. પૃ ૨૫૮
Page #91
--------------------------------------------------------------------------
________________
પ૭
પદ છે. તેથી જ તેનો સમગ્ર શ્રતજ્ઞાનમાં પ્રથમ પદ રૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. બાકીના બીજાં બધાં જ પદો એ પરમપદમાંથી જિ ઉત્પન્ન થાય છે.
,હવે પ્રશ્ન એ ઊભે થાય છે કે જે અરિહન્ત પરમ ધ્યેય છે, તો તેનું ધ્યાન કરવું કેવી રીતે ? અરિહન્તરૂપ ધ્યેયનાં સર્વ ધ્યાનમાં પ્રધાન દ્વાન કર્યું ?
આ પ્રશ્નનો ઉત્તર ઉપરની તિજયપહરની ગાથા આપે છે. ' અથવા નીચેનાં બધાં જ અવતરણોમાં તેનું સમાધાન છે.
શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના શમહાવિન્યાસમાં કહ્યું છે કે, “તે આ અક્ષરના પરમેષ્ઠી સ્વરૂપ અભિધેયની સાથે આત્માને અભેદ–એકીભાવ તે અભેદ પ્રણિધાન છે. તે આ રીતે
१ तस्य अर्ह' इत्यक्षरस्य यदमिधेय परमेष्ठिलक्षण तेनात्मनोऽभेदः एकोभावः ।
तथा हि
केवलज्ञान भास्वता प्रकाशितसकलपदार्थसार्थं, चतुत्रिंशदतिशयविज्ञानमाहात्म्यविशेषमष्टप्रातिहार्यविभूषितदिग्वलय, ध्यानाग्निनानिर्दग्ध कर्मकलङ्क,
ज्योतीरूप, सर्वोपनिषद्भुत, प्रथमपरमेष्ठिनम्, अर्हद्भट्टारकम्, आत्मनासहाभेदीकृतम् । । 'स्वय देवो भत्वा देव ध्यायेत् ।
इति यत् मर्वतो ध्यान तद् अभेदप्रणिधानम् इति । । अस्यैव विघ्नापोहे दृष्टसामर्थ्याद् अन्यस्य तथाविधसामर्थ्याविकलस्य असम्भवात् तात्त्विकत्वादात्मनोऽप्येतदेव प्रणिधेयम् ।
-श्री सिद्धहेमचद्र, शब्दानुशासन-शब्द महार्णवन्यास, न. स्वा. स वि पृ ३६
तदभिधेयेन चाभेदः । वयमपि चैतच्छास्रारम्भे प्रणिदहमहे । अयमेव हि तात्त्विको नमस्कार इति ।
-श्री सिद्धहेमचद्रशब्दानुशासन तत्वप्रशि न. स्वा. स.वि. Y. ३६
Page #92
--------------------------------------------------------------------------
________________
કેવલજ્ઞાનરૂપ સૂર્ય વડે પદાર્થોના સમૂહને પ્રકાશિત કરતા, ચોત્રીસ અતિશ વડે જેઓનું વિશેષ માહાઓ જણાઈ રહ્યું છે એવા, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી દિશાઓના ચકને અલંકૃત કરતા ધ્યાન રૂપ દાવાનલથી જેઓએ સર્વ કર્મકલંક સંપૂર્ણ પણે ભસ્મસાત્ કર્યા છે એવા, પરમ તિસ્વરૂપ અને સર્વ જ્ઞાનના પરમ રહસ્યભૂત જે પ્રથમ પરમેષ્ઠી અરિહન્ત પરમાત્મા, તેઓને આત્માની સાથે અભેદ કરીને “સ્વયં દેવ થઈને દેવનું દાન કરવું,” એ પરમ સિદ્ધાંતથી જે સર્વતોમુખી ધાન તે અભેદ પ્રણિધાન છે.
આ જે અભેદ પ્રણિધાન છે, તે જ સર્વ વિદ્ગોનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં સમર્થ છે, એમ જ્ઞાનીઓને સ્વાનુભવ છે. બીજાં ધ્યાને અસંપૂર્ણ હોવાથી તેવા પ્રકારનું સામર્થ્ય ધરાવતાં નથી. આ જ તાત્વિક ધ્યાન છે. તેથી અમે પણ શાસ્ત્રના પ્રારંભમાં એ જ અભેદ પ્રણિધાન કરીએ છીએ. આ અભેદ પ્રણિધાન એ જ તાત્વિક નમસ્કાર છે.”
શ્રી હરિભદ્રસૂરિકૃત વોરા કાળમાં કહ્યું છે કે, “સર્વ જગતનું હિત કરનાર, જેઓના શરીર આદિના સૌન્દર્યને કઈ ઉપમા નથી એવા અનુપમ, અતિશયો અને પ્રાતિહાર્યેથી સંપન્ન, સર્વે લબ્ધિઓથી સંપન્ન, સમવસરણમાં અતિશયવાળી વાણીવડે દેશના આપતા, દેવનિર્મિત સિંહાસન પર વિરાજમાન, ત્રણ છત્ર અને અશોક વૃક્ષની નીચે રહેલા, દેશનાદ્વારા સર્વ જીના હિતમાં પ્રવૃત્ત, અત્યંત મનોહર, જીની શારીરિક અને માનસિક પીડાએના પરમ ઔષધ, સર્વ સંપત્તિઓના અવંધ્ય બીજ, ચક આદિ ૧૦૦૮ લક્ષણથી સહિત, સર્વોત્તમ પુણ્યથી તીર્થકર થયેલા, નિર્વાણનાં પરમ સાધન, ભવ્ય જીવોમાં સર્વશ્રેષ્ઠ, અતુલ માહાસ્યવાળા, દેવતાઓ, વિદ્યાસિદ્ધો અને મહાગીઓને પણ વંદનીય અને વરેણ્ય' આદિ શબ્દોથી વાચ્ય એવા શ્રી જિનેન્દ્ર પરમાત્માના રૂપનું ધ્યાન કરવું જોઈએ.’
૧ ન.
સ્વા. સ. વિ
પૃ. ૨૯૬-૯૭
Page #93
--------------------------------------------------------------------------
________________
પ૯
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ગશાસ્ત્ર પ્રકાશના ૯ના કલેક ૧ થી ૭માં ભગવન્તના રૂપસ્થ સ્થાનનું વર્ણન આ રીતે છે:
મોક્ષ લક્ષ્મીની સન્મુખ થયેલા, જેમણે ઘાતિકર્મનો નાશ કર્યો છે એવા, ચતુર્મુખ, સર્વ જગતને અભય આપનારા, ચંદ્રમંડલ સમાન ત્રણ ત્રથી શોભતા, પ્રકાશમાન ભામંડલની શેભા વડે સૂર્યને પણ જીતતા, દિવ્ય દુંદુભિઓનો વનિ જેઓના સામ્રાજ્યની સંપત્તિઓનું ગાન કરી રહેલ છે એવા, રણ રણ કરતા ભ્રમના ઝંકારવનિથી વાચાળ થયેલ અશોક વૃક્ષથી શુભતા, સિહાસન પર વિરાજમાન, ચામરોથી વીંઝાતા, નમન કરતા સુરે અને અસુરેના મુકુટમણિઓની પ્રભાથી જેઓનાં ચરણના નખોની કાતિ દીપ્તિમાન બની છે એવા, જેઓની પષદાની ભૂમિ દેવતાઓએ વિરેચેલ પુષ્પપ્રકરે વડે વ્યાપ્ત છે અને કરેડે દેવતાઓ, દાન, માનવો, તિર્યો , વાહને, વડે સંકીર્ણ (ખીચોખીચ ભરાયેલી છતાં કેઈને પણ બાધા ન થાય તેવી) છે એવા, ઊંચી થયેલી ડેકવાળાં પશુઓ વડે જેમનાં દિવ્ય વનિનું અમૃતપાન કરાઈ રહ્યું છે એવા, જેઓના જન્મજાત વિર શાન્ત થઈ ગયાં છે એવા હાથી સિંહ, ઊંદર, બિલાડી, સર્પ, નેળિયો વગેરે જેઓનાં સંનિધાનની સમુપાસના કરી રહેલાં છે એવા સમવસરણમાં વિરાજમાન, પરમ પરમેષ્ઠી સર્વ અતિશયેથી સંપન્ન અને કેવલજ્ઞાનથી સૂર્યસમાન તેજસ્વી એવા શ્રી અરિહંત ભગવંતના રૂપનું આલંબન લઈને જે સ્થાન કરાય છે તે રૂપસ્થ સ્થાન છે.”
આ રીતે શ્રી અરિહંત ભગવંતનાં ધ્યાનનાં અનેક વર્ણને શાસ્ત્રોમાં મળે છે. તે બધાં જ વર્ણનમાં ૩૪ અતિશયો અને ૮ મહાપ્રાતિહાર્યોને સૌથી વધારે મહત્ત્વનું સ્થાન છે.
ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનાં વર્ણનેમાં શાસ્ત્રોમાં સર્વત્ર અરિહંતના ૧૨ ગુણોનું જ વર્ણન આવે છે. ભગવંતમાં વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા આદિ અનંત ગુણો હોવા છતાં તેમાંના એકને પણ અહીં પ્રધાન રૂપમાં ઉલ્લેખ
Page #94
--------------------------------------------------------------------------
________________
ન કરતાં અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યો અને પૂજાતિશય આદિ ચાર અતિશયોને જ ઉલ્લેખ મળે છે. એ જ બતાવે છે કે આ બાર ગુણોમાં–પ્રાતિહાર્યો અને અતિશયોમાં કાંઈક મહાન રહસ્ય છે.
વીતરાગતા વગેરે કઈ પણ આંતરિક ગુણને ન ગણાવતાં સૌથી પહેલાં અશેકવૃક્ષને ગણાવવામાં આવે ત્યારે પ્રશ્ન એ ઊભે થાય છે કે અશોકવૃક્ષ તો દેવનિર્મિત એક વૃક્ષ છે. તે ભગવંતને ગુણ કેવી રીતે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ સર્વ શાસ્ત્રોનું રહસ્ય રહેલ છે.
અરિહન્તના જ્યાં ૧૨ ગુણ કહેવામાં આવેલ છે, ત્યાં ગુણને અર્થ લક્ષણ–ગુણે લેવાનો છે, એટલે કે આ ૧૨ ગુણ તે ભગવંતનાં ૧૨ લક્ષણ છે. આ ૧૨ લક્ષણ કેવળ અરિહન્તમાં જ હોય, સિદ્ધ આદિ અન્ય પરમેષ્ઠિઓમાં પણ તે ન હોય તે પછી બીજા જેમા તે હોવાની વાત જ ક્યાં રહી? અરિહન્તને કેવલજ્ઞાન પ્રગટ થતાં જ આ બાર ગુણો પ્રગટ થાય છે અને નિર્વાણ સુધી કાયમ રહે છે.
તિજયપહુન્ન સ્તોત્રની પ્રથમ ગાથામાં કહ્યું છે કે –
A , સમાદિત્તા !”
ત્રણે જગતના પ્રભુત્વના પ્રકાશક આઠ મહાપ્રાતિહાર્યોથી ચુસ્ત – જિનેન્દ્રો...”
આ કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ આઠ પ્રાતિહાર્યોનું સૌથી પ્રથમ પ્રયોજન એ છે કે ભવ્ય જીવે આ આઠ મહાપ્રાતિહાર્યો દ્વારા એ જાણે કે આ તીર્થકર ભગવન્ત જ ત્રણ જગન્ના પ્રભુસ્વામી છે. “જેને આઠ પ્રાતિહાર્યો ન હોય તે ત્રણે જગતના
૧ મહા નવ. પૃ ૨૫૮
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૧
'
પ્રભુ નહિ,’ એવી વ્યતિરેક વ્યાપ્તિ વડે અને જેને આઠ પ્રાતિહાર્યાં હાય તે જ ત્રણે જગતના પ્રભુ,’ એવી અન્વય વન્તનુ` ત્રિભુવનસ્વામિત્વ સિદ્ધ થાય છે.
વ્યાપ્તિ વડે ભગ
:
ભગવન્ત જ્યારે સાક્ષાત્ વિદ્યમાન હતા, ત્યારે તેા ભવ્ય જીવે એ લક્ષણા દ્વારા ભગવન્તને ઓળખતા હતા, કે આ જ જગતના સાચા ભગવાન દેવાધિદેવ ત્રિભુવનરાજરાજેશ્વર ભગવાન તીર્થંકર છે.’ ભગવન્ત પર દૃષ્ટિ પડતાં જ ભવ્યજીવેાના આત્મામાંથી પાપપુજો ખરી પડતા હતા અને પુણ્યાનુંધિ પુણ્યના પરમ પુજો તેઓના આત્મામાં ખડકાતા હતા. એ રીતે એ જીવે કલ્યાણુ સાધતા હતા, પણ આજે જ્યારે ભગવન્ત સાક્ષાત્ વિદ્યમાન નથી, ત્યારે આ ગુણાને કોઈ ઉપયોગ ખરા ?
હા, આ ખાર ગુણાનું સતત ધ્યાન કરી જુએ. આ મારે ગુણાને બરોબર સમજીને તે ગુણેાથી સહિત ભગવન્તને ચિતવતા રહેા, તે તમને અલ્પ કાળમાં જ સમજાશે કે, ભગવન્તનું સ્વરૂપ પૂર્વે જે આપણે માનતા હતા તે કરતાં ઘણું જ જુદું છે. આ ખાર ગુણા તે ભગવન્તનું શુભાનુમન્ધિ ઐશ્વય છે. આવા અશ્વતુ ધ્યાન ધ્યાતાને ઈશતાનું ભાજન ( ઈશ્વર, ઋદ્ધિમાન, સમથ ) મનાવે છે.શ્રી ભુવનસુંદરસૂરિ મહારાજા શ્રી નિરાસલીમડનવાર્યનાથબિનસ્તવનમાં કહે છે કે
2
૧. ત શાસ્ત્રોમા જ્યા જ્યા ધુમાડો હોય ત્યા ત્યા અગ્નિ હોય જ, આ વિધાનને અન્વય વ્યાપ્તિ કહેવામા આવે છે, તથા
C
જ્યા જ્યા અગ્નિ ન હોય ત્યા ત્યાં ધુમાડો પણ ન જ હોય,’ આવા નિષેધાત્મક કથનને વ્યતિરેક વ્યાપ્તિ કહેવામા આવે છે. આથી સાધ્યના અનુમાનની સિદ્ધિ થાય છે. વિશેત્ર માટે જુએ, ન્યાય સિદ્ધાંતમુકતાવલી, અનુમાન ખડ.
૨ શુભાનુખ ધિ અક્ષતુ વર્ષોંન લલિતવિસ્તરાના આધારે આઠ પ્રાતિહાર્યોના વનમાં આપેલ છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
सालत्रयान्तरतिशुम्रतरातपत्र
सिंहासनस्थममरेश्वरसेव्यमानम् । त्वा भासुगतिशयमाशयदेशमध्ये
ध्यायन्नरो भबति भाजनमीशतायाः ॥
હે દેવાધિદેવ ! સમવસરણમાં ત્રણ ગઢની મધ્યમાં સિહાસને વિરાજમાન, અત્યંત શુભ્ર ત્રણ છત્રવાળા, દેવેન્દ્રોથી સેવાતા અને દેદીપ્યમાન અતિશવાળા આપનું હૃદયકમળની કણિકામાં ધ્યાન કરનાર મનુષ્ય ઈશ્વરતાનું ભાજન થાય છે–પરમેશ્વર બને છે.
ભગવન્તના આ બાહ્ય ઐશ્વર્યને પણ જે નહિ સમજે તે અન્તરંગ કેવલજ્ઞાનાદિ અનંત અિધર્યને કેવી રીતે સમજી શકશે? આ બાહ્ય અશ્વર્ય લૌકિક નથી લોકોત્તર છે. જેમ એશ્વર્ય બે પ્રકારનું છેઃ લૌકિક અને કેત્તર, તેમ તેના દર્શનથી જેના હૃદયમાં ઉત્પન્ન થતું આશ્ચર્ય પણ બે પ્રકારનું છે : લૌકિક આશ્ચર્ય અને લકત્તર આશ્ચર્ય. ભગવન્તનું લોકેત્તર ઐશ્વર્ય લકત્તર ચમત્કાર–આશ્ચર્યને ઉત્પન્ન કરનારું હોવાથી, તે ઉપેક્ષણીય નથી પણ
ધ્યેય છે. જે લેકેત્તર અધર્યા વિનાના હોય, તે અરિહન્ત પણ હિતા નથી. તેથી એશ્વર્યા વિનાના અરિહ તનું ધ્યાન તે ભાવનિક્ષેપથી અરિહન્તનું ધ્યાન જ નથી.
સમવસરણમાં ભગવંતને જોઈને જીવેનાં હૃદયમાં થયેલા લેટેત્તર ચમત્કાર તેઓમાં ધર્મશ્રવણની ગ્યતા ઉત્પન્ન કરે છે. આ ચમત્કારનું માહાસ્ય વર્ણવતા શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું
लोकोत्तरचमत्कारकरी तव भवस्थिति:२ ।
૧ મંત્ર ચિતા. પૃ. ૧૫૧-પર ૨. વી. સ્વ. પ્ર. ૨ લો. ૮
Page #97
--------------------------------------------------------------------------
________________
આ પંક્તિની અવચૂરિમાં કહ્યુ છે કે –
लोकशब्देन लोकमध्यस्थिता हरिहरादिदेवा ज्ञायन्ते, तेभ्य उत्तीर्णस्तैः कदाचिन्न कृत इति लोकोत्तरः स चासो चमत्कारश्च तत्करणશી
હે ભગવન! આપની ભવસ્થિતિ લોકોત્તર ચમત્કારને કરનારી છે. લોક એટલે લોકમાં રહેલા વિષ્ણુ, મહાદેવ વગેરે દેવે. તે દેથી આ ચમત્કાર ઉત્તીર્ણ છે એટલે કે તેઓ આ ચમત્કાર કદાપિ કરી શકતા નથી. તેથી આ ચમત્કાર લોકોત્તર છે. આ ચમત્કાર તે આપના અતિશયો કરે છે.
વળી શ્રીવીતરાગસ્તવમાં કહ્યું છે કે – હે નાથ ! આપની આ ચમત્કારિક પ્રાતિહાર્ય–લક્ષ્મીને જોઈને ક્યા મિશ્ચાદષ્ટિએ પણ ચમત્કાર નથી પામતા –
एता चमत्कारकरी, प्रातिहार्यश्रिय तव ।।
चित्रीयन्ते न के दृष्टवा, नाथ | मिथ्यादृशोऽपि हि ॥ આ શ્લોકના વિવરણમાં કહ્યું છે કે –“હે નાથ ! આપની આ અલૌકિક પ્રાતિહાર્ય–લક્ષ્મીને જોઈને સમ્યગ્દષ્ટિ આત્માઓ તે ચમત્કાર પામે જ છે, પણ ક્યા મિથ્યાષ્ટિઓ (તત્ત્વદર્શન, પ્રત્યે વિપરીત દૃષ્ટિવાળા) પણ આશ્ચર્ય નથી પામતા? –
૧. વી. સ્ત. પ્ર. પ . ૯
૨. અહીં અવતરણચિહમા તે વિવરણને અનુવાદ આપેલ છે. મૂલપાઠ આ રીતે છે :
इदमत्र हृदयम् । किल यद्यपि तेषामज्ञानोपहतत्वेन भगवतो यथावद वीतरागतादिरहस्यानववोधस्तथापि भुवनाद्भतप्रातिहार्यदर्शनाद् विस्मेरविस्म. यानाममन्दानन्दपीयूषपानमनागुपशान्तमिथ्यात्वविषाणा भवत्येव बोधेराभिमुखमित्यही स्वामिनः सर्वोपकारितेति ।
– વી. સ્વ. પ્ર. ૫. છેલો. ૭ વિવ.
Page #98
--------------------------------------------------------------------------
________________
૬૪
'
અહીં રહસ્ય આ રીતે છેઃ-~
તેઓ ( મિથ્યાદષ્ટિએ) અજ્ઞાની હાવાથી ભગવન્તને વીતરાગ વગેરે રૂપમાં ઓળખતા નથી, તેપણુ જગતમાં સૌથી અદ્ભુત આશ્ચય કારક પ્રાતિહાર્યાંને જોઈ ને તેઓ અત્યંત વિસ્મયરસ અને આનંદામૃતથી પ્લાવિત થાય છે. તેથી તેએના આત્મામાં રહેલ મિથ્યાત્વરૂપ ઝેર ઘેાડુંક ઉપશમે છે. તેથી તે બાધિ–સમ્યગ્દનને અભિમુખ થાય છે. અહે। ! અદ્દભુત છે સ્વામીની સર્વોપકારિતા.’
-
ભગવન્ત જેવુ... અન્વય જગતમાં અન્યત્ર નથી. અનન્યસામાન્ય એશ્વર્યાંનું જ નામ અતિશય. અનન્યસામાન્ય એટલે બીજાએમાં જેની સમાનતા નથી એવુ . કેવળ સમાનતા નથી એટલુ જ નહીં, પણ ખીજાઓનાં કાઈ પણ જાતના અશ્વય કરતાં અનન્તગુણ ચઢિયાતું. આવું ઐશ્વય તે કેવળ ચમત્કાર માનીને ગૌણ કરવા જેવુ નથી. આવું ઐશ્ર્વય – આ અતિશયે અને પ્રાતિહા તે જગત્ની સૌથી મહાન્ પરમપાત્રતાના અભિવ્યજક છે, એમ શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે. એ સૂત્રમાં કહ્યુ છે કે — સંપૂર્ણ જગતમાં જેએની પાત્રતા સૌથી પ્રવર અને ઉત્તમ હેાય છે, તે અરહેન્ત કહેવાય છે. તે પાત્રતા આઠ મહાપ્રાતિહા વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસમાન, અચિત્યમાહાત્મ્યવાળી અને કેવલજ્ઞાનથી અધિષ્ઠિત હેાય છે.’૧
ષટખંડાગમ મહાગ્રન્થમાં કહ્યું છે કે ~~
अतिशय पूजार्हत्वाद् अर्हन्त । स्वर्गावतरणजन्माभिषेक-प -પરિનિમकेवलज्ञानोत्पत्ति-परिनिर्वाणषु देवकृताना पूजाना देवासुरमानवप्राप्तपूजाभ्योऽधिकत्वाद् अतिशयानामर्हत्वाद् अर्हन्तः ।
१ सनरामरासुरस्य ण सव्वस्सेव जगस्स अट्टमहापाडिहेराइपूयाइसओवलक्खिय अणण्णमरिमर्माचनमाहप्प केवलाहिट्ठिय पवरुत्तमत्त अरहति ति
કરતા ।
૨ ૧. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૭૬
i.
7. સ્વા. ત્રાવ ૪૨
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૫
અતિશય અને સર્વોત્તમ પૂજાને માટે જે ચોગ્ય હોય તે અર્હત કહેવાય છે.
જગતમાં સર્વ દેવે, અસુરે અને માનવને જે પૂજા (સત્કાર, સમ્માન વગેરે) પ્રાપ્ત થાય છે, તેના કરતાં અનંત ગુણ અધિક ઉત્તમ પૂજા તીર્થકરેને સ્વર્ગથી ચવન, જન્માભિષેક, દીક્ષા, કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકો પ્રસંગે પ્રાપ્ત થાય છે. આ મહાન પૂજા માટે તેઓ લાયક–ાગ્ય–પાત્ર હોવાથી અહંત કહેવાય છે. વળી ત્રીશ અતિશય માટે પણ ભગવન્ત યોગ્ય હોવાથી અહંન્ત કહેવાય છે.
અતિશય” શબ્દની સૌથી ઉત્તમ વ્યાખ્યા શ્રી અભિધાન ચિતામણિની પાટીકામાં મળે છે. તે આ રીતે છે –
जगतोऽप्यतिशेरते तीर्थकग एभिरित्यतिशया: । જે ગુણો વડે શ્રી તીર્થકર ભગવતો સમસ્ત જગત કરતાં પણ અતિશાયી–ચઢિયાતા હોય છે, તે ગુણોને અતિશય કહેવામાં આવે છે.
આજે અતિશય શબ્દ વધુ પ્રચલિત છે, જ્યારે શાસ્ત્રોમાં આના માટે ગ –અતિશેષ એ શબ્દ પણ મળે છે, શ્રી સમવાયાગ સૂત્રમાં કહ્યું છે કે –
चोत्तीस बुद्धाइसेसा पण्णत्ता ।
૧ સંસ્કૃતમાં અë ધાતુ ઉપરથી સત્ત શબ્દ બન્યો છે. સના અર્થો શબ્દરત્નમહેદધિમાં આ રીતે છે – લાયક થવુ, એગ્ય થવુ.
તેથી સત્તને અર્થ પૂજા અને અતિશયોને યોગ્ય એવો કરવામાં આવ્યો છે
૨ કાંડ ૧, લો. ૫૮ ો ટી. ૩ સૂત્ર ૩૪
દે ભ
મ ૫
Page #100
--------------------------------------------------------------------------
________________
ચેત્રીશ બુદ્ધ ( તીર્થકર )ના અતિશ કહ્યા છે. શાંતિસ્તવ (લઘુશાંતિ)માં
માનતq-મ-સત્તિ-કવિતા” પદનો પ્રયોગ છે. તેનો અર્થ એ છે કે “સર્વ અતિશેષક (અતિશ) રૂપ મહાસંપત્તિથી યુક્ત. અહીં પણ અતિશેષ શબ્દને પ્રયોગ છે. સંસ્કૃતમાં ૪ સ્વાર્થમાં લાગે છે, એટલે કે અતિશેષક કે અતિશેષ બંને એક જ અર્થવાળા છે.
પ્રાતિહાર્યો પણ એક જાતના અતિશયો” જ છે.
પૂર્વે કહેલ વ્યાખ્યામાં મહત્ત્વને પદાર્થ એ છે કે- નાતોson ઉતરતે. ”
સંપૂર્ણ જગત કરતાં ચઢિયાતા.
આના બે અર્થ થાય ઃ ૧. જગતના કેઈ પણ જીવ કરતાં ચઢિયાતા અને ૨. જગતના બધા જ જીવો કરતાં ચઢિયાતા. આમાં પહેલો અર્થ સરલ અને પ્રચલિત હેવાથી, તે અંગે સમજાવવાની જરૂર રહેતી નથી. બીજો અર્થ સૂક્ષ્મ અને ગભીર છે.
ભગવંતના અલૌકિક રૂપનું જ દૃષ્ટાન્ત આપણે લઈએ. ખરી રીતે તે કેવળ રૂપ નથી, પણ ૩પતિશય છે. જગતના બધા જ દેવતાઓ એકત્ર થાય અને સર્વે મળીને પોતાની સર્વ શક્તિ વડે ભગવંતના પગના અંગૂઠા જેટલું જ રૂપ વિકુ, તોપણ ભગવતના અંગૂઠાના સૂર્ય જેવા તેજની તુલનામાં તે દેવવિકુર્વિત રૂપ બુઝાવાની તૈયારીમાં હોય તેવા અંગારાના રૂપ જેવું ભાસે.૩ ક્યાં
૧ પચપ્રતિ. હિન્દી પૃ. ૧૯૧, ગાથા ૩ २ सर्वेऽपि प्रतिहार्याण्यतिशयविशेषाः ।
– વી. રૂ. ૪ ૫ લો. ૯ અવ 3 सव्वसुरा जइ रुव, अगट्ठपमाणय विउव्वेज्जा ।। जिणपादगुट्ठ पई, न सोहए त जहिंगालो ॥
આવ. હારિ નિર્યુક્તિ ગાથા ૫૬૯
Page #101
--------------------------------------------------------------------------
________________
ભગવ ંતને સ્વાભાવિક દેદીપ્યમાન અગૂઠો અને કાં તે દેવવિકુર્વિત
નકલી અંગૂઠા ? ભગવંત જેવું રૂપ જગતમાં કોઈનું પણ ન હેાય એટલું જ નહીં કિન્તુ સર્વ જીવાના સુંદર રૂપને એક પડ બનાવવામાં આવે, તે પણ તે ભગવંતના પગના અંગૂઠાના તેજની આગળ નિસ્તેજ અગારાના ઢગલા જેવા ભાસે.
આ થયા ભગવંતના રૂપાતિશય. પણ દેવકૃત અતિશયેામાં એક અતિશય છે સમવસરણમા ભગવ‘તની ચતુર્મુખતા સમવસરણમાં પૂર્વ દિશામાં ભગવંતનું મૂળરૂપ હેાય છે અને બાકીની ત્રણ દિશામાં ત્રણ પ્રતિરૂપ દેવતાએ વિષુવે છે. પૂર્વે આપણે જોયું કે સર્વ દેવતાઓ મળીને પણુ ભગવંતના પગના એક અગૂઠા જેવા એક, અંગૂઠો પણ ન વિદ્યુી શકે, જ્યારે એક જ દેવતા ભગવતનાં સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આમાં આપણને દેવકૃત અતિશયાનું રહસ્ય મળી આવે છે. ભલે રચે દેવતાએ પણ અતિશય (પ્રભાવ) તે ભગવંતના જ, કારણ કે ભગવ તના પ્રભાવ વિના સર્વાં દેવતાએ મળીને એક અંગૂઠો પણ ન રચી શકે, જ્યારે ભગવતના પ્રભાવથી એક જ દેવતા સ ́પૂર્ણ ત્રણ રૂપ રચી શકે છે. બધા જ દેવતાઓમાં ભગવતના અંગૂઠા જેવો એક અંગૂઠા પણ મનાવવાની શક્તિ નથી, પણ ભગવંતના અચિત્ય તીથ કર નામક રૂપ મહાપુણ્યના ઉદ્દયથી પ્રેરાયેલ એક જ દેવતામા ત્રણ ત્રણ રૂપ રચવા જેટલી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે.
૬૭
१ जे ते देवेहि कया, तिदिसि पडिरूवगा तस्स ॥ तेरिपि तप्पभावा, तयाणुरूव हवइ रूव ॥ વિશેષ ભા. ૨, ગા. ૪૪૭ ( ટિપ્પણી ) આવ. મલય, નિયુક્તિ ગા. ૫૫૭
-
―――
આવ. મલય.
ગા. ૫૫૭
આમા ટીકામા તત્ત્વજ્ઞાવાના અથ સૌર્થ પ્રભાવાત્ એમ કરેલ છે. દેવતાઓએ ભગવતના જે ત્રણ પ્રતિરૂપ ત્રણ દિશાઓમા કરેછે, તે પ્રતિરૂપાનુ રૂપ ભગવ તના પ્રભાવથી ભગવત જેવુ જ થાય છે.
..
Page #102
--------------------------------------------------------------------------
________________
બધા જ દેવકૃત અતિશને આ વાત લાગુ પડે છે. ભગવંતના પ્રભાવને–અતિશયને બાદ કરીએ, તે ૧૯ માનો એક પણ અતિશય દેવતા ન રચી શકે. કદાચ કઈ માયાવી દેવતા કે પુરુષ તેની નકલ કરવાની કોશિશ કરે તો પણ તે ભગવંતની ઋદ્ધિથી અન તગુણહીન કદ્ધિવાળું જ બને.
એ જ રીતે ભગવ તનુ સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, શ્વાસોચ્છવાસ વગેરે બધું જ અનુત્તર હોય છે, કારણ કે તેવા વિશિષ્ટ પ્રકારના નામકર્મને ઉદય અન્ય જીવોને કદાપિ હતો નથી. વા–ાષભ-નારા નામનું પહેલું સ ઘયણ સામાન્યથી પહેલા સંઘયણવાળા બધા જીવોનું ભલે સરખુ હોય, પણ તેમાં પણ તારતમ્ય હોય છે. તેમાં તીર્થકર ભગવાન જેવું સંઘયણ કેઈનું પણ હોતું નથી. જેનુ બળ, રૂપ, સત્ત્વ વગેરે બધું જ બીજા જી કરતાં અત્યંત જુદી જ જાતનું હોય, તેનું સ ઘયણ પણ કેમ જ ન હોય ? વિશિષ્ટ સર્વોત્તમ સ ઘયણ વિના જન્મથી જ તેઓ અનન્તબલી કેવી રીતે હોઈ શકે ?
અતિશયનો અર્થ જ એ છે કે તે વસ્તુ જગતમાં શ્રી તીર્થ કર ભગવાન સિવાય કેઈની પાસે હેય નહીં. ભગવાનની ગેરહાજરીમાં બધા જ દેવતાઓ એકત્ર થાય અને ભગવંતના અશોક વૃક્ષ જેવું વૃક્ષ બનાવવા માગે, પણ ત્રણે કાળમાં કદાપિ ન જ બનાવી શકે. જે વૃક્ષ તેઓ બનાવે, તે નકલી વૃક્ષ અસલીની તુલનામાં ક્યાંથી આવી શકે ?
ભગવતના વૃક્ષની શોભાથી અનન્તગુણ હીન શેભા જ તેને હાય કાચના ટુકડામાં સાચા હીરાની શોભા અને ગુણો ક્યાંથી હોય? આપણે જોઈ ગયા કે બધા દેવતાઓ મળીને પણ
१ सघयणरूवसठाणवण्णगइसत्तसारऊसासा ।
एमाइ अणुत्तराइ भवति नामोदया तस्स ॥ – આવ. હરિ. નિયુક્તિ ગા. પ૭૧ – આવ. મલય. ,, ગા. પ૭૧
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૯
ભગવાનની ગેરહાજરીમાં અશેાકવૃક્ષ-પ્રાતિહાય ન બનાવી શકે, જ્યારે એક જ મધિક દેવતા ભગવતના સામીપ્યમાં ભગવ ંતના પ્રભાવથી પ્રાતિહા રૂપે સ પૂણ અશેાકવૃક્ષ મનાવી શકે. તાત્પર્ય કે ભક્તિ દેવતાની, પણ પ્રભાવ તા ભગવતના જ. આનુ નામ અતિશય,
વળી આ પ્રત્યેક અતિશય અને પ્રાતિહા ની પાછળ શ્રીતી - કરનામક રૂપ મહાપુણ્યના ઉદય પણ સક્રિય છે. કર્મીના જે વિશુદ્ધ પુણ્યમય અણુઓમાથી આ અતિશયને ઉગમ થાય છે, તે પવિત્ર કર્માણુએ બીજા કોઈ પણ જીવ સાથે સલગ્ન હેાતા નથી, એટલું જ નહિં પણ બધા જ જીવાનું પુણ્ય એકત્ર કરવામા આવે તાપણુ તે તીથ કરના પુણ્યથી અનંતગુણુ હીન જ થાય. આ છે ભગવાનના મહાન પુણ્યાતિશય, જે બાકીના બધા અતિશયેાનું મૂલ કારણુ છે. જે મહાન પવિત્ર પ્રશસ્ત અધ્યવસાયાર્થી શ્રીતી કરનામક ની નિકાચના થાય છે, તેવા મહાન અધ્યવસાયા, તેવી દૃઢતા, તેવી સ્થિરતા, તેવું સમ્યક્ત્વ, તેવું વો વગેરે ખીજા જીવામાં કદાપિ હેાતુ નથી. એવી શ્રી મહાનિશીથ સૂત્રની પરમ સત્ય વાણી છે. જેવાં પ્રશમ, સ વેગ, નિવેદ્ય, અનુકપા અને આસ્તિકચ શ્રીતી કરના જીવમાં શ્રોતી કરનામકમની નિકાચના વખતે હાય છે, તેવાં બીજા જીવેામાં કદાપિ હેાતાં નથી, તેથી તે તીથ કર જેવા દૃઢસત્ત્વવાળા હાતા નથી, તેથી તેવા પુણ્યવાળા હેાતા નથી, તેથી તે આ અતિશા માટે પાત્ર પણ નથી. પાત્ર તે છે એક જ ભગવાન તીથંકર. આ અતિશય ભગવાનને ઓળખાવે છે. આથી જાણી શકાય કે આ જ ભગવાન તીર્થં કર છે. એથી જાણી શકાય કે આ જ જગતના સ્વામી છે, જગતમાં સર્વાંત્તમ છે, અને જગતની સર્વોત્તમ પૂજાના મહાપાત્ર છે. આવા અતિશયા જેને ન હેાય તે ભગવાન નથી, તે જીવાને હિતકર નથી, તેની વાણી અનુસરનારા જીવા જગતની માયાના મહાચક્રમાં ચકરાવા ખાધા જ કરે છે. જગતની જ જાળમાથી ખચાવનાર તીથ કર સિવાય કાઈ નથી.
૧ ૧ સ્વા, પ્રા. વિ. પૃ. ૪૯
Page #104
--------------------------------------------------------------------------
________________
આ પ્રત્યેક અતિશયનું વર્ણન એટલે બુદ્ધિની પરાકાષ્ઠા છે. આવે સામે કઈ પણ બુદ્ધિમાન અને એક પણ અતિશય કરતાં ચઢિયાતી કઈ પણ વસ્તુને બુદ્ધિકલ્પનાથી કહી બતાવે. તે જે પણ વર્ણન કરશે તે આ એક પણ અતિશયના વર્ણનની આગળ ઝાંખું પડી જશે. એથી જ શ્રી ભક્તામરકારને કહેવું પડ્યું કે –
यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा ।
तादृक् कुतो ग्रहगणस्य विकासिनोऽपि ।। ભગવતની જે અતિદિવ્ય ઋદ્ધિ સમવસરણમાં હતી, તેવી બીજા બધા જ ધર્મોના નાયકની એકત્રિત પણે ક્યાંથી હોય? અંધકારને સંપૂર્ણ નાશ કરનારી જેવી પ્રભા સૂર્યની હોય છે તેવી પ્રભા બાકીના બધા જ ગ્રહોની કેઈ પણ સમયે ક્યાંથી હોઈ શકે ? ભક્તામરકારની આ ગાથામાં અન્ય ધર્મકારેની અદ્ધિ વિશે દયા ભાવ છે. જેમ સૂર્યના તેજને અને ગ્રહોના તેજને એકીસાથે બુદ્ધિતુલામાં આપનાર ગ્રહોના તેજ ઉપર દયાભાવવાળે થાય, તેમ અહીં પણ છે. અહીં અન્ય ધર્મકાની ત્રાદ્ધિને તિરસ્કાર નથી પણ દયા છે. ભગવંતના જ્ઞાનના અને અન્ય ધર્મ– કારેના જ્ઞાનના વિષયમાં પણ ભકતામર સ્તોત્રમાં કહ્યું છે કે –
तेजः स्फुरन्मणिपु याति यथा महत्त्व ।
नैव तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ વરત્ન, વૈર્યરત્ન, પશ્ચરાગ રત્ન વગેરે રત્નના સમૂહ ઉપર નાચતું સૂર્યનું તેજકિરણ જે મહાન શેભાને પ્રાપ્ત કરે છે, તે જ તેજકિરણ કિરણોથી વ્યાપ્ત (ચમક્તા) કાચના ટુકડા વિશે ક્યાંથી શોભાને પ્રાપ્ત થાય! ભગવાન તીર્થકર તે રત્નોના સમૂહ છે અને બીજા બધા જ ધર્મકારે મળીને પણ કાચને ફક્ત એક જ ટુડે? ક્યાં ભગવાનનું સંપૂર્ણ કાલેકપ્રકાશક કેવલજ્ઞાન એને ક્યાં બીજાઓનું ફક્ત પોતાના આત્માનું પણ અસંપૂર્ણ
૧. પચપ્રતિ. હિન્દી, ભક્તામર સ્તોત્ર ગા. ૩૩, પૃ. ૪૧૪
Page #105
--------------------------------------------------------------------------
________________
અને અસત્ય જ્ઞાન ! બીજા ધર્મકાની વાત તો જવા દઈએ પણ આપણું જ કેવલીઓનું જ્ઞાન પણ સંપૂર્ણ હોવા છતાં અતિશય નથી, જ્યારે ભગવંતનુ જ્ઞાન જ્ઞાનાતિશય છે.
પાંચ પ્રકારના અનુત્તર દેવતાઓના તત્ત્વજ્ઞાન વિશેના સંશો ભગવાન જ્ઞાનાતિશયથી દૂર કરે છે. ભગવંતના સમીપમાં આવેલા બધા જ જીના સંશો એકી સાથે છેદાઈ જાય છે, એ જ્ઞાનાતિશય છે. સંશયછેદનનું આવું સામર્થ્ય સામાન્ય કેવલીઓમાં તેમ જ સિદ્ધ ભગવ તેમાં પણ હોતુ નથી. ખુદ તીર્થકર ભગવાન પણ સિદ્ધ થઈ ગયા પછી જ્ઞાનાતિશયથી રહિત હોય છે.
એવી જ રીતે ભગવંત જે વચન બોલે છે તે સામાન્ય વચન હોતું નથી, પણ વચનાતિશય કહેવાય છે. તે વચન ૩૫ ગુણોથી સહિત હાચ છે અને તેનાથી એકી સાથે અનેક દેવતાઓ, મને અને તિર્યો પ્રતિબોધને પામે છે.
એવી જ રીતે ભગવંતની જે પૂજા (ભક્તિ વગેરે) દેવતાઓ વગેરે વડે થાય છે, તે કેવળ પૂજા નથી, પણ પૂજાતિશય કહેવાય
૧ જ્ઞાનાતિશયે ભવ્યના રે, સ દય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે
ભવિયા. ૩ ચાર ઘને મઘવા સ્તરે, પૂજાતિશય મહત; પાચ ઘને જન ટળે રે, કષ્ટ એ તુય પ્રસત રે
ભવિયા ૪ -સિદ્ધા. સ્વ શ્રી વીરવિજયજી કૃત આદિ જિન સ્તવન..
ચાર ઘન એટલે ૪૪૪૪૪=૪. મઘવા =ઈ. ચેસઠ ઈકો ભગવતના જન્માદિ સમયે ભકિત કરે છે તે ભગવતને પૂજાતિશય છે.
પાચ ઘન એટલે પ૪પ૪૫=૧૨૫. ભગવંતની આજુબાજુના ૧૨૫ જન ક્ષેત્રમાં દુષ્કાળ વગેરે સર્વ કષ્ટ પ્રશાંત થઈ જાય છે શમી જાય છે, એ ભગવ તને તુર્થ એટલે ચોથે અપાયાપગમાતિશય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
છે. ભગવંતનાં પાંચે કલ્યાણકોમાં (સ્વર્ગથી ચવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સમયે ) જગતમાં ઐશ્વર્ય, સત્તા વગેરેમાં સૌથી ચઢિયાતા ગણતા ચેસઠ ઈદ્રો પણ ભગવંતની અત્યંત ભાવપૂર્વક પૂજા-ભક્તિ કરે છે. સારાંશ કે ભગવંત જેવી પૂજા જગતમાં કેઈ ને પણ પ્રાપ્ત થતી નથી, એ પૂજાતિશય છે.
ભગવત જ્યાં વિદ્યમાન હોય તેની ચારે દિશાઓમાં પચીસ પચીસ એજન, એમ સો એજન, ઊર્વ દિશામાં સાડા બાર એજન અને અદિશામાં સાડા બાર એજન, એમ કુલ ૧૨૫ પેજન સુધી લોકમાં દુભિક્ષ વગેરે સર્વ પ્રકારનાં કષ્ટ શમી જાય છે, તે ભગવંતને અપાયાપગમાતિશય છે. આવી કષ્ટહારિણી શકિત જગતમાં અન્ય કેઈમાં પણ હોતી નથી. અહીં અપાયકષ્ટ અને અપગમ=દૂર થવું, એ અર્થ સમજ.
ખરી રીતે અતિશયે ચોત્રીસ જ છે, એવું નથી. શ્રી તીર્થકર ભગવંતના અતિશય તે અનંત છે. ત્રીસની સંખ્યા બાળજીવને સમજાવવા માટે છે. ચ્યવન કલ્યાણથી માંડીને નિવકલ્યાણ સુધીની ભગવંતની બધી જ અવસ્થાઓ અલૌકિક હોવાથી અતિશય જ છે. તે અવસ્થાઓની અન્ય કેઈની સાથે પણ સરખામણું થાય જ નહીં, એ અપેક્ષાએ ભગવંતનો સંપૂર્ણ ચરમભવ અને તેની પ્રત્યેક વસ્તુ કે અવસ્થા, તે અતિશય છે.
લેપ્રકાશમાં કહ્યું છે કે – तथा चतुस्त्रिशता ते-ऽतिशयैः सहिता जगत् । दीपयन्ति प्रकृत्योप-कारिणो भास्करादिवत् ।।
१ ननु अतिशयाः चतुस्त्रिशद् एव ?
न, अनतातिशयत्वात्, तस्य चतुस्त्रिशत्सख्यानं वालावबोधाय ।
શું અતિશય ચોત્રીસ જ છે ? ના. અને તે છે. અતિશયોની ચોત્રીસ સંખ્યા તે બાળજીવો સહેલાઈથી સમજી શકે તે માટે શાસ્ત્રમાં કહી છે.
– વી. સ્વ. પ્ર. ૫ ક. ૯, અવ.
Page #107
--------------------------------------------------------------------------
________________
૩
ચેાત્રીસ અતિશયાથી સહિત અને સ્વભાવથી જ પરોપકારી એવા તે તીથંકર ભગવંતા જગને સૂર્ય વગેરેની જેમ પ્રકાશિત કરે છે.
તાય એ છે કે ભગવતના તે પ્રવર અને ઉત્તમ પાત્રતા આઠ પ્રાતિહા વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત હેાય છે. ઉપલક્ષિત એટલે એળખી શકાય તેવી, અર્થાત્ આઠ પ્રાતિહાર્ય આદિ પૂજાતિશય એ ભગવંતને એળખવાની નિશાની છે, જેને આ પ્રાતિહાર્યા હાય તે જ ભગવાન.
સારાંશ કે ભગવંતનું લોકોત્તર સ્વરૂપ આ અષ્ટ મહાપ્રાતિહાય અને ચેાત્રીશ અતિશયેાના ધ્યાન દ્વારા અતિસ્પષ્ટ થાય છે, વસ્તુના અમુક જ્ઞાન વિના ધ્યાન સંભવતુ નથી અને ધ્યાનથી વસ્તુનુ વિશેષ જ્ઞાન પેાતાની મેળે અંદરથી થાય છે, તેથી ભગવ ંતના આઠે પ્રાતિહાર્યાં અને ચેાત્રીસ અતિશયાને જાણવા અતિ જરૂરી છે. એ જ અપેક્ષાએ શાસ્ત્રોમાં જેટલું વન એ વસ્તુનુ મળે છે તેટલુ વન અહીં એકત્ર કરવાના પ્રયાસ કરવામાં આવેલ છે.
ધ્યાનમાં ઉત્તરોત્તર વિકાસ સાધવા માટે જ ધ્યેયના મહિમા સાધકે મનમાં ખરાખર દૃઢ કરવા જોઈએ, મહિમા રસને જગાડે છે અને વધારે છે. રસની વૃદ્ધિથી ધ્યાન વિકસે છે. અન્યથા ધ્યાન આગળ વધી શકતું નથી. ભગવંતને સૌથી અધિક મહિમા આ ૧૨ ગુણામાં છે. તેથી અહીં આ જ ખાર ગુણાને—પ્રાતિહાર્યાં અને અતિશયે ને વિસ્તારથી સમજાવવાને પ્રયાસ કરવામાં આવ્યે છે.
શ્રી તીર્થંકર ભગવત પ્રત્યે આદરવાળા દરેક જીવ માટે આ ગ્રંથ સંપૂર્ણ ઉપયાગી થશે, એમાં મને લેશ પણ સ ંદેહ નથી.
આ ગ્રંથમાં કોઈ પણ જાતની ન્યૂનતા હાય તે। તે મારી છદ્મસ્થતા આઢિના કારણે જાણવી અને આમાં જે કાઈ સારું છે, તે બધું જ પૂર્વાચાર્યાંનુ છે. તે પૂર્વાચાએ આ અમૂલ્ય સંપત્તિ અથાગ પરિશ્રમે આપણા સુધી પહોંચાડી છે. આપણું કર્તવ્ય છે કે તેની સુરક્ષા કરીને ભાવિ લેાકોના હાથમાં તે સેાંપવી.
Page #108
--------------------------------------------------------------------------
________________
9૪
જ્યારે જ્યારે ભગવાન તીર્થંકરનું ધ્યાન કરવું હોય ત્યારે ત્યારે આ પ્રાતિહાર્યો અને અતિશય અવશ્ય ચિંતવવા અથવા ઓછામાં ઓછા આઠ પ્રાતિહાર્યો ચિંતવવા. આ ચિતન પ્રત્યેક સાધક માટે ઘણું જ ઉપયુક્ત છે. તેથી ધીમે ધીમે ભગવાન પોતાની મેળે જણાતા જશે. મહાપુરુષોનો આ સ્વાનુભવ છે.
સર્વ જી ભગવંતને ઓળખે અને ભગવંતનું શરણ પ્રાપ્ત કરે એ જ કામના.
– લેખક
Page #109
--------------------------------------------------------------------------
________________
૩૪ અતિશયો
(સંક્ષિપ્ત વર્ણન)
wanan. Be3005 mm
Page #110
--------------------------------------------------------------------------
________________
ચોત્રીસ અતિશયમાં ચાર અતિશય ભગવંતને જન્મથી જ હોય છે, એ ચાર અતિશયે સહજ અતિશયો કહેવાય છે.
ચેત્રીસ અતિશમાં અગિયાર અતિશે ઘાતિકર્મને ક્ષય થતાં જ ભગવંતને પ્રાપ્ત થાય છે. તેથી એ અગિયાર અતિશય કર્મક્ષયજ અતિશ–કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા અતિશયે કહેવાય છે.
ચોત્રીસ અતિશયમાં ઓગણીશ અતિશય દેવતાઓ કરે છે, તેથી તે દેવકૃત અતિશય કહેવાય છે.
એમ (૪+૧૧+૧૯) કુલ ત્રીસ અતિશય છે.
ચાર સહજ અતિશય આ રીતે છે – ૧ ભગવંતનું રૂપ જન્મથી જ અદ્દભુત હોય છે. શરીર સુગંધી
તથા રેગ, પ્રસ્વેદ (પરસેવે) અને મેલથી રહિત હોય છે. ૨ ભગવંતનો શ્વાસેચ્છવાસ જન્મથી જ કમલ સમાન સુધી
હોય છે. ૩ ભગવંતનાં રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધની ધારા
જેવાં ધવલ અને દુર્ગધ વિનાનાં હોય છે. ૪ ભગવંતની આહાર અને નીહાર (શૌચ) ની ક્રિયા જન્મથી
જ અદશ્ય હોય છે. (અવધિજ્ઞાની વિના તેને કઈ પણ જોઈ ન શકે.) અગિયાર કર્મક્ષયજ અતિશય આ રીતે છે – ભગવંતના સમવસરણમાં ભેજન માત્ર ક્ષેત્રમાં મનુષ્ય, દેવે અને તિર્યચે કેડાછેડી સંખ્યામાં સમાઈ જાય છે, છતાં પણ કઈ પણ જાતની બાધા (સંકડાશ વગેરે) વિના, સુખેથી ભગવંતની વાણી સાંભળી શકે છે.
૧ અહી અતિશય અભિધાન ચિતામણિ ના ક્રમે આપ્યા છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
ভ9
૨ ભગવંતની વાણી સર્વ ભાષાઓમાં પરિણમનારી હોવાથી બધા જીવો પોતપોતાની ભાષામાં સાભળે છે. તે વાણી એક
જન સુધી સંભળાય તેવી હોય છે. ૩ ભગવંતના મસ્તકની પાછળ તેજમાં સૂર્યની શેભાને પણ
જીતતું દેદીપ્યમાન ભામંડલ – તેજોવર્તુળ હોય છે. ૪ થી ૧૧. ભગવંતની આસપાસ સવાસે જનામાં રેગ,૪ - વૈર, ઈ તિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ૧૦ અને
સ્વપશ્ચર્યુભય ન હોય,
દેવકૃત ઓગણીસ અતિશે આ રીતે છે – ૧ ભગવંતની આગળ આકાશમાં દેદીપ્યમાન ધર્મચક હોય છે. ૨ ભગવન્ત જ્યારે ચાલતા હોય ત્યારે તેમની આગળ ઉપર
આકાશમાં ચામર ચાલે છે અને ભગવન્ત બેસે ત્યારે તેમની
બંને બાજુ દેવતાઓ ચામર વીંઝતા હોય છે. ૩ ભગવન્ત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત
એવું નિર્મલ સ્ફટિક રનનું સિંહાસન ભગવન્તની આગળ ઉપર આકાશમાં ચાલે છે અને ભગવન્ત બેસે ત્યારે સિંહા
સન ભગવન્તને બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઈ જાય છે. જ ભગવન્ત જ્યારે ચાલતા હોય ત્યારે ભગવન્તની ઉપર આકા
શમાં ત્રણ છત્ર ચાલે છે અને ભગવન્ત બેસે ત્યારે તે ત્રણ
A ૪–૧૧. આ અતિશયોના નામ રોગનો અભાવ. ૫ વૈરને અભાવ, એમ અનુક્રમે જાણવા. ઈતિ– ધાન્યને હાનિકારક તીડે વગેરેને ઉપદ્રવ. મારી–અનેકના એકી સાથે મરણ થવા. અતિવૃષ્ટિ-નુકસાનકારક અત્યંત વરસાદ. અવૃષ્ટિ-વરસાદ ન થવો. દુર્ભિક્ષ-દુકાળ. સ્વચક્રભય–પોતાના દેશમાં આંતરવિગ્રહ વગેરે. પરચક્રભય-પરરાષ્ટ્રનુ આક્રમણ વગેરે.
Page #112
--------------------------------------------------------------------------
________________
છત્ર ભગવન્તના મસ્તક ઉપર છેડેક દૂર સમુચિત સ્થાને
ગોઠવાઈ જાય છે. - ૫ ભગવન્ત જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમની આગળ
જમીનથી અદ્ધર રત્ન ધ્વજ (ઇન્દ્રધ્વજ, ધર્મધ્વજ) ચાલે
છે. સમવસરણમાં તે ઉચિત સ્થાને ગોઠવાઈ જાય છે. ૬ ભગવન્ત ચાલતા હોય ત્યારે જ્યાં જ્યાં ભગવન્તના પગ પડે
ત્યાં ત્યાં દેવતાઓ તે તે પગ પડે તે પૂર્વે જ તેની નીચે સેનાનાં કમળો ગોઠવી દે છે. નવ સુવણ કમળાની શ્રેણી હોય છે. તેમાં પહેલાં બે કમળ પર ભગવન્તનાં પગ હોય છે, જ્યાં ભગવન્ત આગળ પગ ઉપાડે કે સૌથી છેલ્લે કમળ અનુકે મે આગળ ગોઠવાતું જાય છે. આ રીતે ભગવા
નની સાથે સાથે કમળે પણ પંક્તિ-અદ્ધ ચાલે છે. ૭ સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય, એમ ત્રણ
મનહર ગઢ દેવતાઓ રચે છે. સમવસરણમાં ભગવન્ત ચતુમુંબ હોય છે. આ ચાર શરીરમાં ભગવન્તનું મૂળ શરીર પૂર્વ દિશામાં હોય છે, બાકીનાં ત્રણ શરીરની રચના દેવતાઓ કરે છે, પણ તે શરીરમાં ભગવન્તના રૂપ જેવું જ રૂપ ભગવન્તના જ અચિંત્ય પ્રભાવથી થઈ જાય છે. સમવસરણના મધ્યભાગમાં અશોક વૃક્ષ હોય છે. તેનો ઉપરના ભાગનો વિસ્તાર જન જેટલું હોય છે. તે સંપૂર્ણ સમવસરણ ઉપર છત્ર જે શેભે છે. તે વિહાર વખતે ભગવન્તની
સાથે સાથે ઉપર આકાશમાં ચાલે છે. ૧૦ ભગવન્ત ચાલતા હોય ત્યારે માર્ગમાં રહેલા કાંટાઓ અધમુખ
(નીચી અણીવાળા) થઈ જાય છે. ભગવન્ત ચાલતા હોય ત્યારે માર્ગની બન્ને બાજુ રહેલાં
વૃક્ષો નમી જાય છે, જાણે ભગવન્તને વંદન ન કરતાં હોય! ૧૨ આકાશમાં દુંદુભિન્નાદ થાય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૭,
૧૩ પવન અનુકૂળ વહે છે, તેથી સૌને સુખકારક લાગે છે. ૧૪ ભગવન્ત ચાલતા હોય ત્યારે ઉપર આકાશમાં પક્ષીઓ
પ્રદક્ષિણા આપે છે. ૧૫ ભગવઃ જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં ઊડતી ધૂળ વગેરેને
શમાવવા માટે દેવતાઓ સુગન્ધી જળની મંદ મંદ વર્ષા
કરે છે. ૧૬ ભગવન્ત જ્યાં વિદ્યમાન હોય ત્યા ચારે બાજુ દેવતાઓ
અનેક વર્ણવાળા મનોહર અને સુગધી પુપિની વૃષ્ટિ કરે છે. ૧૭ દીક્ષા સમયથી ભગવન્તનાં કેશ, રોમ, દાઢી અને નખ વધતાં
નથી. સદા એકસરખાં રહે છે. ૧૮ ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ ભગવન્તની સમીપમાં
સેવા માટે સમુપસ્થિત હોય છે. ૧૯ સર્વ હતુઓ અને પાંચે ઈન્દિના અર્થો (વિષય) અનુ
ફૂલ થઈ જાય છે, એટલે કે એ હતુઓ પોતાની સવ પુષ્પ વગેરે સામગ્રીની સાથે પ્રગટ થાય છે અને ઇન્દ્રિયના મનહર વિષયને પ્રાદુર્ભાવ થાય છે. ભગવન્તની હાજરીમાં પ્રતિકૂળ વિષયે (કુરૂપતા વગેરે) હોતા નથી.
આ રીતે અહીં દરેક અતિશયનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે, દરેક અતિશયનું વિશેષ વર્ણન આગળ ક્રમશઃ આપવામાં આવશે.
Page #114
--------------------------------------------------------------------------
Page #115
--------------------------------------------------------------------------
________________
વિષયપ્રવેશ-૩ [આઠ મહાપ્રાતિહાર્યો |
સમગ્ર જિનપ્રવચનને સાર શ્રીનવકાર મંત્ર છે, તેને સાર શ્રી અરિહંતપદ છે અને તેને પણ સાર અરિહંતપદના ૧૨ ગુણ છે. આ બાર ગુણોમાં પહેલા આઠ ગુણો તે આઠ પ્રાતિહાર્યો જ છે અને બાકીના ચાર મૂલાતિશ છેઃ પૂજાઅતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય.૧ એ દષ્ટિએ શ્રીજિનશાસનમાં આ પ્રાતિહા અને અતિશયોનું બહું જ મહત્વનું સ્થાન છે. આ જે ઉપર ચાર અતિશયો કહ્યા તેમાં પૂર્વે કહેલા ચોત્રીશ અતિશય સમાઈ જાય છે.
૧ ચાર મૂલાતિશયોને આ ક્રમ પ્રકાશ (સર્ગ ૩૦, પૃ. ૩૧૪)
મુજબ આપેલ છે. તે આ રીતે છે :चत्वारोऽतिशयाश्चान्ये तेषा विश्वोपकारिणा । पूजा १ ज्ञान २ वचो ३ ऽपायापगमाख्या ४ महाद्भूताः ॥१७॥ अष्टक प्रातिहार्याणा चत्वारोऽतिशया ।। इत्येव द्वादश गुणा अर्हता परिकीर्तिताः ॥१८॥ તે વિશ્વોપકારી અરિહંત ભગવ તેના મહાઅદ્ભુત એવા બીજા (મૂલ) ચાર અતિશયો ૧. પૂજાતિશય ૨. જ્ઞાનાતિશય ૩. વચનાતિશય અને ૪. અપાયાપગમાતિશય એ નામના છે. આઠ પ્રાતિહાર્યો અને આ ચાર અતિશયો એમ અરિહ તોના ૧૨ ગુણ
શાસ્ત્રોમાં કહેવાયા છે. દે. ભ મ ૮
Page #116
--------------------------------------------------------------------------
________________
તેમાં દેવકૃત સર્વ અતિશય અને અપેક્ષાએ સર્વ પ્રાતિહાર્યો પણ ભગવન્તના પૂજાતિશયમાં સમાઈ જાય છે. ભગવન્તના વચનને લગતા જે અતિશ છે, તે સર્વ વચનાતિશયમાં સમાઈ જાય છે. ભગવન્તના અસ્તિત્વમાત્રથી તેમનાં સંનિધાનમાં જીવના જે સંશો એકીસાથે સમકાળે નાશ પામે છે, તે જ્ઞાનાતિશચનો મુખ્ય ગુણ છે. પ્રાય કર્મક્ષયજ સર્વ અતિશયે અપાયાપગમ અતિશયમાં સમાઈ જાય છે.
પૂજ્ય આત્મારામજી મહારાજ જૈન તજ્યાદશમાં કહે
'प्रथम बारह गण लिखते है । अशोकवृक्षादि अष्ट महाप्रातिहार्य तथा चार मूलातिशय एव सर्व वारह गुण है। तिसमे चार मूलातिशयका नाम लिखते है- १. ज्ञानातिशय २. वागतिशय ३. अपायापगमातिशय ४ પૂજાતશય !
तत्र प्रथम ज्ञानातिशय का स्वरूप कहते है । केवलज्ञान, केवलदर्शन करी भत, भविष्य वर्तमानकालमे जो सामान्य विशेषात्मक वस्तु है, तिसको तथा 'उत्पादव्यय ध्रौव्ययुक्त सत् '-तिकाल सम्बन्धी जो सत् वस्तुका जानना तिमका नाम ज्ञानातिशय है ।
दूजा वचनातिशय -तिसमे भगवन्त का वचन पतीस अतिशय करी યુવત હોતા હૈ . तीसरा अपायापगमातिशय-एतावता उपद्रव निवारक है ।
और चौथा पूजातिशय अर्थात् भगवान तीन लोक के पूजनीक । इन दोनो अतिशयोके 3 विस्तार रुप चौंतीस अतिशय है ?
૧. ભાગ 1, પૃ. ૩/૭
૨. અર્શી વાણીના ૩૫ અતિશયેનું વર્ણન છે, તે દ્વિતીય કર્મક્ષયજ અતિશયમાં આપેલ વર્ણન મુજબ જાણવું. ૩ અહીં છેલ્લા બે મૂલાતિશામાં ૩૪ અતિશયોને સમાવેશ કરેલ છે
* (પૃ ૭/૯) ૪. આ પછી જૈન વિવાદમાં ૩૪ અતિશયો સક્ષેપમા લખ્યા છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૩
| સર્વ સ્થળમાં અરિહંત ભગવંતના મુખ્ય ગુણે તરીકે અતિ
અને પ્રાતિહાર્યો જ લેવામાં આવ્યા છે. દા. ત. શ્રી સિદ્ધચકયંત્રોદ્ધાર પૂજનવિધિમાં નવપદના પૂજનમાં દરેક પદનું વિશિષ્ટ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ત્યાં અરિહંત પદ વિશે કહ્યું છે કે –
ॐ ही सप्रातिहार्यातिशयशालिभ्य• अद्भयो नमः । પ્રાતિહાર્યો અને અતિશથી શુભતા અરિહતોને નમસ્કાર.
પ્રતિમાઓની અંદર પણ જે પરિકર સહિત પ્રતિમાઓ હોય છે, તે અરિહંત અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે, અને પારકર રહિત જે પ્રતિમાઓ હોય છે, તે સિદ્ધ અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે. પ્રાયઃ બધા જ પરિકરોની કોતરણીમાં આઠેય પ્રાતિહાર્યો દર્શાવવામાં આવેલા હોય છે. એ પ્રાતિહાર્યો જ સૂચવે છે કે આ અરિહંત અવસ્થાની પ્રતિમા છે.
આ રીતે શ્રી અહિતના ૧૨ ગુણોમાં આઠ પ્રાતિહાર્યોને સર્વ પ્રથમ સ્થાન આપવામાં આવ્યુ છે.
આઠ પ્રાતિહાર્યોનું વર્ણન શ્રીઅભિધાનચિતામણિમાં ક્રમશઃ ન હોવાથી અને શ્રી નેમિચંદ્રસૂરિના રચિત પ્રવચન સારદ્ધાર અને શ્રી દેવભદ્રસૂરિના શિવ શ્રી સિદ્ધસેનસૂરિ કૃત તત્ત્વવિકાશિની નામની પ્રવચન સારે દ્વારની ટીકામાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન વિશદ હોવાથી એ બે ગ્રથોને આધારે અહીં વર્ણન કરવામાં આવ્યું છે.
તેની સાથે સાથે બીજા ગ્રંથમાં આવતી એ વિષયની વિશેષતાઓ પણ સંકલિત કરી લેવામાં આવી છે. જોકે શ્રી વીતરાગ સ્તવના પ્રકાશ પાંચમામાં પ્રાતિહાર્યોનુ કમશઃ વર્ણન છે, પણ તે સ્તુતિરૂપે હોવાથી તેને પરિશિષ્ટમાં લીધેલ છે.
શ્રી જિનશાસનમાં શ્રીસ્વાર્થાધિગમસૂત્ર, લોપ્રકાશ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથે પદાર્થ સંગ્રહની દૃષ્ટિએ અજોડ ગ્રંથ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૮૪
તેમાં આઠ મહાપ્રાતિહાર્યોના વર્ણનમાં શ્રી પ્રવચનસારોદ્ધાર પોતાની આગવી વિશેષતા ધરાવે છે. એ આકરગ્રંથમાં અનેક પદાર્થોને વિષયવાર નિરૂપવા માટે સ્વતંત્ર દ્વારે છે. તેમાંથી ૩મા દ્વારમાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન છે. તેમાં એક જ ગાથામાં આઠેઆઠ પ્રાતિહાર્યોને આગમિક પ્રાકૃત શૈલીમાં આ રીતે રજૂ કરવામાં આવ્યા છે:
ककिल्लि कुसुसवृट्ठी, देवझुणि चामराऽऽमणाइ च । भावलय भेरि छत्त, जयति जिणवाडिहेगइ१ ॥ આ વિષયમાં શાસ્ત્રોમાં સંસ્કૃત ગાથા આ રીતે મળે છે ? अशोकवृक्षः सुरपुप्पवृष्टिः
दिव्यध्वनिश्चामर मामन च । भ मण्डल दुन्दुमिरातपत्र
सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।। પ્રાતિહાર્ય શબ્દની વ્યાખ્યા કરતાં પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે :
प्रतिहारा इव प्रतिहाराः सुरपातिनियुक्ता देवास्तेषा कर्माणि-कृत्यानि प्रातिहार्याणि ।
1 ગાથા ૪૪૦
અર્થ અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામડલ, દુદુભિ અને છત્રત્રય એ જિન પ્રાતિહાર્યો સદા જય પામે છે.
૨ આ ગાથાને અર્થ સરલ છે.
આતપત્ર એટલે છત્ર લોકપ્રકાશમાં શ્લોક આ રીતે મળે છે ? अशोकद्रु पुष्पराशिः सद्ध्वनिश्चामरासने । छत्र भामण्डल भेरी प्रातिहार्याष्टक ह्ययः ।।
– સ. ૩૦ પૃ ૩૧૧
Page #119
--------------------------------------------------------------------------
________________
૮૫
દેવે નિયુક્ત કરેલા જે દેવતાઓ પ્રતિહાર–સેવકનું કામ કરે છે, તેઓને ભગવન્તના પ્રતિહાર (સેવક) કહેવામાં આવે છે. તેઓ દ્વારા ભગવાનની ભક્તિ નિમિત્તે નિર્મિત કરાયેલ અશોકવૃક્ષ વગેરેને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
પ્રતિહાર શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે – રતિ વાઈજ ઉર્વમાનયતિ (પ્રતિ + હૃ + મળ)
દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર, દ્વારપાળ, બારણાં આગળ પહેરે ભરનાર, બારણાંને રક્ષક.
પ્રતિહારનો બીજો અર્થ દ્વાર, દરવાજે, બારણું વગેરે પણ થાય.
વારૂમમદાવમાં પ્રાતિહાર્ય શબ્દના અર્થ આ રીતે કરવામાં આવ્યા છે.
૧ દેવતાકૃત પ્રતિહાર કર્મ, ૨ દેવસાંનિધ્ય.
ઉપરના અર્થો ઉપરથી એટલું સુનિશ્ચિત થાય છે કે દેવતાઓએ આ પ્રાતિહાર્યો એટલા માટે રચ્યા છે કે આ પ્રાતિહાર્યો જગતના લેકેને સ્વામી પાસે લઈ આવે – એટલે કે જગતના લેને એ સુવિદિત થાય કે આ “ત્રિભુવનરાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન શ્રી અરિહંત પરમાત્મા છે, તેથી ઉપાસ્યતમ છે.”
જેમ રાજાનાં છત્ર, ચામર, સિહાસન વગેરે રાજચિહ્નો હોય છે, તેમ ત્રિભુવનરાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન તીર્થ કરનાં ૧૫ છત્ર, અનેક દેવડે વીંઝાતા ચામરે, ચાર સિહાસન વગેરે લોકેત્તર રાજચિહ્નો છે. જેમ છત્ર, ચામર, સિહાસન વગેરે ચિહ્નો 'રાજાના અસ્તિત્વને કહેનારા પ્રાતિહાર-છડીદાર જેવાં છે, તેમ અશોક
૧ ચાર દિશામાં ૩-૩ અને ઊર્વ દિશામાં ૩ એમ ૧૫
અહંન્નમસ્કારાવલિકામાં કહ્યું છે કે
નમો વરસછત્તરયાસોણિમાળ હિતા–પ દર છત્ર રત્નોથી સુશોભિત અરિહ તેને નમસ્કાર.
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૯૦
Page #120
--------------------------------------------------------------------------
________________
૮૬
વૃક્ષ વગેરે આઠ પણ પ્રતિહારનું કાર્ય કરતા હેાવાથી ભગવન્તના અસ્તિત્વના સૂચક હાવાથી પ્રાતિહા કહેવાય છે.
એ અપેક્ષાએ જ લેાકપ્રકાશમાં પ્રથમ પ્રાતિહા અશેકવૃક્ષનું વર્ણ ન કરતાં કહ્યું છે કેઃ
અત્યંત શાભાવાળો શેકવૃક્ષ એક ચેાજન વિસ્તૃત હેાય છે. તેના ચચલ ( હાલતાં) નવકમળ પાંઢડાં જોતાં એવુ લાગે છે કે. –
તે હાથના અગ્રભાગ વડે ભન્ય જીવાને સમવસરણમાં વિરાજમાન અથવા વિહાર વગેરેથી ભૂમિતલને પાવન કરતા શ્રીજિતેન્દ્ર પરમાત્માની પાસે આવવા જાણે આમંત્રણ ન આપતા હાય !
દેવતાએ એક એવે અશોકવૃક્ષ ખનાવે છે, એક એવી પુષ્પવૃષ્ટિ કરે છે, એવા વાજિત્રનાદો ભગવતની વાણી સાથે સુખદ્ધ કરે ”, એવી રીતે ચામરો વીંઝે છે, એવું સિંહાસન રચે છે, સમયસરણમાં એવા ત્રણ ભામંડલ રચે છે, આકાશમાં એવે હૃદુભિનાદ કરે છે અને એવાં ત્રણ છત્ર રચે છે કે જગતમાં કોઈ પણ દેવેન્દ્ર કે ચક્રવર્તી માટે પણ ત્રણે કાળમાં કદાપિ ન રચાયાં હાય. આ અધી વસ્તુઆને જોતાં જ ભવ્ય જીવેાને એમ થઈ જાય છે કે – જગતના સાચા સ્વામી આવા અશ્ર્વય વાળા આ એક જ છે. પ્રાતિહાર્યાં પણ એક જાતના અતિશયા જ છે, તેથી અતિશય શબ્દના પૂર્વે કરેલ બધા જ અર્થાં અહીં લાગુ પડે છે. તેથી અશેકવૃક્ષ વગેરે પ્રત્યેક પ્રાતિહા સુંદરતા વગેરે ગુણેાથી યુક્ત કોઈ પણ ઉત્તમવૃક્ષ વગેરે કરતા અનતગુણ અધિક ઉત્તમ હેાય છે, દરેક પ્રાંતિહાય ને આ હકીકત લાગુ પડે છે. ઇન્દ્રના પેાતાનાં ઉદ્યા
'
१ अशोकवृक्ष सश्रीको भवेद् योजनविस्तृत । चलकिसलयो भव्यान् कराग्रैराह्वयन्निव ॥
લેાક પ્ર. સ. ૩૦, પૃ. ૩૧૨
२ सर्वेऽपि प्रातिहार्याण्यतिशयविशेषाः ।
વીસ્ત
× ૫ ફ્લેક ૯ અવ.
Page #121
--------------------------------------------------------------------------
________________
یه
AS
નોમાં પણ આવું સુ વૃક્ષ હોતું નથી. બીજું, આ વસ્તુઓ દેવતાઓ બનાવે છે. છતાં પણ બને છે ભગવંતના પ્રભાવથી. બધા જ દેવતાઓ મળીને ભગવતની હાજરી વિના પિતાની સર્વ શક્તિ વડે એક સુંદર અશોકવૃક્ષ બનાવે તો પણ તે એક જ દેવતાએ ભગવંતના અતિશય તરીકે બનાવેલ અશોકવૃક્ષ કરતાં શોભા વગેરેમાં અનંતગુણ હીન હોય, કારણ કે આ અશેકવૃક્ષ તે ભગવંતનો અતિશય છે. આ રીતે અતિશય પદના બધા જ અર્થોની ઘટના પૂવે બતાવેલ રીતે કરી લેવી. લલિતવિરતરામાં અાવતાજ પદની વ્યાખ્યામાં કહ્યું છે કે,
સમગ્ર જૈaઈ પવિતનમ્રતયા ત્રિદqar , f /s) માનવરિઘમાળાતિહાર્યરળના 'wyle
- A = 0 55) ભગવન્તનું સમગ્ર એશ્વર્ય એટલે ભક્તિથી અતિને
CJcs is > છે દેવેન્દ્રો વડે શુભાનુબંધી એવા આઠ પ્રાતિહાર્યોની રચના **
J ORI! js . અહીં શુભાનુબ ધી શબ્દ બહુ જ મહત્વનું છે. શુભાનુબ ધી એટલે પુણ્યાનુબંધી. દેવેન્દ્રો તે આ પ્રીતિ ચીને ઉત્તરોત્તર અવિચ્છિન્ન ધારાવાળું પુણ્યાનુબ-ધિ પુણ્ય-ક્લાજે_છે, પણ જે કઈ આ પ્રાતિહાર્યોના આદરભાવ અને અહિપૂર્વક દર્શન કરે તે બધા જ ભવ્ય જીવો ઉત્તરપિકિન્નધારીવાળું ઉત્તમ પુણ્યાનુબંધિ પુણ્ય ઉપજે છે. એશ્યWાઈ વગેરે પાસે પણ હોય છે, પણ તે એ છામિ હર્ધિમાર્દિક ન કરી શકે, જ્યારે ભગવન્તનું આ “શોતિAિWય છH હૃદયમાં ધર્મોત્પત્તિનું પ્રધાન સાયન્સ છે-
Sી 1STRાન
૧. લ. વિસ્ત થAG3W5 ઈંદ્રાદ્ધ દ્ધિ બ્દ uplહ $ &
૨. “શુભાનુબ કિ થિષ્ણુ વ્હિપરીફોસફરસ, બ ધિ” પણ લઈ શકાય, કેમ કે ૮ પ્રાતિહાર્યના દર્શન સ્મરણ આદિ કરો એવી શુભસંકલ્પણ છે કે જે એને ભાવિમeશિષ ભાવિ 1950g iદ્ધ ઇbply s
Page #122
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરામાં જાવતા પદની અવતણિકામાં કહ્યું
एते चाहन्तो नामाद्यनेकभेदाः 'नाम स्थापनाद्रव्यभावतस्तन्न्यासः' ( तत्वार्थ अ. १ सू. ५) इति वचनात् तत्र भावोपकारकत्वेन भावार्हसपत् परिग्रहार्थमाह -
આ અરિહોના નામ અરિહન્ત વગેરે અનેક પ્રકારે છે. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે કે – રામાપના જાતત્તરાણઃ (અ. ૧ સૂ. ૫) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તેનો ન્યાસ કરવો. તાત્પર્ય કે ઓછામાં ઓછા અરિહન્તના ચાર પ્રકાર તે વિચારવા જ. તે આ રીતે નામઅરિહન્ત, સ્થાપનાઅરિહંત, દ્રવ્યઅરિ હંત અને ભાવઅરિહંત. - તેમાં ભાવઉપકારને કરનાર ભાવઅરિહન્તની જે સંપત્તિ (પ્રાતિહાર્યાદિ એશ્વર્ચ)ને કહેનારું આ જાવતાજ પદ .
૧ લ. વિ. પૃ. ૧૬
૨ નામઅરિહંત – અરિહંતના પર્યાયવાચક શબ્દ જેમ કે જિન, અહંન, પારગત વગેરે અથવા ઋષભ, અજિત વગેરે અરિહ તના નામે નામ અરિહ તની ઉપાસના એટલે અરિહ ત, ઋષભ વગેરે નામનું મરણ. તેનાથી આમા પવિત્ર થાય છે.
સ્થાપનાઅરિહ તઅરિહ ત ભગવતની પ્રતિમાઓ.
વ્યઅરિહંત-જે આત્માઓ અરિહંત પદવીને વરીને સિદ્ધ થયા છે, તે આત્માઓ અને જેઓ અરિહ તપદ પામશે તે જીવો.
ભાવઅરિહંત-અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સમૃદ્ધિને સાક્ષાદ અનુભવતા કેવલી અરિહ તો.
અરિહતની ભાવાવસ્થાનું ધ્યાન તે રૂપસ્થધ્યાન કહેવાય છે. તે ધ્યાનમાં પ્રાતિહાર્યો અને અતિશયેનું ધ્યાન અવશ્ય કરવાનું હોય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
ભાવઉપકારની વ્યાખ્યા કરતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે –
भावुवयारो सम्मत्तनाणचरणेसु जमिह सठवण । ભાવઉપકાર=સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્રમાં બીજા જીવને જે સ્થાપવા, તે તેમના ઉપરને ભાવઉપકાર છે.
આ ભાવઉપકારને કરનારી હોવાથી ભગવન્તની પ્રાતિહાર્યાદિ સંપત્તિ એ શ્રી ભગવન્તનું એક લકત્તર અિધર્યા છે.
આ પ્રાતિહાર્યાદિ-સંપત્તિના કારણે લોકોને ભગવન્તની સંપૂર્ણ પ્રભુતાના દર્શન થાય છે.
એથી જ કલ્યાણ મદિર સ્તોત્રમાં દુદુભિ મહાપ્રાતિહાર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે
भो भोः प्रमादमवधूय भजध्वमेन___मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहम । एतनिवेदयति देव ! जगत्त्रयाय,
मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ॥ હું (સ્તોત્રકાર) માનું છું કે આકાશમાં નાદને કરતી આપની દેવદુંદુભિ ત્રણે જગતને કહે છે કે – | હે લેકે ! નિવૃતિપુરી (મોક્ષપુરી) પ્રત્યેના આ સાર્થવાહ (જિનપતિ) ની પાસે આવીને પ્રમાદને સર્વથા ત્યાગ કરીને તેમની સેવા કરે. - આટલા વર્ણનથી સમજાશે કે–ભગવંતનું પ્રાતિહાર્યાદિ એશ્વર્ય અને ભગવંતની સમીપમાં લાવનારું અને ભગવંતને ઓળખાવનારું પરમ સાધન છે.
શુકલ ધ્યાનમાં પ્રથમ બે પાયાનું ધ્યાન સંપૂર્ણ થતાં જ ભગવંતને ઘાતિકર્મને ક્ષય થાય છે અને લોક તથા એલેકના સર્વભાને સંપૂર્ણ રીતે પ્રતિક્ષણ જાણનારું કેવલજ્ઞાન ઉત્પન થાય છે. ત્યારથી જ ભગવન્ત વાસ્તવિક અર્થમાં જગતના પૂજ્ય અહંત કહેવાય છે. તે જ સમયે પૂર્વે ત્રીજા ભવમાં બાંધેલું
૧ વિશેષ માટે જુઓ લે. પ્ર. સ. ૩૦ પૃ. ૨૫૩/૪
Page #124
--------------------------------------------------------------------------
________________
૯૦
તીથ કર નામ કમ ઉયમાં આવે છે. તે જ ક્ષણે દેવેન્દ્રોનાં આસન કપિત થાય છે. આસનક પથી તેઓ જાણે છે કે ભગવન્તને કંવલજ્ઞાન ઉત્પન્ન થયુ છે. તે જ ક્ષણે ચોસઠ દેવેન્દ્રો પાતપેાતાના પરિવારથી સહિત કેવલજ્ઞાનની ઉત્પત્તિના સ્થાને આવે છે. તે પછી ત્યાં દેવતાએ સમવસરણ રચે છે. તેમાં આઠ પ્રાહિાર્યાંની રચના વગેરે થાય છે. સમવસરણ ન હેાય ત્યારે પણ આઠ પ્રાતિહાર્યા તેા નિયત જ હાય છે.૧
ભગવન્તની પ્રાતિહાર્યાદિ સપત્તિ જોઈ ને ભવ્ય જીવાને અનેક જાતના પવિત્ર ભાવા જાગે છે.
યુગાઢિ તીથ કર શ્રીઋષભદેવ ભગવન્તની માતા મરુદેવીને ભગવન્તની પ્રાતિહાર્યાદ્રિ લક્ષ્મી જોઈ ને જ ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થવા ચેાગ્ય વિચારધારા ઊભી થઈ હતી.
૨
ચરમ તીથ કર શ્રીમહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમ ઇન્દ્રભૂતિને સમવસરણના સાપાને આવતાં અને ભગવન્ત પર દૃષ્ટિ પડતાં જ વિચાર આવ્યા હતો કે—
• કાણુ છે આ ? બ્રહ્મા વિષ્ણુ ? સદાશિવ ? શંકર ? આ ? ? ચન્દ્ર છે ? ના, ચન્દ્ર તેા કલકવાળા છે.
·
સૂર્ય છે ? ના, સૂર્ય નુ તેજ તે તીવ્ર હેાય છે. મેરુ છે? ના, મેરુ તે કઠણ હેાય છે. વિષ્ણુ ? ના, તે તે શ્યામ હોય છે,
બ્રહ્મા છે ? ના, તે તે જરાથી યુક્ત હાય છે. કામદેવ છે? ના, તે તેા અંગ રહિત હાય છે.
१ यदापि न स्यात्समवसरण स्यात्तदापि हि वक्ष्यमाण प्रातिहार्याष्टिक नियतमर्हताम् ।
—લેાક પ્ર. સ. ૩ પૃ. ૩૧૧
२ प्रभोः छत्रचामरादिका प्रातिहार्यलक्ष्मी निरीक्ष्य चिन्तयामास । ~~~૩૫. સુખા, વ્યા. ૭ પૃ. ૧૭૮
Page #125
--------------------------------------------------------------------------
________________
જાણું, આ તો દોષ રહિત અને સર્વગુણસંપન્ન છેલ્લા તીર્થકર શ્રી મહાવીર દેવ છે.”
આ રીતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં સમવસરણની કદ્ધિ જોઈને જ અગિયારે અગિયાર ગણધરે આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
કાલકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વીતરાગસ્તવમા ઠીક, જ કહ્યું છે કે –
एता चमत्कारकरी, प्रातिहार्य श्रिय तव ।
વિત્રીવલ્લે જ જે કૃણા, નાથ? મિથ્યાશis fહપ-હા હે નાથ ! આ તમારી ચમત્કારકારક પ્રાતિહાર્યાલક્ષ્મીને જોઈને કયા મિશ્ચાદષ્ટિ જીવો પણ, ચમત્કારને પામતા નથી? ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે –
દિવ્ય વનિ સૂરફૂલ,
ચામર છત્ર અમૂલ; આજ હે રાજે રે ભામંડલ,
ગાજે દુંદુભિજી. સિહાસન અશેક,
બેઠા મેહે લેક, આજ હે સ્વામી રે શિવગામી,
વાચક યશ થુજી. શ્રી દેવચંદ્રજી કહે છે –
પ્રાતિહારજ અતિશય શોભા, તે તો કહીય ન જાય છે; ધૂક બાલકથી રવિકરભરનુ, વર્ણન કેણું પેરે થાય છે.
૧ ક૫. સુબો. વ્યા ૬ પૃ. ૧૩૦
Page #126
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તવમાં પણ કહ્યું છે કે –
इत्य यथा तव विभूतिरभूज्जिनेन्द्र ! धर्मोपदेशनविधौ न तथा परस्य । यादा प्रभा दिनकृतः प्रहतान्धकारा,
तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ।। આ રીતે હે જિનેન્દ્ર ! ધર્મના ઉપદેશના સમયે તમારી જેવી વિભૂતિ હોય છે, તેવી બીજા કેઈની પણ હોતી નથી. અંધકારને સ પૂર્ણ રીતે નાશ કરનારી જેવી પ્રભા દિનકર (સૂર્ય)ની હેય તેવી વિકસ્વર એવા પણ ગ્રહગણાની ક્યાંથી હોય?
આ રીતે પ્રાતિહાર્યાદિ લક્ષ્મીને ઉદ્દેશીને અનેક મહાપુરુષોએ શું શું કહ્યું છે, તેને એક વિશાળ ગ્રંથ થઈ શકે તેમ છે. સ્થળસંકેચને કારણે અહીં ફક્ત થોડાક જ અવતરણો આપ્યાં છે.
સૌથી સુંદર વર્ણન શ્રી મહાનિશીથ સૂત્રમાં પ્રાપ્ત થાય છે, તે આ રીતે –
ભગવંતના અત્યન્ત કાંત (મહર), દીપ્ત (દેદીપ્યમાન) અને ચારુ (સુંદર) પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂપ એટલું બધું અતિશયવાળું હોય છે કે સૂર્ય જેમ દશે દિશાઓમાં સ્કુરાયમાન પોતાનાં કિરણેના તેજ વડે સર્વ ગ્રહ, નક્ષત્રો, ચન્દ્ર અને તારાઓના સમૂહનાં તેજને ઢાંકી દે છે, તેમ તે પગના અંગૂઠાના અગ્રભાગના સૌભાગ્ય વગેરેની આગળ વિદ્યાધર દેવીઓ, દેવેન્દ્રો, અસુરેન્દ્રો વગેરે સર્વ દેવના સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય વગેરે સર્વરૂપલક્ષ્મી નિસ્તેજ બની જાય છે. - આ મહાન રૂપલકમી સ્વાભાવિક, કર્મક્ષયજ અને દેવકૃત એવા પ્રવર, નિરુપમ, અસામાન્ય વિશેષ અતિશયે, દેહ ઉપરનાં ૧૦૦૮ લક્ષણ વગેરેનું દર્શન થતાં જ ભવનપતિ–વાણવ્યંતર
તિષ્ક-વૈમાનિક–અહમિન્દ્ર-ઈન્દ્ર-કિન્નર-વિદ્યાધર વગેરે સર્વ દેવદેવીઓને એમ થઈ જાય છે કે –
૧ ગાથા ૩૩. ૪૪ ગાથાને સ્તોત્રની અપેક્ષાએ,
Page #127
--------------------------------------------------------------------------
________________
'अहो अहो अहो अज्ज अदिदुपुव्व दिटुमम्हेहि, इणमो सविसेसाउलमहताचिंतपरमच्छेरयमदोह ममकालमेवेगट्ठ समुइय दिटुं।
અહો! આહા!! અહો!!! આજે અમે પૂર્વે કદી પણ ન જોયું હોય એવું જોયું ! આ – તો અત્યંત વિશિષ્ટ પ્રકારનાં, અતુલ્ય, મહાન અને અચિત્ય એવા પરમ આ ને સમૂહ એક જ કાળે એક જ જગ્યાએ એકત્ર થયેલ અમે જે !”
આ વિચારની સાથે જ તે દેવદેવીઓને તે જ ક્ષણે ઘન (ગાઢ), નિરન્તર, વિપુલ પ્રમોદ થાય છે. એ વખતે તેઓને હર્ષ, પ્રીતિ, અનુરાગ વગેરેથી પવિત્ર એવાં નવી નવી આત્મવિશુદ્ધિના વિશેષ પરિણામો જાગે છે. તે પરિણામોના આવેગમાં તેઓ એકબીજાને આ અતિશય અને પ્રાતિહાર્યો વિશે કહે છે કે –ખરેખર આ મહાન મહોત્સવ છે. મહાન ! મહાન !! મહાન !!!”
આ રીતે પ્રાતિહાર્યોના સાક્ષાત દર્શનથી જાગેલા ભાવો વિશે પણ અનેક ગ્રંથોમાં અનેક વર્ણન મળે છે. તે બધાં સ્થળસંકોચના કારણે અહીં આપ્યાં નથી.
ભગવન્તના વિરહમાં પ્રાતિહાર્યોનું ધ્યાન પરમ ઉપયોગી છે. તેથી સાચા ભગવન્ત સમજાય છે, ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે અને આત્મવિશુદ્ધિના ઉત્તરોત્તર ચઢિયાતા ભા જાગે છે.
પૂર્વાચાર્યોએ ઘણું સ્તોત્રોમાં પ્રાતિહા સ્તવ્યા છે. તે સ્ત પણ પ્રાતિહાર્યોના ધ્યાનનું સુંદર સાધન છે, ખાસ કરીને કલ્યાણમન્દિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર અને વીતરાગસ્તવમાં પ્રાતિહાર્યોનું વર્ણન બહુ જ ભાવવાહી છે.
૧ વિશેષ માટે જુઓ ન. સ્વા પ્રા. વિ સિરિમનિરીકુતસરમો પૃ. ૪૫/૬ આ સંપૂર્ણ સદર્ભ વિશેષ જિજ્ઞાસુઓ માટે અવશ્ય વાચવા જેવો છે. ૨ અહીં શ્રી મહાનિશીથસૂત્રનું અવતરણ પૂરું થાય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
૯૪
પૂર્વે શ્રીભુવનસુ દરસૂરિનું અવતરણ આપણે વાંચી ગયાં છીએ. તેમાં કહ્યું છે કે ~~
દેદ્દીપ્યમાન અતિશયે। અને પ્રાતિહાર્યાંથી સહિત ભગવન્તનું ધ્યાન ધ્યાતાને શિતાનુ ભાજન અનાવે છે.
તે આઠ મહાપ્રાતિહાર્યાંનાં નામેા અનુક્રમે આ રીતે છે ઃપ્રથમ મહાપ્રાતિહાર્ય અશાકવૃક્ષ ખીજું મહાપ્રાતિહા પુષ્પવૃષ્ટિ ત્રીજુ મહાપ્રાતિહાય દિવ્યધ્વનિ ચેાથું મહાપ્રાતિહા ચામ પાંચમું મહાપ્રાતિહા સિંહાસન
છઠ્ઠું મહાપ્રાતિહા ભામડલ સાતમું મહાપ્રાતિહા દુંદુભિ આઠમું મહાપ્રાતિહાય ત્રણ ત્ર
દરેક મહાપ્રાતિહા નું વર્ણન આગળ વિસ્તારથી આપેલ છે.
સ જીવેાને પ્રાતિહાયેર્યાં અને અતિશયાથી સહિત એવા ભગવાન તીર્થં કરનાં સાક્ષાત્ દર્શન થાએ, એ જ મગલ કામના,
લેખક
Page #129
--------------------------------------------------------------------------
________________
મધ્યમંગલ, ચાર જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીસ દેવકૃત, એમ ત્રીસ અતિશયોને હું વંદન કરું છું.
આ ચેત્રીસ અતિશયે મેં વર્ણવ્યા છે. સર્વ દેવાધિદેવ મને અતિગાન અને બોધિ પ.
– શ્રી ઋષિભાષિત સૂત્ર
waar DODODumont
Page #130
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧
ચાર સહજ અતિશયો
૨૧ તેવા વેદોડભૂતપુરઘો, निरामयः स्वेदमलोज्झितश्च ।
અદ્ભુત રૂપ અને સુગન્ધવાળું તથા રોગ, પ્રસ્વેદ અને મલથી રહિત શરીર. २ श्वासोऽब्जगन्धः ।
કમલસમાન સુગંધી શ્વાસોછૂશ્વાસ. ३ रुधिराभिष तु गोक्षीरधाराधवल ह्यविस्त्रम् ।
ગાયના દૂધની ઘારાસમાન ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રક્ત. आहारनीहारविधिस्त्वदृश्य: આહાર અને નીહાર (શૌચ)ની ક્રિયા અદશ્ય. चत्वार एतेऽतिशया सहोत्थाः । આ ચાર સહજ અતિશય છે.
પ્રથમ સહજાતિશય અદ્ભુત રૂપ અને સુગન્ધવાળું, રેગ, સ્વેદ અને મલથી રહિત શરીર
૧ અ. ચિ. કા ૧ લે. પ૬–૧૭ ૨ તેવ=તે તીર્થકર ભગવંતનું. ૩ સ્વેદ-પરસે.
Page #131
--------------------------------------------------------------------------
________________
नेषा च देहोऽद्भूतरूपगन्धो
निरामयः स्वेदमलोज्झितश्च । १ તે તીર્થકર ભગવન્તનું શરીર અભુત રૂપવાળું, અદ્ભુત ગન્ધવાળું, રોગ સહિત, દરહિત અને મલરહિત હોય છે.
અહીં શરીરનાં પાંચ વિશેષણે દર્શાવ્યાં છે ? ૧. અદ્ભુત રૂપવાળું ૨. અદ્દભુત ગધવાળું ૩. રોગરહિત ૪. દરહિત અને ૫. નિર્મલ આ પાંચે વિશેષણોને આપણે કમશઃ વિચારીશું. ૧. અદ્દભુત રૂપવાળું શરીર :
અદ્ભુત એટલે કેત્તર. શ્રી તીર્થકર ભગવન્તના શરીરનું રૂપ લેકોત્તર હોય છે, એટલે કે શ્રી તીર્થકર ભગવન્તનું રૂપ લેકમાં સૌથી ઉત્તમ હોય છે. ભગવન્તના જેવું રૂપ સપૂર્ણ જગતમાં બીજા કોઈનું પણ હોતું નથી.
લેકપ્રકાશમાં કહ્યું છે કે–જગતમાં પ્રથમ નમ્બરનું રૂપ શ્રી તીર્થકર ભગવન્તનું, બીજા નમ્બરનું રૂપ શ્રી ગણધર ભગવન્તનું, ત્રીજા નંબરનું રૂપ આહારક શરીરવાળાનું અને ચોથા નમ્બરનું રૂપ અનુત્તર વિમાનવાસી દેવતાનું હોય છે. તે પછી અનુક્રમે ઊતરતું રૂપ અન્ય દેવતાઓનુ હોય છે, તે પછી અનુક્રમે ઊતરતું રૂપ ચકવતી, વાસુદેવ, બલદેવ અને મહામાંડલિક રાજાઓનું હોય છે. તે પછી ઊતરતું રૂપ બીજા રાજાઓ વગેરેનું હોય છે.
૧ અ ચિ કો. ૧ લે. પછી
૨ લોક પ્ર. ક લ સ. ૩૦. પૃ ૩૦૪ દે. ભ. મ. ૭
Page #132
--------------------------------------------------------------------------
________________
તાત્પર્ય કે – બીજા રૂપવાળાઓ કરતાં જેમનું રૂપ અનન્તગુણ અધિક છે, એવા અનુત્તમ વિમાનના દેવતાઓ કરતાં અનન્તગુણ અધિક રૂપ આહારક શરીરીનું, આહારક શરીરી કરતાં અનન્તગુણ અધિક રૂપ ગણધર ભગવંતનુ અને ગણધર ભગવંત કરતાં અનંત ગુણ અધિકરૂપ શ્રી તીર્થકર ભગવતનું હોય છે.
બીજી રીતે કહેવામાં આવે તે શ્રી તીર્થકર ભગવન્ત કરતાં અનન્તગુણહીન રૂપ શ્રીગણધર ભગવન્તનું હોય છે. તેથી અનન્તગુણહીન રૂપ આહારકશરીરનુ હોય છે. તેથી અનન્તગુણહીન રૂપ અનુત્તરવિમાનવાસી દેવનું હોય છે, તેથી અનતગુણહીન રૂપ અનુક્રમે બીજા દેવતાઓ વગેરેનું હોય છે.
દેવતાઓની રૂપ વિદુર્વવાની શક્તિ અદ્દભુત હોય છે. તેઓ ધારે તે રૂપ વિકુવી શકે, પણ ભગવન્ત સમાન રૂપ તેઓ કદાપિ વિકુવી શકે નહીં જ્યારે તેઓની રૂપને વિદુર્વવાની શક્તિમાં ભગવન્તને અતિશય ( પ્રભાવ) ભળે ત્યારે તેઓ ભગવંત જેવું જ રૂપ વિકુવી શકે.
આવશ્યક નિર્યુતિમાં કહ્યું છે કે–પિતાની અદ્ભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક અ ગુઠપ્રમાણ રૂપ વિકુ અને તે રૂપને ભગવન્તના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તો દેવનિર્મિત અ ગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની !
એવી રીતે ભગવન્તનાં સ ઘયણ, સ સ્થાન, વર્ણ, ગતિ, સત્વ, સાર, શ્વાસ વગેરે સર્વ લેક કરતાં અત્યન્ત (અનન્તગુણ) ઉત્તમ
૧ કેડિ દેવ મિલકે કર ન સકે, એક અ ગૂઠ રૂપ પ્રતિછ દ;
અિસો અદ્ભુત રૂ૫ તિહારે, બરસત માનુ અમૃતકે બું દ. ઉપા શ્રી યશોવિજયજીકૃત શ્રી અ તરીક્ષ પાર્શ્વનાથ સ્તવન સિદ્ધા. સ્ત. પૃ. ૨૪૩.
२ सव्वसुरा जइ रूव अगुठुपमाणय विउव्वेज्जा । जिणपादगुठ्ठ पइ न सोहए त जहिंगालो ॥५६६॥
–આવ. નિ. હારિ.
Page #133
--------------------------------------------------------------------------
________________
હોય છે. તેનું કારણ એ છે કે તે ભગવન્તને તેવા પ્રકારના વિશિષ્ટ નામકર્મનો ઉદય વર્તતો હોય છે.'
વાઇષભ નારાગ નામનું સ ઘણુ બધા પ્રથમ સંઘયણવાળા જીમાં અમુક અપેક્ષાએ સમાન હોવા છતાં, તેમાં પણ તારતમ્ય હોય છે. સંપૂર્ણ વિશ્વમાં ભગવન્ત જેવું પ્રથમ સંઘયણ બીજા જીનું હોતું નથી. એવી જ રીતે ભગવન્ત જેવું સમચતુરસ સંસ્થાના બીજા જીવોનું હોતું નથી. એવી જ રીતે ભગવતના શરીર જે વેત આદિ વર્ણ બીજા જીવના શરીરમાં કદાપિ
१ सघयणरूवसणठावण्णगइत्तत्तसारऊसासा । एमाइ अणुत्तराइ भवति नामोदया तस्स ॥५७२।।
– આવ. નિ. હારિ. ગા. પ૭૨ દિગ બરે જન્મથી ૧૦ અતિશય માને છે તે આ રીતે –
૧. દરહિતતા, ૨. નિર્મલશરીરતા, ૩. દૂધ જેવુ વેત રૂધિર, ૪. વજીષભનારા સ ઘયણ, ૫. સમચતુરસ્ત્ર સ સ્થાન, ૬. અનુપમ રૂપ, ૭. નૃપચ પકપુછપની ગ ધસમાન ઉત્તમ ગ ધન ધારણ કરવું, ૮, ૧૦૦૮ ઉત્તમ લક્ષણ, ૯. અને તબલ અને ૧૦. હિત, મિત અને મધુર ભાષણ. (જે સિ કે પૃ. ૧૪૧)
આમા અતિશય ૧, ૨, ૩, ૬ અને ૭નું વર્ણન અભિધાન ચિતામણિમા દર્શાવેલ ચાર સહ જાતિશયોને વર્ણનમાં સમાઈ જાય છે.
વીતરાગ સ્તવની પ્ર ૫ લે. ૯ અવચૂર્ણિમા કહ્યું છે કે – नन्वतिशयाश्चतुस्त्रिशदेव ? न, अनन्तातिशयत्वात्, तस्य चतुस्त्रिशत्सख्यान बालावबोधाय । શુ અતિશયો ચોત્રીસ જ છે ?
ના, અતિશયો અને છે, ચોત્રીસ સ ખ્યા તો બાલ જીવોના સુબેધાર્થે શાસ્ત્રોમાં કહેવામા આવી છે
અવચૂણિના આ ઉ૯લેખના હિસાબે દિગબરમાન્ય તે દશેદશને અતિશય કહેવામાં જરા પણ બાધ નથી.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૦.
-~-~~~~~-
~~-
~
હેતું નથી. એવી જ રીતે ભગવત જેવી ગતિ, ભગવન્ત જેવું સત્ત્વ, ભગવન્ત જે સાર (બલ) વગેરે બીજા જમાં કદાપિ હતાં નથી.
શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે—“અનેક જન્મમાં સચિત કરેલ સર્વશ્રેષ્ઠ પુણ્યાતિશયના પ્રભાવથી ભગવન્તમાં અતુલ બલ, વીર્ય, ઐશ્વર્ય, સત્ત્વ, પરાક્રમ વગેરે હોય છે.
જેમ સૂર્ય દશે દિશાઓમાં પ્રકાશથી સકુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વ ગ્રહ, નક્ષત્ર, તારા અને ચન્દ્રની પંક્તિને નિતેજ બનાવી દે છે, એવી જ રીતે ભગવતનાં અત્યંત કાંત, દીપ્ત અને સુંદર પગના અંગૂઠાના અગ્રભાગને રૂપતિશય એ હેય છે કે – તેની આગળ સર્વ ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, દેવતાઓ, દેવીઓ, વિદ્યાધરે, વિદ્યાધરીઓનાં સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય, રૂપ વગેરેનાં સમુદાયની બધી જ શાભા અત્યંત તુચ્છ ભાસે છે.
સર્વ સુંદર મનુષ્ય, દેવતાઓ, અસુરે અને તેઓની સુંદરીઓનું રૂપ, લાવણ્ય, કાંતિ, સૌંદર્ય, સૌભાગ્ય, દીપ્તિ વગેરેને એકત્ર કરી એક મહાન રાશિ બનાવવામાં આવે અને તે એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવાનના પગના અંગૂઠાના અગ્રભાગને કરેડમે ભાગ મૂકવામાં આવે તો રાખને ઢગલો જેમ કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેમ તે પણ શભા ન પામે.
“એક બાજુ ત્રણે ભુવનના તીર્થકર સિવાયના બધા લેકે એકત્ર ઊભા રાખવામાં આવે અને બીજી બાજુ એક જ તીર્થકર હોય તોપણ તે સર્વ લેકેના સર્વ ગુણ મળીને પણ ભગવન્તના ગુણેના અનંતમાં ભાગે પણ ન આવે. એથી જ ભગવાન તીર્થકર પરમ પૂજનીય છે.”
લે પ્રકાશમાં કહ્યું છે કે–‘બધા જ દેવતાઓ ભેગા થાય અને તેઓ પોતાની બધી જ શક્તિ અને બધા જ પ્રયત્ન એકત્ર
૪ બાજી માં આ સર્વ શાથી જ
૧ મહાનિસીહ ન. સ્વા. પ્રા વિ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કરીને ભગવંતના પગના અંગૂઠા જેવો એક જ અંગૂઠો બનાવે, તે પણ સર્વ જગતને રૂપ વડે સર્વ પ્રકારે જીતનારા ભગવાન શ્રી તીર્થકરના પગના અંગૂઠાની તુલનામા, ભગવતની સામે દુર્વાદીઓના સમૂહની જેમ, બૂઝાઈ ગયેલા અમારા જેવું લાગે.'
અતિશય કેને કહેવાય તે બરાબર સમજવા માટે ભગવન્તના રૂપનું દૃષ્ટાંત બહુ જ મનનીય છે.
બધા જ દેવતાઓ મળીને પણ સર્વશક્તિ અને પ્રયત્નથી પણ ભગવન્તના પગના અંગૂઠા જે એક અંગૂઠે પણ ન બનાવી શકે, જ્યારે એક જ દેવતા ભગવન્તના સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આ બે જાતના શાસ્ત્રવચનો સાપેક્ષ છે. અહીં પ્રથમ વિકલ્પમાં ભગવન્તના અતિશયની વિદ્યમાનતા ન હોવાથી સર્વ દેવતાઓ એક અંગૂઠા પણ ન બનાવી શકે. બીજા વિકલપમાં એક જ દેવતા ભગવંતના પ્રભાવથી ભગવંત જેવા જ બીજા ત્રણ રૂપ બનાવી શકે છે.
અતિશય” શબ્દના અર્થને સમજાવતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ દ્રાચાર્ય મહારાજા અભિધાનચિતામણિની સ્વપજ્ઞ ટીકામા
जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशया:' ।
જે ગુણવડે તીર્થ કરે સર્વ જગતથી ચઢિયાતા લાગે છે, તે ગુણોને અતિશય કહેવામાં આવે છે.
દા. ત. રૂ૫ ગુણ. જગતના સર્વ સુદર નું રૂપ એકત્ર પિડિત કરવામાં આવે, તો જે રૂપરાશિ થાય તેના કરતાં ભગવન્તનું રૂપ અનન્તગુણ ચઢિયાતુ છે.
આ ૩૪ અતિશયમને કેઈ પણ અતિશય લે, અને તેના જેવી જગતની બધી જ વસ્તુઓ ભેગી કરે, તો ભેગી કરેલી
૧ લેડક કા લે, સ ૩૦ 9 ૩૦૩ સ્લે ૯૫/ ૨ અ. ચિ. કા. ૧ શ્લે. પ૮ ટકા.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સર્વ વસ્તુઓના ગુણશશિ કરતાં ભગવન્તનો એક અતિશય અનન્તા ગુણ અધિક ગુણવાળો જ હોય. આમાં કોઈ અપવાદ નથી. અતિશય સ્વરૂપ વસ્તુમાં જે સ પૂર્ણ જગત કરતાં ચઢિયાતાપણું આવે છે, તે ભગવન્તના પ્રભાવથી અને ભગવન્તના મહિમાથી જ આવે છે, એ વાત નિશ્ચિત છે.
લોકપ્રકાશમાં કહ્યું છે કે – प्रतिरूपेषु यत्तेषु नाकिभिविहितेष्वपि । रूप स्याद् भगवत्तुल्य तन्महिाम्नव नद्धृव ।६०४॥
– કાલલોક સ ૩૦, પૃ. ૩૦૩ ભગવન્તના સમવસરણમાં ત્રણ પ્રતિરૂપ ભલે દેવતાઓએ બનાવ્યા હોય, પણ તે પ્રતિરૂપનાં રૂપમાં જે ભગવન્તના રૂપની સાથે તુલ્યતા આવે છે, તે તે નિશ્ચિત રીતે ભગવંતના મહિમાથી
- દરેક અતિશયને આ ભગવન્તના મહિમાને ધ્રુવનિયમ સદા લાગુ પડે છે.
પૂર્વે રૂપનું દૃષ્ટાત સમજાવેલ છે. વધુ સ્પષ્ટતાની ખાતર સુરપુcoષ્ટ પ્રાતિહાર્ય લઈએ, પ્રાતિહા પણ વિશિષ્ટ પ્રકારના અતિશયે જ છે.'
શ્રીતીર્થકર ભગવન્તની ભક્તિ નિમિત્તે દેવતાઓ એકજન સુધી જાનુપ્રમાણ જેવી પુષ્પવૃષ્ટિ કરે છે, તેવી ઉત્તમ પુષ્પવૃષ્ટિ ભગવન્તના અભાવમાં સર્વ દેવતાઓ મળીને પણ ન કરી શકે. કદાચ તેવી પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રયત્ન કરે તેપણ ભગવન્તના મહિમાથી પુષ્પવૃષ્ટિમાં જેવા ઉત્તમ ગુણે સિદ્ધ થયા છે, તેવા કદાપિ ન થઈ શકે. પુપને તેના ઉપરથી કરડે લેકે ગમનાગમન કરવા છતાં, પીડા થતી નથી, એટલું જ નહીં, પણ પુષ્પ સમુદ્યાસ અનુભવે છે, તે કેવળ ભગવંતનો જ પ્રભાવ છે.
१ सर्वेऽपि प्रातिहाण्यितिशयविशेषाः ॥
– વી સ્ત. પ્ર ૫ લે. ૯ અવ.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૩
દેવતાઓ પુપિની આ બાધારહિતતા અને સમુલસિતતા કુદાપિ સર્જિત ન કરી શકે. ભગવન્તના પ્રભાવથી આ પુષ્પવૃષ્ટિ સૌને માટે જેવુ સુખમય વાતાવરણ સર્જે છે, તેવું વાતાવરણ દેવતાઓ ત્રણે કાળમાં પણ ન નિર્માણ કરી શકે, શ્રી આત્મારામજી મહારાજ સત્તરભેદી પૂજામાં ગાય છે કે—
તાપ હરે તિહુ લેકા રે
જિન ચરણે જસ ડેરા. શ્રી જિનેશ્વર ભગવન્તના ચરણે જે પુપોનો આશ્રય છે, તે પુષ્પો – તે પુષ્પવૃષ્ટિ ત્રણે લેકના તાપને (દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના તાપને) હરે છે.
વિશિષ્ટ વાતાવરણને સર્જવા માટે બધી જ વસ્તુઓ જરૂરી હોય છે. ભગવન્તની દેશનાને શ્રવણ કરનારા જીવોના હૃદયમા, જીનાં શરીરમાં અને બાહ્ય વાતાવરણમાં શ્રવણ માટેની સંપૂર્ણ ચોગ્યતા જે ઉત્પન્ન થવી જોઈએ, તેના માટે સાક્ષાત્ ભગવાન, બધા જ પ્રાતિહાર્યો, બધા જ અતિશયે, તેવા પ્રકારની પર્ષદા, તેવું સમવસરણ વગેરે બધું જ જરૂરી હોય છે. દરેક વસ્તુની પિતપોતાનાં સ્થાને મહત્તા છે. જેમ ઘડિયાલમા દરેક ભાગની પિતપોતાનાં સ્થાને મહત્તા હોય છે, તેમ જ સમગ્ર ઘડિયાલની અપેક્ષાએ પણ તેનું મહત્વ હોય છે તેમ અહીં પણ જાણવુ .
લોકપ્રકાશમાં કહ્યું છે કે –
ભગવન્તનું તે અદ્દભુત રૂપ જગતના સર્વ જીવોની વાણીને અવિષય છે. સારાંશ કે જગતના બધા જ જી ભગવતનાં રૂપને વાણુ વડે વર્ણવવા જાય તો પણ તે રૂપનુ સર્વાગ સ પૂર્ણ વર્ણન થઈ શકે નહીં.
શ્રી ભક્તામર સ્તોત્રમાં રૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે – વૈ. પાતરામિ . પરમાનુભવ, निर्मापितस्त्रिभुवनैकललामभूत ।
૧ તાતૂર્ણતા – દાવામોજરાત્.
– કાલલેક. સર્ગ. ૩૦. પૃ, ૩૦૪ કલે. ૯૦૮
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૪
तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्या, यत्ते समानमपर न हि रूपमस्ति ।।१२।।
ત્રણે ભુવનના અદ્ભૂત તિલકરૂપ ( સર્વોત્તમ રૂપવંત) હે ભગવંત! શાંતરસની ભાવાળા જે પરમાણુઓ વડે આપ નિર્માણ કરાયા છે, તે પરમાણુઓ વિશ્વમાં ખરેખર તેટલા જ છે, કારણ કે આપના જેવું રૂપ જગતમાં બીજું નથી જ.
ભગવન્તનું શરીર સર્વ જીવોનાં શરીર કરતાં અત્યંત વિલક્ષણ હોય છે. કેટલાક તીર્થકરેનુ શરીર પ્રિયંગુવૃક્ષ સમાન નીલ વર્ણનું, કેટલાકનું સુવર્ણ સમાન પત, કેટલાકનું પદ્યરાગ મણિસમાન લાલ અને કેટલાકનું અંજનસમાન શ્યામ વર્ણ નું હોય છે.
આ ઉપમા પણ સમજાવવા માટે જ છે. બાકી તો વેતવર્ણના એક જ શ્રી તીર્થકર ભગવંતનુ રૂપ એવું હોય છે કે તેની આગળ બધા જ સ્ફટિક મણિઓ ઝાંખા પડી જાય. સ્ફટિક મણિ કરતાં અનન્ત ગુણ ઉજજવલતા તેમાં હોય છે. બીજા વર્ગોના વિષયમાં પણ એ જ રીતે સમજી લેવું. * ભગવન્તમાં પરમાત્મ તત્ત્વ અન્તર્ગત હોય છે, તેને ભલે કઈ જાણે કે ન જાણે, પણ જ્યાં ભગવન્તનાં રૂપ ઉપર દષ્ટિ પડી, ત્યાં જ જેનારનુ અંતઃકરણ પરમ અદ્દભુત રસથી સર્વ રીતે વાસિત થઈ એકદમ ભગવન્ત તરફ આકર્ષિત થઈ જાય છે. ભગવન્તનું રૂપ જ એવું દિવ્યાતિદિવ્ય હોય છે કે જેનારની દૃષ્ટિ તે રૂપમાં તરત જ નિમગ્ન જ થઈ જાય. સમવસરણમાં બેઠેલા બધા જ જીવે ભગવન્તના રૂપ ઉપર સ્થિર દષ્ટિવાળા થઈ જાય, એમા જરા પણ આશ્ચર્ય નથી.
સમવસરણમાં આવેલા ભવ્ય છે પણ એવું વિશિષ્ટ પુણ્ય કરીને આવેલા હોય છે કે તેઓ એ દિવ્ય વાતાવરણ જોઈ શકે. ભગવનનું અદ્દભુત રૂપ, અતિશ, પ્રાતિહાર્યો, પર્ષદા, દિવ્યવાણી, વગેરે બધી જ વસ્તુઓ સમવસરણમાં એક એવું વાતાવરણ સજે છે, કે તેમાં આવેલા જીવને પરમ સુખ, શાંતિ, સ્વસ્થતા, સમાધિ
અગતના રૂપ માં જોય. સમવસરની દષ્ટિએવન્તનું
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૫
વગેરેનો અનુભવ થાય. આવો અનુભવ ભગવન્તની વાણુને ઝીલવા માટે જરૂરી હોય છે અને વાણી પોતે પણ એ અનુભવને ઉત્તેજિત કરનારી હોય છે.
ધર્મનું જેવું મૂર્તિમાન ભવ્ય સ્વરૂપ સમવસણમાં વિદ્યમાન હોય છે, તેવું મહાન સ્વરૂપ અન્યત્ર કેઈ પણ કાળમાં જોવા મળે નહીં. સમવસરણમાં બધું જ લોકોત્તર હોય છે. જગતનાં સર્વ આશ્ચયે જ્યા એકીસાથે જોવા મળે તેનું જ નામ સમવસરણ! જગતનાં બીજાં આશ્ચર્યો તે એવા હોય છે કે જીવને શાંત સિવાયના બીજા રસમાં લઈ જાય, જ્યારે સમવસરણની પ્રત્યેક વસ્તુ શાંતરસનું મૂર્તિમાન રૂપ હોઈ છમ શાંતરસની નિરન્તર વૃદ્ધિ કરનાર હોય છે.
ર-લે કેત્તર સુગંધવાળું શરીર જે વિશેષતાઓ આપણે ભગવન્તનાં રૂપમાં જોઈ ગયા તે બધી જ ગન્ધના વિષયમાં પણ ઉચિત રીતે સમજી લેવી. ભગવન્ત જે પુણ્ય કરીને આવેલા છે, તે પુણ્ય જ એવું છે કે જગતના અન્ય કોઈ પણ જીવમાં તે હોય નહીં, એટલું જ નહીં પણ જગતના સર્વ જીવનાં પુણ્યને સરવાળે કરવામાં આવે તો પણ તે ભગવન્તના પુણ્યના અનન્તમા ભાગે પણ ન આવે. આવા પુણ્યના પ્રભાવથી ભગવન્તને મળેલું રૂપ કેવું હોય તે આપણે પૂવે જોઈ ગયા. જેવું રૂપ અદ્દભુત તેવી જ સુગ ધ પણ અભુત.
જગતના સર્વ સુગધી પદાર્થોના સુગન્ધના તત્ત્વ કરતાં અને તે ગુણ અધિક સુગન્ધ ભગવન્તના શરીરની હોય છે. તેને માટે બધી ઉપમાઓ નિરર્થક છે. કલાવૃક્ષોનાં પુષ્પોની માળાની સુગન્ધ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચંપકપુપેની સુગધ ભગવન્તના દેહની નિત્ય સુગન્ધની આગળ કોઈ વિસાતમાં નથી. બીજાઓનાં શરીરને સુગન્ધી બનાવવા માટે કસ્તુરી, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી વારંવાર વાસિત કરવા પડે છે, છતાં તે સુગન્ધ ઊડી જતાં વાર નથી લાગતી, જ્યારે ભગવન્તના શરીરને કોઈ સુગન્ધી દ્રવ્યથી વાસિત કર્યા વિના જ તે નિત્ય સુગન્ધી રહે છે. તેને સ્વભાવ જ સુગધમય છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જેમ ભગવત્તનાં રૂપ પર સ્થિર થતાં ચક્ષુઈન્દ્રિય સમાધિને અનુભવે છે, તેમ ભગવન્તની સુગમાં લીન થયેલી ધ્રાણેન્દ્રિય પણ વિશિષ્ટ સમાધિને પામે છે. આ રીતે ભગવન્તનાં સાનિધાનમાં ભગવન્તના પ્રભાવથી જીવોને સર્વ ઈન્દ્રિયની સમાધિ (સ્થિરતા) અત્યન્ત સુલભ થાય છે.
અહીં લોકોત્તર સુગન્ધ તે ઉપલક્ષણ જાણવુ, બાકી તો ભગવંતના શરીરના સ્પર્શ વગેરે પણ લોકોત્તર હોય છે.
૩–રોગરહિત શરીર શ્રી વીતરાગ– સ્તવની અવચૂણિમાં કહ્યું છે કે – તથા શ્વમાવાदेव भगवतामर्हतामड्गान्यशेषव्याधिवैधुर्य वजितान्येव ।।
તેવાં પ્રકારના વિશિષ્ટ સ્વભાવથી જ શ્રી અરિહન્ત ભગવ તેનાં અગો સર્વ પ્રકારના રેગે તેમ જ વિકલતા (ખોડખાંપણ વગેરેથી રહિત જ હોય છે.
ભગવતનું શરીર સંપૂર્ણ નિરામય હોય છે. ભગવન્તના વનથી માડીને નિર્વાણ સુધીના કાળમાં ભગવન્તના શરીરમાં કઈ પણ રેગ ઉત્પન્ન થતો નથી. ભગવન્ત શારીરિક દૃષ્ટિએ સંપૂર્ણ આરોગ્યવાળા હોય છે. કોઈ પણ જીવને સંપૂર્ણ જન્મકાળમાં એક પણ રેગ ન થાય એવું ભાગ્યે જ બને. આમ તો શાસ્ત્રો પોતે જ શરીરને સર્વ રોગોનુ આલય (ઘર) કહે છે. છતાં કદાચ કોઈ એવા મનુષ્યા હોય કે જે સંપૂર્ણ જીવન સુધી સુદર આરોગ્યવાળા રહ્યા હોય, તે તેવા પ્રકારના મનુષ્યો કરતાં પણ ભગવંતનું આરોગ્ય અનન્તગુણ અધિક હોય છે. દેવતાઓમાં રેગ હોતા નથી. તેઓ સદર આરોગ્યવાળા હોય છે. બધા જ આરોગ્યવાળા મનુષ્ય અને દેવતાઓ કરતા ભગવન્તનું આરોગ્ય અનન્તગુણ અધિક હોય છે.
ભગવન્તને ઉત્તમ આયુષ્ય, પરમરૂપ, પરમની રેગિતા (આરેગ્ય), જગપૂજનીયતા વગેરે જે પ્રાપ્ત થાય છે તેનું પરમકારણ સર્વ જીવો પ્રત્યેની તેઓની અસીમ ભાવદયા હોય છે. ત્રણ ત્રણ ભવ સુધી જગતના સર્વ જીવોના ઉદ્ધારરૂપી ભાવદયાથી – ભાવ અહિ
જ શરીરને જાય એવું ભાગ્યે જીવને પણ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૭
સાથી જે ભગવંતને આત્મા સોંપૂર્ણ ભાવિત થઈ ગયા હેાય તે ભગવંતને રૂપ, આરાગ્ય, આયુ, મલ વગેરે બધું જ સર્વાંત્તમ મળે, એમાં જરા પણ આશ્ચર્ય નથી. ભાવઢયા – અહિંસાનું ફળ ખતાવતા ચેોગશાસ્ત્રમાં કહ્યું છે કે~~
श्लाघनीयता ।
दीर्घमायु. पर रूपमारोग्य अहिंसायाः फल सर्वं किमन्यत कामदेव सा ॥
"
૬ ૨, હ્તો. પૂર્
ઢી આયુ, પરમરૂપ, પરમ આરોગ્ય, જનપ્રશ સનીયતા વગેરે અધુ જ અહિંસાનું ફળ જાવુ. વધારે શુ કહીએ ? તે અહિંસા તા કામદા—સ મનારથ પરિપૂર્ણ કરનારી જ છે.
-
પૂના કાળમાં ચેાગીએ શરીરને નીરેગી અને સુદૃઢ રાખવા માટે કાયાકલ્પને પ્રયાગ કરતા હતા. આ રીતે કાયાકલ્પ કરેલ બધા જ ચેગી કરતાં ભગવન્તનું શરીર અનન્તગુણુ નીરોગી અને સ્વાભાવિક રીતે જન્મથી જ સુદૃઢ હાય છે.
જેના ભાવી કમ ક્ષયજ અતિશયના પ્રભાવથી સવાસે ચેાજન પ્રમાણ ભૂમિમાં રહેનારાં બધાં જ પ્રાણીઓ સપૂર્ણ રોગરહિત થવાનાં હાય તે ભગવન્તને જન્મથી જ કાઈ પણ રાગ કેવી રીતે હાઈ શકે ?
-
ભગવન્તના જન્મકાલીન શરીર આદિનું વર્ણન કરતાં કલ્પસૂત્રમાં કહ્યું છે કે ~ સુકોમળ હાથપગવાળા, કાઈ પણ જાતની ખેાડ ખાંપણુ વિનાના એવા સ ંપૂર્ણ ૫ ચેન્દ્રિય શરીરવાળા, સ્વસ્તિક વગેરે ૧૦૦૮ લક્ષણા અને મસ, તલ વગેરે ચિહનાથી યુક્ત, શરીરના સર્વ ઉત્તમ ગુણાથી સહિત, માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ શાભાયુક્ત સર્વાંગ સુન્દર શરીરવાળા ચન્દ્રસમાન સૌમ્ય, કાત, પ્રિય, સુરૂ૫.૧
१ सुकुमालपाणिपाय अहीणमपुन्नप चेंद्रियसरीर लक्ख णव जणगुणोववेय माणुम्माणपमाणपडिपुन्नसुजायसव्वगसुन्दरग ससिसोमाकार कत पिय सुद. सण | सूत्र ५३
-
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૮
૪–દ અને મલથી રહિત શરીર ભગવન્તનું શરીર સ્વેદ અને મલથી રહિત હોય છે. બીજાએનાં શરીર ગરમીના દિવસોમાં સ્વેદથી – પરસેવાથી ભીંજાઈ જાય છે, જ્યારે ભગવાનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે ગમે તેવી ગરમીમાં પણ ભગવન્તના શરીરે પરસેવો થાય નહીં.
સામાન્ય લોકોનાં શરીરની ચામડીને વારંવાર સાફ ન કરવામાં આવે તે તેના ઉપર મેલના થર બાઝી જાય છે. ભગવન્તનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે શરીરના આંતરિક તેમ જ બાહ્ય વાતાવરણમાં રહેલા રજકણ આદિ કઈ પણ કારણોથી ભગવન્તનું શરીર મેલથી તદ્દન નિલેપ હોય છે. જે માણસના શરીરે ઓછામાં ઓછો મેલ ચઢતે હેય એવા માણસનાં શરીરને અત્યન્ત સ્વચ્છ કર્યા પછી તેના શરીરની જે નિર્મલતા હોય છે તેના કરતાં અનંતગુણ અધિક નિર્મલતા ભગવન્તના શરીરની સ્વભાવથી જ હોય છે.
આ અતિશયને સમજાવવા માટે શ્રી સમવાયાંગ સૂત્રમાં
निरामया निरूवलेवा गायलठ्ठी ।
Tયાદી એટલે ગાત્રયષ્ટિ એટલે શરીર, તે નિરામય – રોગરહિત અને નિરૂપલેપ હોય છે.
અહીં નિરૂપલેપ શબ્દ બહુ જ મહત્ત્વનું છે. તે બતાવે છે કે કઈ પણ કારણથી ભગવન્તના શરીરને મેલને ઉપલેપ (મેલનું બાઝવું વગેરે) થાય નહિ.
પરિષહાને અને ઉપસર્ગોને સહેવા જ્યારે ભગવાન મહાવીર અનાર્ય દેશમાં વિચરતા હતા ત્યારે ત્યાના અનાડી માણસો ધ્યાનસ્થ ભગવન્તના શરીર પર ધૂળના મોટા મોટા ઢગલાઓ કરી નાખતા. આવી સ્થિતિમાં પણ ભગવન્તના શરીરને તે ધૂળનો લેશ પણ લેપ લાગે નહીં, તે આ અતિશયના પ્રભાવથી જાણવું. જેમ સર્વ
૧
સૂત્ર ૩૪
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૯
જેને આત્મભૂત થઈ ગયા છે, જે સર્વ જીવોને સમ્યગ્ર રીતે જુએ છે, જેણે સર્વ આશ્ર સ્થગિત કર્યા છે અને જેણે ઈન્દ્રિચોને દમી નાખી છે, એવા મુનિના આત્માને પાપકર્મની રજ ન ચૂંટે, તેમ ભગવન્તના શરીરને કેઈ પણ જાતને મેલ સેંટી શકે
નહીં.
દ્વિતીય સહજાતિશય કમલસમાન સુગન્ધી શ્વાસોશ્વાસ વાતોના: ! ભગવન્તને શ્વાસ અજ્જગન્ધ હોય છે. શ્વાસ એટલે છવાસ અને નિઃશ્વાસ, અશ્વ એટલે કમળ, તેના જેવી છે ગંધ જેની તે અજગધે. સારાંશ કે ભગવન્તના ઉછવાસ અને નિઃશ્વાસ અને કમલસમાન સુગન્ધી હોય છે.
જગતનાં ઉત્તમમા ઉત્તમ કમળમાં જે સુગન્ધ હોય છે તેના કરતાં અનન્તગુણ સુગંધ ભગવન્તના ઉછૂવાસ અને નિઃશ્વાસમાં હોય છે. એક બાજુ જગતના બધા જ સુગન્ધી પદાર્થોની સુગન્ધ મૂકવામાં આવે અને એક બાજુ ભગવન્તના શ્વાવાસની સુગન્ધ મૂકવામાં આવે તે અન્ય પદાર્થોની સુગધ ભગવન્તની શ્વાસછવાસની સુગન્ધ કરતાં અનન્તગુણ હીન હોય છે.
જગતમાં ઉત્તમમાં ઉત્તમ સુગન્ધી કઈ વસ્તુ હોય તો તે ભગવન્તને ઉછવાસ અને નિઃશ્વાસ છે, જ્યારે ભગવત વિહરમાન હોય છે ત્યારે સુગન્ધના સાચા રસિક એવા ભમરાઓ જે જે પુષ્પો પર લીન થઈને બેઠેલા હોય તે તે બધાં જ પુષ્પોને તત્ક્ષણ તજી તજીને ભગવંતના શ્વાસોશ્વાસને અનુસરે છે.
શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ ૨, શ્લેક ૭માં કહ્યું છે કે –
૧ અ ચિ. કા ૧ , ૫૭ २ श्वासः = उच्छ्वासनिःश्वासम् ।
– અ, ચિ કા. ૧ લે. પ૭ સે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૦
હે ભગવન્! આપના નિઃશ્વાસની સુરભિતા ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે – જલમાં ઉત્પન્ન થયેલાં પુંડરીક આદિ કમળે તેમ જ ભૂમિ પર ઉત્પન્ન થયેલા તિલક, ચંપક, અશક, કેતકી, બકુલ માલતી વગેરે પુષ્પને તત્કાલ તજીને સુગન્ધરસિક ભમરાઓ આપની નિશ્વાસની સુરભિતાને અનુસરે છે.
તૃતીય સહજાતિશય ગાયના દૂધની ધારાસમાન ધવલ (વે)
દુર્ગ ધ વિનાના માંસ અને રક્ત रुधिरामिष तु गोक्षीरधागध वल ह्यविस्रम् । તે તીર્થકર ભગવન્તના શરીરનાં માંસ અને રક્ત (લોહી) ગાયના દૂધની ધારા જેવાં ધવલ – વેત-સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે.
ભગવન્તના રૂપ, લાવણ્ય, બલ, સર્વ કળા – નૈપુણ્ય, દાન ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઈન્દ્રવજ, ઇન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણો તો સર્વ જગત કરતાં વિલક્ષણ છે જ, આ બધા ગુણો અલ્પ પ્રમાણમાં બીજાઓમાં પણ હોય છે, જ્યારે ભગવન્તના માંસ અને રક્તની જે ધવલતા અને અદુર્ગધતા છે, તે તે કેઈના પણ માંસ અને રક્તમાં હોતી જ નથી.
તાત્પર્ય કે રક્તમાંસની ધવલતા અને અદુર્ગધતા સોયે સે ટકા ફક્ત તીર્થકર ભગવન્તના શરીરમાં જ હોય છે. રક્ત અને માસ કેવળ અટુર્ગ ધી જ હોય છે, એટલું જ નહીં, પણ પરમ પરિમલ – સુવાસથી સમૃદ્ધ પણ હોય છે. બીજાઓના રકત-માંસ તો જોવાં પણ ન ગમે તેવાં હોય છે, જ્યારે ભગવન્તનાં રક્ત–માંસ અજુગુપ્સનીય નફરત ન પેદા કરે તેવાં હોય છે. કેવળ અજુગુપ્સનીય જ નહિ પરંતુ જેવાં ગમે તેવાં અને આશ્ચર્ય પમાડે તેવા હેાય છે.
૧ અ. ચિં. કા. ૧ લે. પ૭
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૧.
ભગવન્તના પગે ચંડકૌશિક સર્પ ડયે તો ખરો, પણ જ્યાં ભગવંતના પગમાંથી નીકળતું ગાયના દૂધની ધારાસમાન વેત રક્ત જોયું, ત્યાં તો આશ્ચર્યથી ચકિત થઈ ગ. કઈ પણ જીવમાં જોવા ન મળે એવું, સફેદ લેહી તેણે જોયુભગવન્તના લેહીનું દર્શન કરનાર એ જ એક ભાગ્યશાળી જીવ હતો! બીજા કેઈએ પણ ભગવન્તના દેહનાં રક્તનાં ચર્મચક્ષુથી દર્શન કર્યા હોય, એવું જાણવા મળ્યું નથી. લેહી જોતાં જ આશ્ચર્ય અને ઊહાપેહ બન્નેની ધારાએ તેના મનમાં પ્રવર્ધમાન થવા (વધવા ) માંડી,
ત્યાં તે ભગવન્તની અસીમ મહાકરુણાના અમૃત– નિસ્યદરૂપ (અમૃતનાં ઝરણારૂપ) “qs I J I wલા !” એ શબ્દોએ કર્ણ માર્ગ દ્વારા તેના હૃદયમાં પ્રવેશ કર્યો અને પછી શું થયું, તે તે જગજાહેર છે જ.
અભિધાનચિતામણિમાં અહીં જીરઘારાવવત્ત પદને પ્રયોગ છે. ધારા શબ્દ અહીં મહત્ત્વ છે. ગાયના સ્તનમાથી દૂધની ધારા નીકળતી હોય તે વખતની તેની ધવલતા અહીં ઈષ્ટ છે. તે વખતે તેમાં લેશ પણ મલિનતા હોતી નથી, પણ તે દૂધને પાત્ર (વાસણોનો સંગ થતાં જ તેની નિર્મળતાના ટકા ઘટવા લાગે છે.
વળી ગાયનું દૂધ તે અહીં ઉપમાન માત્ર છે. બાકી ખરી રીતે તે ગાયના દૂધની ધારા કરતાં ભગવન્તનાં રક્તમાંસ અને તગુણ અધિક ધવલતાદિ ગુણોથી સમૃદ્ધ હોય છે.
શરીરની ધાતુઓમાં જેની ગણના થાય છે, એવાં રક્ત-માંસ પણ જે ભગવ તેના શરીરનાં સર્વ જીવો કરતાં વિલક્ષણ હોય, તો પછી ભગવત્તની બધી જ વસ્તુઓ સર્વ જીવો કરતાં વિલક્ષણ અને શ્રેષ્ઠ હોય એમાં શું આશ્ચર્ય છે !
૧ હે ચડકૌશિક ! પ્રતિબોધ પામ ! પ્રતિબોધ પામ !
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ચતુર્થ સહજતિશય આહાર અને નીહારની ક્રિયા અદશ્ય. आहारनीहारविधिस्त्वदृश्यः ।
આહાર એટલે ખાવું-પીવું, નીહાર એટલે મલ અને મૂત્રને ત્યાગ અને વિધિ એટલે કિયા. તે અદશ્ય એટલે ચર્મચક્ષુથી ન જોઈ શકાય તેવી હોય છે.
તે તીર્થકર ભગવન્તની આહાર અને નીહારની ક્રિયા ચર્મચક્ષુથી અદશ્ય હોય છે. અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળાને [અવધિજ્ઞાની દેવતા કે મનુષ્યને ] તે અદશ્ય હોતી નથી.
શ્રીસમવાયાંગમાં કહ્યું છે કે पच्छन्ने आहारनीहारे अदिस्से मसचक्खुणा ।
ભગવન્તના આહારનીહાર પ્રચ્છન્ન-ગુપ્ત હોય છે, માંસચક્ષુવાળા છે તે જોઈ શકતા નથી.
આ વિષયને સ્પષ્ટ કરતાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું
तो क्रियमाणो न दृश्येते मासचक्षुषा . . । કરાતા તે આહાર અને નીહાર માંસચક્ષુથી દેખાતા નથી.
આ અવતરણ શ્રી વીતરાગસ્તવના પ્રકાશ ૨, લે. ૮ના વિવરણમાંથી લીધું છે. તે વિવરણમાં કહ્યું છે કે –
૧ અ. ચિં. કા. ૧ ફ્લો. ૫૮ ૨ સુત્ર ૩૪ ૩ સરખા –
आहारा नीहारा अदिस्सा मसचखुणो मयय । – આહાર અને નીહાર માસચક્ષુવાળાને સતત અદશ્ય હોય છે.
– શ્રી ઋષિભાષિત સૂત્ર.
Page #147
--------------------------------------------------------------------------
________________
इयता च
૧૧૩
હવે !
देह विमलसुअघ, आमेयर सेयवज्जिय रहिर गाक्खीराम, निव्विस पण्डुर मस || KU आहारा नीहारा, अदिस्सा मसचक्खुणो सयय । नीम सो अ सुअधो, जम्मपभिई गुणा एए ||२||
इत्यादिऋषिभाषितस्य सवाद. |
આને અનુવાદ પરિશિષ્ટમાં આપેલ છે.
અહીં આ વિવરણુમાં આ અવતરણને શ્રીઋષિભાષિતનું કહેવામાં આવ્યું છે.
સુધર્મા જ્ઞાનમન્દિર, ૧૭૦ કાંઢાવાડી, મુંબઈ, તરફથી સ. ૨૦૨૦, દીપમાલિકાના (તા. ૧૭-૧૦-૧૯૬૩) દિવસે રૂપ્તિમાfયાર્ સુતાર ગ્રન્થ બહાર પડેલ છે. તેના અનુવાદક તથા સોંપાદક મુનિશ્રી મનેાહરમુનિજી મહારાજ છે. આ ગ્રન્થમા ઉપરનું અવતરણ કચાંય મળતુ નથી. વળી આ ગ્રન્થનું સપૂર્ણ અવગાહન કર્યાં પછી પણ એ પ્રશ્ન ઊભા જ રહે છે કે આ ગ્રન્થ તે સાચુ ઋષિભાષિત છે કે કેમ ?
દે શ મ. ૮
પરિશિષ્ટમાં આપેલ નમામિત્રાની ગાથાઓને જૈનસ્તાત્ર સન્દેહમાં ચરિત્રાિતિયĀયનમ્ એ નામ આપ્યુ છે, પણ શ્રી વીતરાગસ્તવનું વિવરણુ જોતાં આ ગાથાએ વિદ્માવત (ફીમાfય )ની હાય એમ લાગે છે.
Page #148
--------------------------------------------------------------------------
Page #149
--------------------------------------------------------------------------
________________
LAN
INVITA
-
COLO
અધ્યયન ૨
૧૧ કર્મક્ષયજ અતિશયા
www
---
WWW
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧ કર્મક્ષયજ અતિશયા
१ क्षेत्रे स्थितिर्योजन मात्र केऽपि नृदेवतिर्यग्जन कोटिकोटेः ॥
એક ચેાજનમાત્ર ક્ષેત્રમાં મનુષ્યા, દેવેશ અને તિર્યંચાની કોડાકોડી સખ્યાને સમાવેશ.
२ वाणी नृतिर्यक्मुरलोकभाषा -
मवादिनी योजनगामिनी च ।
વાણી – મનુષ્યા, તિય ચા અને દેવાની સર્વ ભાષાઓમાં પરિણમતી અને યેાજનાગામિની,
३ भामण्डल चारु च मौलिपृष्ठे, विडम्बिताहति मण्डलथि ।
મસ્તકની પાછળ સૂર્ય મંડલની શેાભાને જીતતુ સુદર ભામ ડલ.
4
४ / ११ मात्रे च गव्यूतिशतद्वये रुजा,
ચૈતયો માથુંતિવૃત્તથ્ય:
।
10
11
दुभिक्षमन्यन्त्रकचक्रतो भय
स्वान्त एकादश कर्मधातजाः ॥
૧
કર્દી સ્કૃતમાં આપેલ મૂળપાઠ્ઠ અભિધાનચિતામણિ, ટિવ કાંડ, છે. પહÝને છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૨૫૦ ગાઉ (૧૨૫ જન)માં રોગ, વિર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ ભિક્ષે અને સ્વપરચકભય ન હોય. આ ૧૧ કર્મક્ષય અતિશય છે.
પ્રથમ કર્મક્ષયજ અતિશય જનામાત્ર ક્ષેત્રમાં મનુષ્ય, દેવે અને તિર્ય ચાની કોડાકોડી સંખ્યાનો સમાવેશ.
क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि नदेवतिर्यग्जनकोटिकोठे:१ ॥
એક એજનપ્રમાણુ સમવસરણ ભૂમિમાં દેવતાઓ, મનુષ્ય અને તિય ની કોડાકોડીક સંખ્યાને અનાબાધ સમાવેશ થાય છે.
ભગવન્તના આ પ્રથમ કર્મક્ષયજ અતિશયના પ્રભાવથી કોડાકોડી સંખ્યામાં રહેલા દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચે ફક્ત એક
૧ અ. ચિં કા ૧, લો ૫૮ ૨. કડાછેડી = ૧કરોડ * ૧ કરોડ (મસદમાવો)
આવશ્યક નિર્યુકિત ગા. પ૩૯ની હારિભદ્રવૃત્તિમાં કહ્યું છે કે.. ... . असख्येयाभिर्देवकोटिभिः परिवृतो देवोद्योते नाशेष पन्थानमुद्योतयन् देवपरिकल्लितेषु पद्मेषु चरणन्यास कुर्बन मध्यमानगयाँ महासेनवनोद्यान
. ..
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન ઉતપન્ન થતા જ ચારે પ્રકારના દેવતાઓ આવ્યા. દેવતાઓએ એક મુદ્દત સુધી ભગવતની પૂજા કરી ભગવતે દેશના આપી. તે પછી અસ ખ કરોડ દેવતાઓથી પરિવરેલા, દેવતાઓએ કરેલ ઉદ્યોતથી સંપૂર્ણ પથને પ્રકાશિત કરતા અને દેવરચિત સુવર્ણ કમળો ઉપર ચરણન્યાસ કરતા ભગવાન મધ્યમાં નામની નગરીમાં મહાસેન વન ઉદ્યાનમાં પધાર્યા
અહી અસ ખ કરોડ દેવતાઓને નિર્દેશ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જ જનપ્રમાણ ભૂમિમાં સમાઈ જાય છે, બધા સુખેથી દેશના સાંભળે છે, કોઈને પણ સંકોચાઈને બેસવું પડતું નથી અને તેથી કોઈને પણ કોઈ પણ જાતની પીડા થતી નથી.
કર્મક્ષયજ અતિશય એટલે તે અતિશય કે જે જ્ઞાનાવરણીય કર્મ વગેરે ચાર ઘાતિકર્મોનો ક્ષયથી ઉત્પન્ન થાય છે. ભગવન્તના ઘાતિકર્મોનો ક્ષય થતાં જ ભગવન્તને કર્મક્ષયજ અગિયાર અતિશ ઉત્પન્ન થાય છે.
આ અગિયાર કર્મક્ષયજ અતિશયેના વિશે શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે
હે ગિવર ચક્રવર્તિ ! આ જે અગિયાર અતિશય પૂર્વે વર્ણવ્યા, તે આપના દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયના પરમ એકભાવરૂપ યોગસામ્રાજ્યને મહાન મહિમા છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સમ્પત્તિને ઉત્પન્ન કરનાર છે.
હે સ્વામિન્ ! કોઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મલયજ અતિશયોને સ્વચક્ષુથી નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે. નાથ ! આપના આ અતિશયે કેવળ હજાર બે હજાર માણસને જ વિદિત હોય એવા નથી, એ તે ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે.
“હે દેવાધિદેવ ! આપે લોકેત્તર ભવ્ય પુરુષાર્થ કરીને જે કર્મક્ષય કે તેના પ્રભાવથી આ મેગલામી આપને સ્વયં વરી છે.”
ઘતિકર્મને અને રાગદ્વેષનો ય તે બધા જ વીતરાગ મહાપુરુ કરે જ છે, તે પછી તે બધાને કેવલજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. બધા જ વીતરાગ ભગવો ઘાતિકર્મ કે રાગદ્વેષના ક્ષયની અપેક્ષાએ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષાએ સમાન છે. રાગશ્રેષરહિત અવસ્થારૂપ વીતરાગતા અને કેવલજ્ઞાનરૂપ સર્વજ્ઞતા બધામાં
૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અતરાયકર્મ. ૨. વી સ્ત. વિવ અવ. પ્ર. ૩, લે ૧૨,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૯
સમાન છે. તેમાં તરતમતા નથી. છતા વિશેષગ્રાહી નાની અપેક્ષાએ ભગવંતના રાગદ્વેષજયને અપાયાપગમાતિશય કહેવામાં આવે છે. અર્થાત્ રાગદ્વેષરૂપ અપાયનો (આત્માને હાનિકારક વસ્તુનો) જે અપગમ–નાશ ભગવન્તમાં થયેલ છે, તે અતિશય છે, કારણ કે ભગવતનાં સન્નિધાનમાં બીજાઓના પણ અપાયા દૂર થાય છે. અતિશય એટલે બીજા બધા કરતા અનંત ગુણ ચઢિયાતે ગુણ ૧ એ અપેક્ષાએ ભગવન્તની વીતરાગતા તે કેવળ વીતરાગતા જ નથી પણ તે અપાયાપરામ અતિશય છે, અર્થાત્ ભગવન્તમાં જે વીતરાગતા છે, તે બીજા વીતરાગ આત્માઓ કરતાં અનન્તગુણ ચઢિયાતી છે.
ભગવાન તીર્થકર તે ભગવાન તીર્થ કરે જ છે. તેમના જેવા જગતમાં બીજા કોઈ થયા નથી, થતા નથી અને થવાના પણ નથી. ભગવન્તનો પ્રત્યેક ગુણ તે અતિશય છે, લેકોત્તર વસ્તુ છે. તેની સમાનતા અન્ય કોઈ પણ આત્મામાં કદાપિ હોઈ શકે નહીં. તે પછી અધિકતા તે હોઈ જ ક્યાંથી શકે ? બધા સિદ્ધો સરખા હોવા છતાં શ્રી લેગસ સૂત્ર –
‘जे ए लोगस्स उतमा सिद्धा'
એમ કહીને તીર્થન્કર ભગવાને “લેકમાં ઉત્તમ એવા સિદ્ધ” કહે છે.
આ બધા જ કથને વિશેષ ગ્રાહી નાનાં જાણવા. સામાન્ય ગ્રાહી નયેની અપેક્ષાએ બધા જ વીતરાગ માં વીતરાગતા સમાન હોય છે. શ્રી જિનશાસનના મતે વસ્તુમાત્ર સામાન્ય-વિશેષ ઉભયાત્મક હોય છે.
१ जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशयाः ।
આ ગુણો વડે તીર્થ કરે જગતના બધા જ જીવો કરતા ચઢિયાતા હોવાથી આ ગુણે અતિશય કહેવાય છે.
– અ ચિ. કા. ૧ શ્લો. ૫૮ .
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૦
એ જ અપેક્ષાએ ભગવન્તના જીવની ભોગોમાં રતિ કે રાજ્યપાલન વગેરે અવસ્થાઓ પણ લોકોત્તર હોય છે. તે બધી જ અવસ્થાઓમાં ભગવન્ત લોકોત્તર વૈરાગ્ય દ્વારા કર્મો ક્ષય જ કરતા હોય છે.
ભગવન્તના વૈરાગ્ય વિશે શ્રીવીતરાગસ્તવમાં નીચેની વસ્તુઓ બહું જ મહત્ત્વની કહી છે – ૧. ભગવન્તને છેલ્લા જન્મમાં જન્મથી જ સહજ વૈરાગ્ય હોય છે. ૨. ભગવન્ત મેક્ષના ઉપાયેને વિશે સદા કુશળતાપૂર્વક પ્રવૃત્તિ
શીલ અને સુખ અને સુખના હેતુઓમાં પણ સદા વૈરાગ્ય
વાળા હોય છે. ૩. ભગવન્તનું વિરાગ્ય વિવેકપૂર્ણ હોય છે.
ચરમ જન્મને પૂર્વના જન્મમાં જ્યારે ભગવન્ત દેવતાઈ સુખે ભેગવતા હોય છે, ત્યારે અને છેલ્લા જન્મમાં રાજ્યસુખ વગેરે
સુખો ભોગવતા હોય છે, ત્યારે પણ સદા વિરક્ત હોય છે. ૫. ભગવન્ત નિત્ય વિરક્ત હોય છે. ૬. ભગવન્ત સુખ-દુઃખ વિશે કે ભવ–મેક્ષ વિશે ઉદાસીન
હોય છે.
ભગવન્તને સહજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. ૮. ભગવન્ત સદા ઉદાસીન હોવા છતાં સદા સતત વિશ્વના
ઉપકારક હોય છે.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ગદષ્ટિસમુચ્ચયમા, ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજા દ્વત્રિશદ્ દ્વાત્રિશિ
૧ પ્રકાશ ૧૨ २ धमंगक्ति न हन्त्यत्र मोगयोगो बलीयसी । हन्ति दीपापहा वायुर्वलत न दवानलम् ।।
– અધ્યાત્મસાર, ગા. ૧૨૨
Page #155
--------------------------------------------------------------------------
________________
૧ર
કામાં ર૪મી બત્રીશીમાં, યોગદષ્ટિની સજઝાયમાં કાંતાદષ્ટિના વર્ણનમા અને અધ્યાત્મસારના વૈરાગ્ય સ ભવ અધિકારમાં ઉત્તમ પ્રકારના વૈરાગ્ય વિશે કહે છે કે –
વૈરાગ્યની આ ઉચ દશામાં કામગોનો સંગ પણ મહાભાઓની અતિ બળવાન ધર્મ શકિતનો નાશ કરતો નથી. દીપકને ઓલવનાર વાયુ પ્રજવલિત દાવાનલને ન ઓલવી શકે.
અસ્થાયી વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દીપકની અને ઉત્તમ વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દાવાનલની ઉપમા આપવામાં આવી છે. વાયુ દીપકને ઓલવી નાખે, પણ દાવાનલને પ્રજ્વલિત કરે, તેમ કામગેનો સ ગ ઉત્તમ આત્માએના વૈરાગ્યાદિને વધારે છે. તેઓ સ્વેચ્છાથી કામગોમાં પ્રવર્તતા નથી, પણ કર્મ તેઓને પ્રવર્તાવે છે. ભોગોના સંગમાં પણ તેઓ અંતરાત્માથી વિરક્ત હોઈ કર્મનિર્જ કરતા હોય છે.
દ્વિતીય કર્મક્ષયજ અતિશય વાણું – સર્વભાષાસંવાદિની અને જનગામિની वाणी नृतिर्यक्सुरलोकभाषा -
मवादिनो योजनगामिनी च । વાણી = ભાષા અર્ધ-માગધી. સ વાદિની = મનુ, તિર્થ એ અને દેવોની ભાષારૂપે પરિણમતી. જનગામિની = એક એજન સુધી સર્વ દિશાઓમાં ફેલાતી
ભગવન્ત અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવન્તના પ્રભાવથી આ ભાષા સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે, એટલે કે સમજાય છે.
ભગવતે સર્વ જી પ્રત્યે કે પ્રત્યેક જીવ પ્રત્યે પૂર્વના ભવોમા જે મહાન વાત્સલ્ય સિદ્ધ કર્યું છે, તેનું આ સર્વોત્તમ ફળ છે.
૧ અ. ચિં
કા ૧
લે. પ૮
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ભગવન્તની દેશના તે સર્વ ભાષાઓમાં પરિણમે જ છે, પણ બીજા કોઈ પણ મહાત્માની વાણી કોઈ પણ જીવને જે જ્ઞાન કરાવી શકે તેના કરતાં અન તગાણુ ઉત્તમ આત્મસ સ્પશી જ્ઞાન કરાવવાની શક્તિ ભગવન્તની વાણીમાં છે, કેવળ ભગવન્તની વાણી જ જ્ઞાન કરાવે છે એવું નથી, ભગવન્તનું અસ્તિત્વ પણ ઉત્તમ પ્રકારના જ્ઞાનમા હેતુ છે, તેથી અનેક જીવના અનેક સ શ સ્વય દૂર થઈ જાય છે.
જીવોને પ્રતિબંધ કરવાનું કામ ભગવત્તની વાણી કરે છે. જીવોના સંશોનો ઉછેદ ભગવન્ત કેવલજ્ઞાન –જ્ઞાનાતિશયથી
શ્રી વીરવિજયજી મહારાજ આદિ જિન સ્તવનમાં કહે
જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે,
ભવિયા. ૩ રચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહત; પંચ ઘને જન ટળે રે, કષ્ટ એ સૂર્ય પ્રશસ્ત રે.
ભવિયા. ૪ શ્રી વીતરાગસ્તવમા કહ્યું છે કે – सशयान्नाथ । हरसेऽनुत्तरस्वर्गिणामपि । अत. परोऽपि किं कोऽपि, गुण. स्तुत्योऽस्ति वस्तुतः ॥३॥
૧ સિદ્ધા. સ્વ. પૃ. ૮૩
૨ ચાર ઘન = ૪૪૪૪૪ = ૬૪. મઘવા = ઈન્દ્ર. ચોસઠ ઈન્દ્રો દ્વારા સ્તવના તે મહાન પ્રજાતિશય છે.
પાચ ઘન = પ૪પ૪૫ = ૧૨૫. સવાસે જન સુધી કષ્ટ ટળે, એ તુર્થ = ચોથે પ્રશસ્ત અપાયાપગમાતિશય છે.
૩ પ્ર ૧૦. લે. ૩
Page #157
--------------------------------------------------------------------------
________________
૧ર૩
હે નાથ ! અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓના સંશયોને અહીં રહ્યા થકી જ આપ દૂર કરે છે. આના કરતાં બીજે આપને કે ગુણ અધિક વખાણવા લાયક છે ?
મનુષ્યક્ષેત્રથી અનુત્તર દેવતાઓ સાત રજજુમાં કાઈક ન્યૂન એટલા દૂર છે. આ અન્તર ઊર્વ દિશામાં ઘણું જ મેટું કહેવાય. મનુષ્યક્ષેત્રમાં રહેલા તીર્થકર ભગવન્ત અહીંથી જ તે દેના સંશયોને દૂર કરે છે. ત્યાં રહેલા અનુત્તર દેવતાઓ મનથી જ ભગવતને પ્રશ્ન કરે છે, ભગવંત કેવલજ્ઞાનથી તે પ્રશ્નને જાણે છે અને તે દેવતાઓ ઉપરના અનુગ્રહાથે પ્રશ્નના ઉત્તરને મનમાં ધારણ કરે છે. અનુત્તર દેવને સ પૂર્ણ લોકનાલિકાને જોઈ શકના અવધિજ્ઞાન હોય છે. તેથી તેઓ ભગવંતના રૂપી મનમાં રહેલ ઉત્તરને પ્રાપ્ત કરે છે અને તેથી અતિ આનંદિત થાય છે. આવી શક્તિ ભગવન્ત સિવાય બીજા જીવોમા હોતી નથી.”
ભગવન્તની વાણી ફક્ત અર્ધમાગધી ભાષામય હોવા છતાં તે એકીસાથે દેવતાઈ વાણીમાં, સર્વ માનુષી વાણીઓમાં અને તિર્થં ચ સંબન્ધી વાણીઓમાં પરિણમે છે. તેથી બધા પોતપોતાની ભાષામાં સમજી શકે છે. કહ્યું છે કે –
देवा दैश्ची नरा नारी, शवरावापि शाबरीम् । तिर्यञ्चोऽपि हि तैरची, मेनिरे भगवगिरम् ॥ ભગવન્તની એક જ પ્રકારની વાણીને દેવો દેવી ભાષામાં, મનુષ્યો માનુષી ભાષામા, ભીલે તેઓની શાબરી ભાષામાં અને તિર્ય ચો (પશુ-પક્ષીઓ) તેઓની પોતપોતાની વાણીમાં સાંભળતાં સાંભળતાં પરમ આનન્દને પામે છે. ભગવન્તની વાણી, સાંભળનાર દરેક જીવનું હૃદય આકષી લે છે. અર્થાત્ તે અત્યન્ત મનોહર હોય છે.
પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે –
૧ જુઓ વી. સ્ત પ્ર ૧૦, લો. ૩ વિવ.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૪
योजनव्यापिनी एकस्वरूपाऽपि भगवतो भारती बारिदविभुक्तवारिवत् तत्तदाश्रयानुरूपतया परिणमति' ।
જનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપતી ભગવન્તની વાણી એક જ સ્વરૂપવાળી હોવા છતાં જેમ વાદળાંઓમાંથી પડેલ પાણી જે જે પાત્રમા પડે તે તે પાત્રને અનુરૂપ આકારને ધારણ કરે છે, તેમ જેના જેના કાને તે વાણું પડે તે તે જીવની પિતાની ભાષારૂપે તે પરિણમે છે. - ભગવન્તની વાણીનો આવો અતિશય ન હોય તો ભગવન્ત એકીસાથે અનેક જીવો પર ઉપકાર કરી પણ કેવી રીતે શકે ?
શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે – अप्पणो हियसिवसुहयभासत्ताए परिणमइ3 ।
તે તે જીવોને હિત આપનારી, શિવ આપનારી અને સુખ આપનારી પોતપોતાની ભાષારૂપે પરિણમે છે. અહીં હિત=અભ્યદય, શિવ=મેક્ષ અને સુખ શ્રવણનો આનન્દ સમજવો.
સામાન્ય વકતાએ જે હોય છે, તેઓની વાણીને સભામાં પાછળ બેઠેલા શ્રોતાજનોને સાંભળવામાં મુશ્કેલી પડે છે, કારણ કે અવાજ દૂર જતાં ધીમે પડી જાય છે, જ્યારે ભગવન્તની સભામાં એક જન સુધીના વિસ્તારમાં બધા જ જીવો એકસરખી રીતે સાંભળી શકે છે. આ અતિશય જાણે.
ભગવન્તની વાણીના એક જ વચનથી એકીસાથે અનેક જીવો અનેક રીતે પ્રતિબંધ પામે છે.
૧ ગા. ૪૪૩ની ટીકા
२ न हि एवविधभुवनाद्भतमतिशयमन्तरेण युगपदने कसत्त्वोपकारः शक्यते कर्तुमिति ।
– પ્રવ. સા. ગા. ૪૪૩ ટી ૩ સૂત્ર ૩૪–અર્થ ટીકાના આધારે કરેલ છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૫
એ વિશે ઉપદેશપ્રાસાદમાં એક ભીલનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તે આ રીતે –
सर शरस्वगयन, भिल्लेन युगपद्यथा । सरो नत्थीनि वाक्येन, प्रियास्तिस्रोऽपि वोधिताः ।।
સરેવર, બાણ અને સારા કંઠ – એ ત્રણે અર્થ કહેવાની ઈચ્છવાળા કોઈ ભીલે “રા વરિથ” “ સર નથી” એ વાકયે કરીને પિતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી.
કોઈ એક ભીલ જેઠ મહિનામાં પિતાની ત્રણે સ્ત્રીઓને સાથે લઈને કોઈકે ગામ તરફ જતા હતા.
રસ્તામાં એક સ્ત્રીએ તેને કહ્યું કે –
“હે સ્વામી! આપ સુદર રાગથી ગાયન કરે, કે જે સાંભળવાથી મને આ રસ્તાને શ્રમ તથા સૂર્યને તાપ બહુ દુસહ ન
થાય.”
બીજી સ્ત્રીએ કહ્યું કે –
“હે નાથ ! આપ સરોવરમાંથી કમળની સુગન્ધવાળું શીતલ પાણી લાવી આપીને મારી તરસને દૂર કરે.”
ત્રીજી સ્ત્રી છેલી કે –
હે પ્રિય! મને હરણનું માસ લાવી આપીને મારી ભૂખને દૂર કરો.”
તે ત્રણે સ્ત્રીઓના તે તે વાક્યો સાભળીને તે ભલે – “જો નચિ” “ સર નથી, એ એક જ વાક્યથી તે ત્રણેને ઉત્તર આપે.
તેમા પહેલી સ્ત્રી એમ સમજી કે, “સ્વર નથી,” એમ કહીને મારા સ્વામી કહે છે કે “મારે કંઠ સારે નથી, તેથી શી રીતે ગાન કરું ?”
બીજી સમજી કે “કોઈ સવરે આટલામાં નથી; પાણી ક્યાંથી લાવુ ?”
૧ ભાષાતર ભાગ. ૧, વ્યાખ્યાન ૧
Page #160
--------------------------------------------------------------------------
________________
ત્રીજી સમજી કે “સર-શર=બાણ નથી, તે શી રીતે હરણને મારીને માંસ લાવી શકાય ? ”
આ પ્રમાણે ભીલના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પિતાપિતાને માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ.
ભગવન્તની વાણી તો સર્વોત્તમ છે, તેથી એકીસાથે અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે?
ભગવન્તની વાણી ૩૫ અતિશયોથી સહિત હોય છે. આમાંનો એક પણ અતિશય બીજા કેઈની પણ વાણુંમા હોતા નથી. પૂર્વે આપણે જોઈ ગયા છીએ કે અતિશય તેને જ કહેવાય કે જે ગુણ તેની પરાકાષ્ઠાએ ફક્ત ભગવન્તમાં જ હોય, બીજા કેઈમાં પણ તે ગુણ હોય તો તે ભગવન્ત કરતાં અનન્તગુણ હીન જ હોય અને બીજા કોઈમાં પણ તે ગુણ ઉત્તમ કક્ષાએ હોય તે પણ તેના કરતા પણ ભગવન્તમાં અનંતગુણ અધિક જ હોય.
દા. ત. ભગવંતની વાણુનો પ્રથમ અતિશય-ગુણ સંસ્કારસ્વ. જેવા ઉત્તમ સંસ્કારવાળી વાણી ભગવંતની હોય છે, તેવી બીજા કોઈની પણ હોતી નથી.
ઉત્તમ કેળવણી પામેલ માણસની ભાષા સંસ્કારવાળી હોય છે, એટલે કે તે ભાષા વ્યાકરણ આદિના નિયમોથી શુદ્ધ હોય છે, અને સભ્યતા, સંસ્કારિતા વગેરેને સૂચવનારી હોય છે. ઉત્તમમાં ઉત્તમ સંસ્કારવાળી ભાષા બોલનાર માણસની ભાષાની સંસ્કારિતા કરતા ભગવંતની વાણીની સંસ્કારિતા અનંતગુણ અધિક હોય છે.
અર્ધમાગધી ભાષા તે બોલનારા ઘણા હોય છે, પણ ભગવંતની જેવી પરમ સત્ય, પરમ સુદર અને પરમ કલ્યાણકારી અર્ધમાગધી ભાષા તો ભગવન્ત જ બોલે છે. આ વાણીના ૩૫ અતિશને શ્રીસમવાયાગ સૂત્ર વગેરેમાં સત્ય વચનના અતિશય તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે.
શ્રીસમવાયાગ સૂત્રમાં કહ્યું છે કે –
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૭
पणतीस सच्चवयणाइमेसा ।
– સત્યવચનના ૩૫ અતિશેષ છે – અતિશય છે.
શ્રી અભિધાનચિતામણિમાં કહ્યું છે કે – જય વજન ઉતારાનું મારું –
હવે વચનાતિશ કહે છે, એમ કહીને પ્રથમ કાંડ સ્લે. ૬૫/૭૧માં ૩૫ વચનાતિશયોનું વર્ણન છે. એ કલેકની ટીકાના ઉપસંહારમાં કહ્યું છે કે –
इत्येवमर्हता पञ्चत्रिंशद्वाचा गुणा अतिशया भवन्तीति। આ રીતે અરિહન્તોની વાણીના ૩૫ ગુણો–અતિશય હોય છે.
૩૫ વચનાતિશનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્ર (સૂત્ર ૩૫), શ્રી અભિધાન ચિતામણિ વગેરે અનેક ગ્રંથમાં મળે છે. તે સામાન્યથી આ રીતે છે – ૧ સંસકારતત્ત્વ : સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કા
રેથી યુક્ત (વચન) ૨ ઔદાર્યો : ઉચ્ચ સ્વરે બોલાતુ (ઉદાત્ત) ૩ ઉપચારપરીતતા . અગ્રામ્ય (ઉપચાપત) ૪ મેઘગ ભીષત્વ : મેઘની જેમ ગભીર શબ્દવાળું ગભીર
શબ્દ) પ પ્રતિનાદવિધાયિતા . પ્રતિવનિ, પડઘાવાળું (અનુનાદિ)
૧. . ટી . ૬૫ ૨ દેવાધિદેવકાપડ, લો. ૬૫/૭૧ ૩. આ નામ શ્રી અભિધાનચિંતામણિના આધારે અહી આપ્યા
છે આ ૩૫ ગુણે ભગવ તના વચનના છે. ૪. કૌ સમા આપેલ આ નામે શ્રી સમવાયાગ સૂત્રની ટીકામાથી
ગ્રહણ કરેલ છે. જ્યા કૌ સમા નામ આપ્યા નથી ત્યા તે અભિધાનચિંતામણિ જેવા જાણવા
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૮
← દક્ષિણત્વ : (સરલ)
૭ ઉપનીતરાગટ્ય : માલકોશ વગેરે ગ્રામરાગૈાથી યુક્ત [આ સાત વચનાતિયે। શબ્દની અપેક્ષાએ છે, બીજા અતિશય અથ ની અપેક્ષાએ છે.
૮ મહાતા : મહાન—ન્ધ્યાપક વાચ્ય અર્થ વાળુ .
૯ અવ્યાહતત્વ : પૂર્વ કહેલ અને પછી કહેલ વાકચો અને અર્થાં સાથે વિરાધ વિનાનું. (અવ્યાહતપો/પ)
૧૦ શિત્વ : અભિમત-ઇષ્ટ સિદ્ધાતના અનેકહેનાર અને વક્તાની શિષ્ટતાનું સૂચક. (નિ`ળ જ્ઞાન, ધૈર્ય, સજ્જનતા વગેરે ગુણાથી યુક્ત પુરુષને શિષ્ટ પુરુષ કહેવામાં આવે છે, તેનું વચન પણ શિષ્ટ-વચન કહેવાય છે.)
૧૧ સંશયેાના અસંભવ અસટ્વિગ્ધતા, સ ંદેહરહિત (અસ ંદિગ્ધ) ૧૨ નિરાકૃતાન્યેાત્તત્વ . ખીજાએ જેમાં દૂષણ ન ખતાવી શકે એવું (અપહૃતાન્યેત્તર)
૧૩ હૃદય ગમતા ઃ હૃદય-ગ્રાહ્ય, હૃદયને પ્રસન્ન કરનાર, મનેહર ૧૪ મિથઃસાકાંક્ષતા : પદ્મા અને વાકચોની પરસ્પર સાપેક્ષતાવાળુ' (અન્યાન્યપ્રગૃહીત)
૧૫ પ્રસ્તાવોચિત્ય : દેશ અને કાળને ઉચિત (દેશકાલાવ્યતીત) ૧૬ તત્ત્વનિષ્ઠતા . વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતું (તત્ત્વાનુરૂપ) ૧૭ અપ્રકી પ્રવ્રુતત્ત્વ · સુસખđ, વિષયાંતથી રહિત અને અતિવિસ્તાર વિનાનું,
સ્વપ્રશંસા અને પરનિંદ્યા વગરનું
૧૮ અસ્વલાધાન્યનિન્દ્રતા
(પરનિદાઆત્માત્કર્ષ વિયુક્ત)
૧૯ આભિજાત્ય : વકતાની અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતુ, (અભિન્નત)
:
૨૦ અતિસ્નિગ્ધમધુરત્વ અત્યન્ત સ્નેહ (મૈત્રી)ના કારણે સ્નિગ્ધ અને મધુરતાવાળું. ઘી, ગેાળ વગેરેની જેમ સુખકારી.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૯
૨૧ પ્રશસ્યતા : ઉપરના ગુણાના કારણે પ્રશ'સાને પામેલ (ઉપગત બ્લા)
૨૨ અમમ વેષિતા : ખીજાઓના મને ખુલ્લાં ન પાડનારું અને તેથી ખીજાઓના હૃદયને ન વીંધનારું. (અપરમમ વેધિ) ૨૩ ઔદાર્ય : ઉદાર-અતુચ્છ અને કહેનાર (ઉદાર) ૨૪ ધર્મા પ્રતિમāતા : ધર્મ અને અર્થથી અરહિત (અથ - ધર્માભ્યાસાનપેત)
૨૫ કારકારૢિઅવિપર્યાસ : કારક, કાલ, વચન, લિંગ વગેરેના વ્યત્યય વિપર્યાંસ) રૂપ વચનદોષથી રહિત (અનપનીત) ૨૬ વિમાદ્ધિવિયુક્તતા ઃ વિભ્રમ, વિક્ષેપ, કિલિકિચિત વગેરે મનના દાષાથી રહિત.
[વિભ્રમ-વક્તાના મનની ભ્રાંતિ. વિક્ષેપ-કહેવા ચેાગ્ય અથ પ્રત્યે વક્તાની અનાસક્તતા. કિલિકિંચિત=રોષ, ભય, અભિલાષ વગેરે ભાવાની એકીસાથે અથવા અલગ અલગ મનમાં વિદ્યમાનતા.] વિભ્રમ-વિક્ષેપ-કિલિકિચિતાદિવિમુક્ત), ૨૭ ચિત્રકૃત્ત્વ . કહેવાતા અથ ના વિષયમાં શ્રોતાઓમાં અવિચ્છિન્ન (સતત) કૌતુકકુતૂહલને ઉત્પન્ન કરતું ઉત્પાદ્વિતાવિચ્છિન્ન કૌતુહલ)
'
૨૮ અદ્ભુત
:
૨૯ અનતિવિલ ખિતા અતિવિલ ખથી રહિત બે વર્યાં, શબ્દ, પદો, વાકચોની વચ્ચે અતિવિલાખ થાય તે સાંભળનારને સમજવામાં મુશ્કેલી પડે.)
૩૦ અનેકજાતિવૈચિત્ર્ય જાતિએ એટલે વિવક્ષિત વસ્તુનાં સ્વરૂપનાં વણુ ના. વર્ણન કરાતી વસ્તુનાં સ્વરૂપનાં વણ નાની વિચિત્રતા અને વિવિધતાથી યુક્ત વસ્તુ સ્વરૂપનાં વિચિત્ર અને વિવિધ વ નાથી યુક્ત અનેકજાતિસ’શ્રયથી વિચિત્ર) ૩૧ આરેાતિવિશેષતા : ખીજા વચનેાની અપેક્ષાએ વિશિષ્ટ (આહિતવિશેષ)
દે શ. મ. ૯
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૦
૩૨ સત્ત્વપ્રધાનતા : સવ્=સાહસસાહસની પ્રધાનતાવાળુ (સત્ત્વપરિગૃહીત
૩૩ વણુ -પદ્મ-વાકચ—વિવિક્તતા : વર્ણા, પઢો અને વાકયોના ઉચ્ચારની વચ્ચે જેટલુ' સમુચિત અંતર જોઈ એ તેટલા અ તરવાળું. સ્પષ્ટ વર્ણ, પદે અને વાકયોવાળું (સાકાર)
૩૪ અબ્યુમ્બિત્તિ : વવક્ષિત અની સંપૂર્ણ સુંદર સિદ્ધિ ન થાય ત્યાં સુધી અખંડ રીતે તેને (વિવક્ષિત અને) વિવિધ પ્રમાણથી સિદ્ધ કરતુ. અખંડ ધારાદ્ધ (અસુòઢિ)
૩૫ અખેત્વિ : કહેતી વખતે વક્તાને જેમાં ખે—શ્રમ-આયાસ નથી એવું. સુખપૂર્વક કહેવાતુ (અપરિખેદ્રિત)
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકાનાં નામેાના (જે પૂર્વે કૌંસમાં આપ્યા છે) ક્રમશઃ સ ંગ્રહ આ રીતે છે :
વચન ગુણવાળું કહેવું જોઈ એ. તે આ રીતે ૧ સંસ્કારવત્ ૨ ઉદ્દાત્ત. ૩ ઉપચારાપેત. ૪ ગંભીર શબ્દ ૫ અનુનાદિ. ૬ દક્ષિણુ, છ ઉપનીત રાગ. ૮. મહા. ૯ અભ્યાહતૌર્વોપય ૧૦ શિષ્ટ ૧૧ અસંદિગ્ધ. ૧૨ અપહૃતાન્યેાત્તર. ૧૩ હયગ્રાહિ ૧૪ દેશકાલા-ચતીત. ૧૫ તત્ત્વારૂપ. ૧૬ અપ્રકી પ્રસ્તૃત. ૧૭ અન્યન્યપ્રગૃહીત. ૧૮ અભિજાત. ૧૯ અતિસ્નિગ્ધમધુર. ૨૦ અપરમ વિદ્ધ. ૨૧ અ ધર્માભ્યાસાનપેત. રર ઉદાર, ૨૩ પરનિદાત્મક વિપ્રયુક્ત. ૨૪ ઉપગતલાઘ. ૨૫ અનપનીત ૨૬ ઉત્પાદિતાન્નિૌતૂહલ. ૨૭ અદ્દભુત. ૨૮ અનાતિવિલ ખિત. ૨૯ વિભ્રમવિક્ષેપકિલિકિચિતાદ્ધિવિમુક્ત. ૩૦ અનેકજાતિસ શ્રયથી વિચિત્ર. ૩૧ આહિતવિશેષ, ૩૨ સાકાર. ૩૩ સત્ત્વપરિગ્રહ ૩૪ અપરિખેતિ. ૩૫ અવ્યુ છે.
૧. અહીંથી આપેલ વિષય સમવાયાંગસૂત્રની ટીકાના જાણવા.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૧
આવા ગુણોવાળું વચન મહાનુભાવોએ (મહાન ભાગ્યવાળા પુરુષોએ) કહેવું જોઈએ. જ
જગતમાં જેટલા પણ મહાનુભાવ પુરુષે છે, તેઓના સ્વામી ભગવાન તીર્થકર છે. મહાનુભાવ મહાત્માઓમાં અગ્રણી ગણધર ભગવે તે હોય છે. તેમનું વચન ઉપર કહેલ ૩૫ ગુણોથી સહિત હેય છે. પરંતુ તે જ ૩૫ ગુણે ભગવાન તીર્થકરમાં અતિશય કહેવાય છે, કારણ કે બીજા બધા કરતાં ભગવતમાં તે ગુણો અનંતગુણઅધિક હોય છે. તેનું કારણ એ જ છે કે ભગવન્તનું પુણ્ય બીજા છ કરતાં અનંતગુણઅધિક હોય છે.
તૃતીય કર્મક્ષયજ અતિશય
ભામંડલ भामण्डल चारु च मौलिपृष्ठे
विडम्विताहर्पतिमण्डलश्रि२ । ભા=પ્રભા. મંડલ=વર્તુળ. ચારુ=મનોહર. મૌલિપૃથ્ય મરતકના પાછળના ભાગમાં. વિડ=સૂર્યમંડલની શોભા કરતાં અત્યંત અધિક
શેભાવાળું,
ભગવન્તના મસ્તકના પાછળના ભાગમાં અત્યંત મનહર અને સૂર્યમંડલની શેભા કરતાં અત્યંત અધિક શોભાવાળું ભામંડલ હોય છે.
ભામંડલના વર્ણનમાં શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે –
इसि पिढओ मउडठाणमि तेयमडल अभिसजायइ, अधकारे वि य ण दसदिसाओ पभासेड ।
૧ અહીં સુધી વિષે શ્રી સમવાયાંગસૂત્રની ટીકાનો છે ૨ અ ચિ. કા ૧, . ૫૯ ૩ સૂત્ર ૩૪, અતિશય ૧૨, પ્રત પૃ ૧૯૬૦
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ભગવતના મસ્તકની બહુ જ નજીક પાછળના ભાગમાં તેજોમંડલ–પ્રભાઓનું વર્તુળ ઘાતિકર્મને ક્ષય થતાં જ સમુત્પન્ન થાય છે. તે અધિકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરે છે.
ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે કે ભગવન્તના સસ્તકની પાછળ બાર સૂની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનોહર એવું ભામંડલ હોય છે. ભામંડલ એટલે પ્રકાશના પુંજન ઉદ્યોત.
વર્ધમાનદેશના માં કહ્યું છે કે
त्व पिच्छताण, अइदुल्लह जस्स होउ मा विग्ध । तो पिडिऊण तेअ, कुणति भामडल पिट्टे ॥
ભગવન્તનું રૂપ અતિ તેજસ્વી હોય છે, તેથી જેનારાઓને તેનું દર્શન અતિદુર્લભ ન થઈ જાય, તે માટે તે સર્વ તેજનો પિંડ થઈને ભગવગના મસ્તકની પાછળ ભામંડલ રૂપે રહે છે. તેથી ભગવન્તનું દર્શન કરવાની અભિલાષાવાળા જીવ ભગવન્તને સુખે સુખે જોઈ શકે છે–ભગવન્તની સામું જોઈ શકે છે.
આ વિષયમાં શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે
હે મુનિજન શિરોમણિ જિનદેવ! આપના મસ્તકની પાછળ તેજમાં સૂર્યમંડલને પરાજિત કરતું એવું ભામંડલ દેદીપ્યમાન છે. આ ભામંડલ એ આપને ઘાતિકર્મક્ષચસહચરિત અતિશય છે, છતાં જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય અને સકલ જનને જોવાલાયક શરીર અતિ તેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય !”
પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે – ભગવન્તના મસ્તકની પાછળ તેજસ્વિતામાં બાર સૂના તેજને
૧ વી. સ્ત. પ્ર ૩. લે. ૧૧. વિવ. અવ.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૩
જીતતું એવું ભામંડલ હોય છે. તેને ઉદ્યોત–પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે.૧
આ અતિશયનું વર્ણન કરતાં ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે –
જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને તેમાં સૂર્યમંડલને જીતના ભામંડલ ભગવન્તના મસ્તકની પાછળ શોભી રહ્યું હતું.”
આ અતિશય વિશે કેટલાક ગ્રંથમાં મળતા ૪૮ ગાથાવાળા ભક્તામર સ્તોત્રમાં ગાથા ૩૪ મીમાં નીચે મુજબ કહ્યું છેઃ शम्भत्प्रभावलयभूरिबिभा विभोस्ते,
लोकेश्रये द्युतिमता द्युतिमाक्षिपन्ति । प्रोद्यद्दिवाकरनिरन्तरभूरिसख्या
दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ॥ હે વિશે ! તમારા શોભાયમાન ભામંડલ (પ્રભાવલય) ની અતિશય તેજવિતા ત્રણ જગતાના ઘતિમાન પદાર્થોની યુતિને તિરસ્કાર કરે છે અને અનેક પ્રકાશમાન સૂની સમાન તેજસ્વી હોવા છતાં પણ ચન્દ્રમાના કારણે સૌમ્ય એવી રાત્રીને પણ (શીતળતામાં) જીતી લે છે.*
१. अतिभास्वरतया जितबहुतरणिः तिरस्कृतद्वादशातेजाः प्रसरति મામાના પ્રમાદરચોદ્યોત: ગા. ૪૪૪ ટીકા
૨ પર્વ ૧/૨, સર્ગ ૬, પૃ. ૨૦૪/૫ ૩ મહા. નવ. પૃ. ૩૭૪ ૪ આ પ્રાતિહાર્યથી ગર્ભિતમ ત્ર આ રીતે છે – ॐ ही भामण्डलप्रातिहार्यप्रभास्वते श्रीजिनाय नमः । –જુઓ કલ્યાણમ દિર સ્તોત્ર ગા. ૨૪ મહા નવ. પૃ. ૪૭૫
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૪
લોકપ્રકાશમાં કહ્યું છે કે
ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ શોભી રહ્યું છે, જાણે રાજના નિયત (અવશ્ય થનારા) અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમંડલ ભગવંતના શરણે ન આવ્યું હોય!
કર્મક્ષયજ અતિશય ૪ થી ૧૧
સવાસે એજનમાં રેગ, વૈર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ, સ્વપરચકભય ન હોય. साग्रे च गव्यूतिशद्वये रूजात,
___ वैरेतयो मार्यतिवृष्ट्यवृष्टय : । दुर्भिक्षमन्यस्वकचक्रतो भय,
સ્થાનૈિત ઘારણ મંઘાતના:૧૦ ૫. આ = ૫૦ ગાઉ = ૨૫ જન અધિક. જયૂતિશતદ = બસો ગાઉમાં = ૧૦૦ એજનમાં. રંગ = રોગ. વરેતા . = વર અને
[૫ ૧૩ર ટિપ્પળ ચાલુ-]
ભામડલ પ્રાતિહાર્યના ધ્યાનથી શત્રુ સૈન્ય પર વિજય મળે છે, સર્વત્ર જય થાય છે, અને પ્રતાપ વધે છે, એવું ભામ ડલ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તોત્રોની ગાથાઓને વિધિ વિધાને જોતાં સ્પષ્ટ થાય છે.
તિલેય પણુત્તિમાં આ ભામ ડલની એક અનોખી વિશેષતા દશવિવાહમાં આવી છે, તે આ રીતે –
દર્શનમાત્ર થતા જ સર્વ લેકને સેકડો ભોનું જ્ઞાન (જાતિ સ્મરણજ્ઞાન) કરાવનારું અને કરેડા સૂર્યો સમાન ઉજજવલ એવું શ્રી તીર્થ કર ભગવંતનું ભામડલ જયવંતુ વતે છે.”
-ચતુર્થ મહાધિકાર ૧ સર્ગ ૩૦, પૃ. ૩૧૨
૨ ટ આ વસ્તુઓના અભાવને તે તે અતિશય ક્રમશઃ જાણો. દા.ત. ૪ = ચોથે કર્મક્ષયજ અતિશય રોગને અભાવ.
૧૦ અ. ચિ. દાં. ૧ લો. ૬
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૫
ઈતિ. માર્વતિયુટથયુથ • = મારિ, અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ દુર્ભિક્ત= દુકાળ. અન્યવષતો ભય = સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ભય. સાત ન = ન હાય. તે ાવશર્મઘાતના . = આ અગિયાર અતિશયે। કમ ક્ષયથી ઉત્પન્ન થાય છે.
૧
ભગવત જ્યાં વિચરતા હોય તે પ્રદેશમાં સવાસે ચેાજન સુધીમાં રાગ, વૈર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ, અને સ્વચક્ર-પરચ ભય ન હાય.
શ્રી અભિધાનચિંતામણિમાં કર્મ ક્ષયજ ચેાથા અતિશયથી માંડીને અગિયારમા અતિશયનું વર્ણન એક જ શ્લેાકમાં આપેલું હાવાથી અહીં પણ એકી સાથે જ આપ્યું છે. શ્રી વીતરાગસ્તવમાં દરેક અતિશયનું વન અલગ અલગ શ્લોમાં આપેલ છે.૨
અભિધાનચિંતામણિની સ્વપજ્ઞ ટીકા મુજબ આ અતિશયોનું સક્ષિપ્ત વર્ણન આ રીતે છે
અતિશય ૪ તાવ વગેરે રેગે ન હાય.
અતિશય સ્વૈર એટલે લેકમાં એકબીજા સાથે વિરાધ હાય. અતિશય ૬-ઇતિ એટલે ધાન્ય વગેરેને હાનિ કરનાર અતિપ્રમાણમાં ઉંદરા, તીડા, પાપટા વગેરે પ્રાણીઓના સમૂહ ન હોય, અતિશય ૭—મારી ( મરકી) એટલે ઔપાતિક એટલે કે દુષ્ટ દેવતા વગેરેએ કરેલ સવ ત્ર મરણ, તે ન હેાય. અકાલ મૃત્યુ પણ ન થાય.
૧ પૂર્વે કહેલ ૩ અને અહીં કહેલ ૮ અતિશયેા. ૨ જુએ પરિશિષ્ટ
૩ ક્રાઈ પણ જાતના ઉત્પાતથી થતી વસ્તુને ઔત્પાતિક કહેવામા આવે છે આકાશમાથી પથરા વગેરેની દૃષ્ટિરૂપ જે અનિષ્ટ વસ્તુ તેને ઉત્પાત કહેવામા આવે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
અતિશય ૮-અતિવૃષ્ટિ એટલે નિરંતર ઘણે જ વરસાદ,તે નહાય. અતિશય –અવૃષ્ટિ એટલે સર્વથા વરસાદને અભાવ, તે ન હેય. અતિશય ૧૦–દુભિક્ષકદુષ્કાલ, તે ન હોય. વિહાર પૂર્વ ઉત્પન્ન
થયેલ દુષ્કાળ નાશ પામે, નવો ઉત્પન્ન ન થાય. અતિશય ૧૧–સ્વરાષ્ટ્રથી ભય અને પરરાષ્ટ્રથી ભય ન હેય.
આ અગિયાર અતિશય ભગવંતને જ્ઞાનાવરણીય વગેરે ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે.
જ્યાં જ્યાં ભગવાન વિચરતા હોય ત્યાં ત્યાં સવાસો જનમાં આ રોગ આદિ ઉપદ્રવોને અભાવ હોય. સવાસો જનની ગણના આ રીતે કરવામાં આવે છે :
ચારે દિશાઓમાંની દરેક દિશામાં પચીસ પચીસ એજન, ઊર્વ દિશામાં સાડા બાર એજન અને અધોદિશામાં સાડા બાર એજન, એમ કુલ સવાસે એજન.
શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે – जओ जओ वि य ण अरहता भगवतो विहरति तो तो वि य ण जोअणपणवीसाएणं ईती न भवइ, मारी न भवइ, सचक्क न भवइ, परचक्क न भवइ, अबुट्ठी न भवइ, अनावृट्ठी न भवइ, दमिक्ख न भवइ, पुबुन्बुपण्णा वि य ण उपाइया वाही खिप्पामेव उवसमति।
જ્યાં જ્યા પણ અરહંત ભગવંતો વિચરતા હોય છે, ત્યાં ત્યાં (દરેક દિશામાં) પચીશ એજનમાં ઈતિ ન હાય, મારી ન હાય, સ્વચક ન હોય, પરચા ન હોય, અતિવૃષ્ટિ ન હોય,
૧ અતિવરસાદથી પાકને નુકસાન પહોચે. ૨ સ્વદેશમાં બળ, હુલ્લડ વગેરે ૩ પરદેશની સાથે યુદ્ધ વગેરે ૪ સૂત્ર ૩૪
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૭
અનાવૃષ્ટિ ન હોય, દુભિક્ષ ન હેાય, તથા પૂર્વ ઉત્પન્ન થએલા ઉત્પાતા અને રાગા પણ તરત જ શમી જાય.
શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામા સ્થાન ૧૦ માં કહ્યું છે કે જેએના પ્રભાવથી સવાસેા ચેાજનમાં પ્રશાંત થયા છે, વૈર, મારી, સ્વચક-પરચકભય, દુભિક્ષ વગેરે ઉપદ્રા, એવા ભગવાન મહાવીર.....
—
'
ક ક્ષયજ અતિશય ૪, ૮ રાગના અભાવ’ની વિશેષતા— શ્રી વીતરાગસ્તવ વિવરણ અને અવચૂર્ણિમાં કહ્યું છે કે— ભગવત જે પ્રદેશમા આવે ત્યાં છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રાગે. શમી જાય અને છ મહિના સુધી નવા રાગે ઉત્પન્ન
ન થાય.
'
કર્મ ક્ષયજ અતિશય ૫, ૮ વેરના અભાવ ’ નીવિશેષતા. સમવાયાગસૂત્રમાં કહ્યું છે કે—
જન્માન્તરમાં કે વ માન જન્મમા પૂર્વ આંધેલ કે નિકાચિત કરેલ વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળા પ્રાણીઓ પણ ભગવતની પૃ દામાં હેાય ત્યારે પ્રશાંત મનવાળાં થઈ ને ધમ સાંભળે છે. ખીજા પ્રાણીઓની વાત તેા ખાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દેવા, અસુરા નાગ નામના ભવનપતિ દેવા, સુંદર વણુ વાળા જ્યાતિષ્ઠ દેવા, યક્ષો રાક્ષસે, નિરો, પુરુષા, ગરુડ લાંછનવાળા સુપર્ણ કુમાર નામના ભવનપતિ દેવેશ, ગધવે અને મહેારગ નામના વ્યંતર દેવતાએ પણ અત્યંત પ્રશાંતમનવાળા
થઈ ને બહુ જ ભાવપૂર્વક ધ દેશના સાંભળે છે.
૧ ઉત્પાત = અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે અનર્થી (સમવાયાગ સૂત્ર ટીકા પૃ. ૬૨)
२ महावीरस्य भगवत. स्वप्रभावप्रशमितयोजनशतमध्यगतवैरिमारिविड्वरदुभिक्षाद्युपद्रवस्य ।
૩ પ્ર. ૩, શ્લે, ૪, વિશેષ માટે જુએ પરિશિષ્ટ—વીતરાગસ્તવ.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૮
-
પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે –
પૂર્વભવમાં બાંધેલ અથવા જન્મજાત ( ઉંદર-બિલાડી વગેરેનું) વૈર શમી જાય છે.
શ્રીવીતરાગસ્તવ વિવરણ અને અવચૂણિમાં કહ્યું છે કે—
“હે દેવાધિદેવ ! આપની નિષ્કારણ કરુણા, બીજા કોઈ પણ સાધનથી ન શમે એવા ભવભવ સુધી સદા પ્રજવલિત રહેનાર દુર્ધર વૈરાનુબંધને તત્કાલ પ્રશાંત કરે છે. તે વૈરાનુબંધે સ્ત્રીસંબંધી, ભૂમિસંબંધી, ગામ–નગર વગેરેની માલિકી અંગે, કૌટુંબિક કારણો વગેરે કેઈ પણ જાતના હેતુઓથી થયા હોય અથવા તે વૈરાનુબંધ કૌરવ–પાંડવ વગેરેની જેમ કુલના ઉચ્છેદન નિમિત્ત થતા હોય, તોપણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે.”
કર્મક્ષયજ અતિશય ૭, “મારીને અભાવની વિશેષતા– પમિચરિયમ ઉપદેશ આપતા મુનિવર શત્રુઘને કહે છે કે –
હે શત્રુઘ્ર ! આ તારી નગરીને વિશે મારીને ઉપદ્રવ થશે. તું જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ઘરે ઘરે સ્થાપિત કરાવ.
અંગુષ્ઠપ્રમાણ પણ જિનપ્રતિમા જેના ઘરમાં હશે, તેના ઘરમાથી મારી તરત જ નાશ પામશે. એમાં જરા પણ સંદેહ નથી.
૧ જુઓ પરિશિષ્ટમાં પ્ર. સા. ને મૂલપાઠ नेव भवन्ति पूर्व भवनिबद्धानि जातिप्रत्ययानि च वैराणि ।
–ગાથા ૪૪૩, ટીકા २ ठावेई जिणवराण घरे घरे चेव पडिमाओ ।
સર્ગ ૮૯ ગા. ૫૧ બ अगदपमाणावि हु जिणपडिमा जस्स हाहिई घरम्मि तस्स भवणाउ मारी, नासिहिई लहु न सदेहो ।
સર્ગ ૮૯, ગા-૫૪
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૯,
આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સ્વયં ભગવંતમાં તે કર્મ ક્ષયજ અતિશયો છે જ, પણ ભગવંતના નામ–સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચારે નિક્ષેપાઓ અચિંત્ય સામર્થ્યવાળા છે. પ્રસ્તુત ગ્રંથને આ વિષય ન હોવાથી અહીં તેને વિસ્તાર કર્યો નથી. - ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર૧ માં ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણનમાં કર્મક્ષયજ આ અતિશયોનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે –
વિહાર સમયમાં પિતાની ચારે દિશાએ સવાસો જન સુધી લેકેની વ્યાધિનું નિવારણ કરવાથી વધુના મેઘની જેમ ભગવંત જગતના જીવને શાંતિ પમાડતા હતા.
રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉંદર, પિપટ, તીડ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા.
અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્વત વર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા.
ઔષધ જેમ અજીર્ણ અને અતિક્ષુધાને નાશ કરે તેમ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિના ઉપદ્રવને નાશ કરતા હતા.
અંતઃશલ્યની જેમ સ્વચક અને પરચકનો ભય દૂર થવાથી તત્કાલ પ્રસન્ન થયેલા લેકે ભગવંતના આગમનને મહોત્સવ કરી રહ્યા હતા.
માંત્રિક પુરુષ જેમ ભૂત, રાક્ષસ વગેરેથી રક્ષા કરે છે, તેમ જનસંહારને કરનારા ઘેર દુર્ભિક્ષથી ભગવંત સૌની રક્ષા કરતા હતા.
૧ પર્વ ૧/ર સર્ગ ૬ પૃ. ૨૦૪/૫ ૨ સ્ત્રી, ધન વગેરેના નિમિત્તે થતા વર. ૩ ઉંદર-બીલાડીની જેમ જન્મજાત વૈર
Page #174
--------------------------------------------------------------------------
________________
wanaoSDD rimonia
અધ્યયન ૩
૧૯ દેવકૃત અતિશય
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૯ દેવકૃત અતિશય
१
खे धर्मचक्रम् । આકાશમાં ધર્મચક
२ खे चमराः ।
આકાશમાં ચામરે ३ खे सपादपीठ मृगेन्द्रासनमुज्ज्वलम् ।
આકાશમાં પાદપીઠથી સહિત ઉજવલ સિહાસન ४ खे छत्रत्रयम् ।
આકાશમાં ત્રણ છત્ર ५ खे रत्नमयो ध्वजः ।
આકાશમાં રનમય દેવજ अहिन्यासे चामीकरपङ्कजानि । પગ મૂકવા માટે સેનાનાં કમળ ७ वप्रत्रय चारु ।।
મનહર ત્રણ ગઢ ८ चतुर्मुखागता ।
સમવસરણમાં ચાર શરીર
૧ આ સસ્કૃત મૂલ પાઠ અભિધાનચિતામણિ, દેવકાડ શ્લો.
૬૧/૬૪ને છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
६ चैत्यद्रुमः ।
१०
११
અશેક વૃક્ષ
અધોવના: ઝટા: I
કાંટાઓની અણી નીચી થાય
દ્રુમાનfત: 1 વૃક્ષા નમે
१२ दुदुभिनाद उच्चकैः । ઊંચેથી દુંદુભિનાદ
१३ वातोऽनुकूलः । પવન અનુકૂલ વાય
१४ शकुनाः प्रदक्षिणाः ।
પક્ષીએ પ્રદક્ષિણામાં ફ્રે
१५ गन्धाम्बुवृष्टिः । સુગધી જલની વૃષ્ટિ
१६ बहुवर्णपुष्पवृष्टिः
૧૪૨
પાંચ વર્ષોંનાં પુષ્પાની વૃષ્ટિ
१७ कचश्मश्रुनखाप्रवृद्धिः ।
કેશ, રામ, દાઢી અને નખ ન વધે
१८ चतुविधाम निकायको टिजधन्यभावादपि पार्श्वदेशे । ચાર નિકાયના ઓછામાં આછા એક કરોડ દેવે સેવામાં પાસે હાય
१८ ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वम् ।
સ ઋતુએ અને ઇન્દ્રિયવિષયેા અનુકૂલ ( સુખકારક ) થાય इत्यमी एकोनविंशतिर्देव्याश्चतुस्त्रिशच्च मीलिताः || આ રીતે આ દેવકૃત ૧૯ અતિશયેા છે. ખધા મળીને ૩૪ અતિશય હાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૩
દેવકૃત પ્રથમ અતિશય
ધર્મચક खे धर्मचक्रम् । રહે=આકાશમાં. ઘર્મર=ધર્મચક્ર, ધર્મપ્રકાશક ચક હોય છે. ભગવંતની આગળ આકાશમાં ધર્મચક હોય છે.
અહીંથી દેવોએ ભક્તિ નિમિત્તે કરેલા અતિશયોને પ્રારંભ થાય છે. તેમાં આ ધર્મચક પ્રથમ અતિશય છે.
આ બધા જ અતિશયો કરે છે, દેવતાઓ પણ થાય છે ભગવંતનના પ્રભાવથી–અતિશયથી. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ મળીને ધર્મચક્ર જેવું ધર્મચક બનાવે, તો પણ તે ભગવતની હાજરીમાં બનાવેલ, ધર્મચક જેવું ન બને ભગવંતના ધમચકે કરતાં તે અનંતગુણ હીન પ્રભાવ, શોભા, તેજ વગેરેવાળું હાય. ભગવતનું ધમચક્ર તેના કરતાં અનંતગુણ અધિક ઉત્તમ હોય. બધા જ અતિશને વિશે આટલું જરૂર લક્ષમાં રાખવું. તેથી અતિશયે બબર સમજાશે. ભગવંતના મહાન પુણ્યદયથી તે ધર્મચક બને છે. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ ભેગા થાય અને ધર્મચક બનાવે, પણ ભગવંતને પૃદય તેઓ ક્યાંથી લાવે? ભગવંતની હાજરીમાં તે એક જ દેવતા ભગવંતના પ્રભાવથી સર્વોત્તમ ધર્મચક બનાવી શકે.
આ બધા જ અતિશયમાં ભગવંતનું ઉદય પ્રાપ્ત તીર્થકર નામકર્મ મુખ્ય છે. તેને જ આ બધે દેવકૃત મહિમા છે. દેવતાઓ ઊંચામાં ઊંચી ભક્તિ કરે છે, છતાં એમ માને છે કે “અમે કશું જ કરી શક્તા નથી. આ ભગવત તો એવા મહાન છે કે તેઓ માટે અમે જેટલું કરીએ તેટલું ઓછું જ છે.'
લેકેરમ પ્રભાવવાળા ભગવાનને સાક્ષાત્ જોઈ રહેલા કરોડ દેવતાઓનાં મનમાં જે ભક્તિભાવ જાગે છે, તે ભકિતભાનું
૧ અ. ચિ. કા. ૧
સ્લો ૬૧
Page #178
--------------------------------------------------------------------------
________________
મૂત્ત સ્વરૂપ, તીર્થકર નામકર્મના ઉદયનું મૂર્ત સ્વરૂપ, ભગવંતની સર્વોત્તમ પાત્રતાનું મૂર્ત સ્વરૂપ અને ભગવંતે પૂર્વના ભવમાં જે કાંઈ સારું કર્યું છે, તેનું મૂત્ત સ્વરૂપ આ અતિશ અને પ્રાતિહાર્યો છે.
શ્રી તીર્થકર ભગવંત સિવાયના બીજા જીવે તેવા પ્રભાવશાળી ન હોવાથી, તેઓ વિશે તેવા ઉત્તમ ભકિતભાવો દેવતાઓના મનમાં ન જાગવાથી, બીજા જીવોને કદાપિ તીર્થકર નામકર્મનો ઉદય ન હોવાથી, બીજા જેમાં તેવી લકત્તમ પાત્રતા ન હોવાથી અને બીજા જીવેએ તેવું સર્વોત્તમ શુભકર્મ કરેલું ન હોવાથી, બીજા જીવોને આ અતિશયમાંને એક પણ અતિશય કે પ્રતિહાર્યોમાંનું એક પણ પ્રાતિહાર્ય ત્રણે કાળમાં કદાપિ હેતું નથી.
“જેને આ અતિશે કે આ પ્રાતિહાર્યો હોય તે જ ભગવાન બીજા કેઈ કદાપિ ભગવાન હોઈ શકે જ નહીં. આ સર્વોત્તમ સિદ્ધાંતનાં મૂર્તિમાન સ્વરૂપ આ અતિશયે અને આ પ્રાતિહાર્યો છે. આવા ભગવાન સિવાયના બીજા કેઈને પણ ભગવાન તરીકે માનવા આનું જ નામ અનેક ભવસંચિત મિથ્યાત્વને ઉદય છે. ખરી રીતે તે આવા અતિશય અને આવા પ્રાતિહાર્યા વિના અન્ય કોઈ પણ ભગવાન બનવા માટે લાયક જ નથી.
આ ધર્મચક્ર અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે –
आगासगय चक्क ।
આકાશમાં દેદીપ્યમાન ચક હોય છે. ભગવંત વિહાર કરતા હોય છે ત્યારે ભગવંતની સાથે સાથે ઉપર આકાશમાં ધમચક ચાલે છે. આ અતિશય દેવકૃત હોવાથી આ ધર્મચકને દેવતાઓ ઉપર ચલાવે છે.
આ ધર્મચકે અત્યંત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હોય છે અને આ ચક્રમાંથી ફેલાતુ તેજ અંતરિક્ષમાં દશે દિશાઓને પ્રભાવિત કરે છે.
૧ ફત્ર ૩૪
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૫
જેમ પ્રલયકાલીન સૂર્યની સામે લોકો પિતાની આખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે, તેમ મિથ્યાષ્ટિ જી ક્ષણ વાર પણ આ ધર્મચક્રાતિશયને જોઈ શક્તા નથી, તેઓની આંખ અંજાઈ જાય છે. આ જ ધર્મચક સમ્યગ્દ િટ આત્માઓ માટે અમૃતમય અંજન બની જાય છે. તેઓની દુટિ તેના ઉપર સ્થિર થઈ જાય છે, અને તે વધુ ને વધુ સ્થિર થવા લાગે છે. એ ચકના મહાન પ્રભાવથી તેઓનાં કર્માધકારના પડલ વિખરાઈ જાય છે. અને આત્મા સ્વપ્રકાશથી વધુ ને વધુ પ્રકાશિત થાય છે.
આ ધર્મચક તીર્થ કરલક્ષ્મીના ભાલનું પ્રશસ્ત તિલક છે. આ ધર્મચક વિશે ત્રિષ , શલાકાપુરુષ ચરિતમાને કહ્યું
આગળ ચાલતાં ચકથી જેમ ચક્રવતી શોભે તેમ આગળ ચા -તા અસાધારણ તેજવાળા ચક્રથી ભગવાન ત્રાષભદેવ શોભી રહ્યા હતા.”
ચક્રવતીનુ ચક્ર જેમ બતાવે છે કે --“આ છ ખંડના વિજેતા છે.” તેમ આ ધર્મચક્ર એ બતાવે છે કે - “ આ દેવાધિદેવ ત્રણે ભુવનના વિજેતા છે.”
ચક્રવર્તીને જેમ ચક હોય છે અને ઈદ્રને જેમ વા, તેમ સર્વ જીવોના સમસ્ત કર્મશત્રુઓ પર વિજય મેળવવા ભગવતને ધર્મચક હોય છે.
1 मिथ्याशा युगान्तार्क सुदशाममृताञ्जनम् ।
तिलक तीर्थकृल्लक्ष्म्या, पुरश्चक्र तवैधते ॥ મિથ્યા દષ્ટિએ માટે પ્રલયકાલીન સુર્ય, સમ્યગ્દષ્ટિઓ માટે અમૃતમવ અ જન અને તીર્થ કરલક્ષ્મીનુ નિલક, એવું ધર્મચક્ર, હે પ્રભો! આપની આગળ ચાલે છે.
વી સ્ત પ્ર. ૪ ૨ ક. ૧ ૨ પર્વ ૧/૨ સર્ગ ૬, પૃ ૨૦૪/૫ દે, ભ મ ૧૦
Page #180
--------------------------------------------------------------------------
________________
१४६
લોકપ્રકાશમાં કહ્યું છે કે –
ભગવંત જ્યારે સમવસરણમાં ચતુર્મુખપણે વિરાજમાન હોય ત્યારે દરેક સિંહાસનની આગળ સેનાના કમળ પર પ્રતિષ્ઠિત એવું એકેક ધર્મચક હોય છે. તે તેજમાં સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. તે ધર્મચક એ બતાવે છે કે – આ ભગવાન ત્રણે ભુવનમાં સર્વોત્તમ ચકવતી (ધર્મચકવતી) છે. તેનો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાયેલું હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે, ત્યારે આ ધર્મચક ઉપર આકાશમાં ચાલે છે.”
ધર્મ વરચક્રવતી દેવાધિદેવ ભગવાન શ્રી તીર્થકરનું ધર્મચક્ર સદા અપ્રતિહત હોય છે. તે કદી પણ નિષ્ફળ ન જ જાય. ચક વર્તીના ચક્રનું ફળ તે અનેકાંતિક છે. એટલે કે તે સ્વકાર્ય સાથે અથવા ન પણ સાધે, જેમ ભક્તચક્રીનું ચક્ર બાહુબલિ ઉપર ન ચાલ્યું.
આ ધર્મચક્ર પર દૃષ્ટિ પડતાં જ વિધીઓના મદ ઓગળી જાય છે. આ ધર્મચક્રનું સ્મરણ–ધ્યાન પણ શત્રુઓના મદને દૂર કરે છે.
અનેક મહાન વિદ્યાઓમાં આ ધર્મચક્રનુ ધ્યાન હોય છે. તેનું વર્ણન કરતા મંત્રાક્ષથી તે ધ્યાન ગર્ભિત હોય છે. આ ધર્મ, ચક્રનું સ્થાન મિથ્યાત્વને હરે છે, એટલું જ નહીં પણ તેનું વિશિષ્ટ ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે.
રાણ નો તેત્રમાં કહ્યું છે કે – તે અહંત દેવેન્દ્રવંદિત મહાન ભગવાન મહાવીર સ્વામીને અમારે નમસ્કાર થાઓ કે –
૧ લાક બ સ ૩૦ ક. ૨૦/૨૨ २ स्मृतमपि प्रतिपक्षमदापहम् । લેક પ્ર. સ. ૩૦ થ્યો. ૨૧ ૩ ન. સ્વા. પ્રા. વિ v ર૦૪
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૭
જેઓનું આ એક વર ધર્મચક્ર સૂર્યસમાન તેજસ્વી છે, તેથ્રી પ્રજવલિત એવું તે જેઓની આગળ ચાલી રહ્યું છે, જે આકાશ, પાતાલ અને સકલ મહામંડલને પ્રકાશિત કરી રહ્યું છે અને જે ત્રણે લોકમાં રહેલ મિથ્યાત્વ અધિકારને દૂર કરી રહ્યું છે.
ઉપર જેને ભાવાર્થ કહેવામાં આવેલ છે, તે ગાથાઓ આ રીતે છે –
अह 'अरहओ भगवओ महइमहावीरबद्ध माणस्स पणयसुरेसरसेहरवियलियकुसमच्चियकमस्स ।।१८।।
जस्स वरधम्मचक्क दिणयरबिंव व भासुरच्छाय । तेएण पज्जलत गच्छइ परओ जिणिदस्स ॥१६॥
आयास पायाल सयल महिमडल पयासत । मिच्छत्तमोहतिमिर हरेइ तिण्ह वि लोयाण ॥२०॥
– ન હar પ્રા. વિ. પુ. ૨૦૭ આ ગાથાઓમાં વિદ્યા ગતિ છે. તે વિદ્યા આ રીતે છે –
ॐ नमो भगवमओ महइ महाबीर बद्धमाणसामिस्स जस्म वरधम्मचक्क जलत गच्छद आयास पायाल लोयाण भयाण जए वा रणे वा रायगणे वा वारणे बघणे माहणे थभणे सव्वमत्ताण अपराजिओ भवामि स्वाहा ।
આવી જાતની ધર્મચકને દર્શાવતી વિદ્યાઓનું ધ્યાન અનેક યંત્ર અને વિક્રામાં જોવામાં આવે છે, તે બધાં સ્થળનો નિર્દેશ અહીં કરવો આવશ્ક નથી.
એટલી વાત સુનિશ્ચિત છે કે ધર્મચકનું ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે
પૂર્વના કાળમાં આચાર્યો વગેરે જે મહાપ્રભાવશાળી હતા, તે આવી જાતની વિદ્યાઓના જ્ઞાતા હતા, તેથી.
૧ જુએ ન. સ્વા પ્રા વિ. ૫ ૨૧૨ પછીનું શ્રી પચનમસ્કારચક્રનુ ચિત્ર, વલય ૩જ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૮
- જેમ ધમચકના યાનનો આવો મહિમા છે, તેમ દરેક પ્રાતિહાર્ય અને અતિશયની પાછળ ઘણુ ઘણું રહસ્ય રહેલું છે, પણ કલાનુભાવથી તેવું સાહિત્ય આજે ઉપલબ્ધ નથી.
આ બધા જ અતિશય કે પ્રાતિહાર્યોનાં વર્ણનની બીજી વિશેષતા એ છે કે લગભગ બધા જ વર્ણનમાં ક્રિયાપદો વર્તમાન કાળમાં છે. ભક્તામર વગેરે સ્તોત્રનું અધ્યયન એ સ્પષ્ટ બતાવી આપે છે.
જ્યારે ભગવત વિરાજમાન હતા, ત્યારે તે આ બધો પ્રભાવ હતે જ પણ ત્યાર પછીના મહામુનિઓએ પણ આ પ્રાતિહાર્યો અને અતિશયથી સહિત જ ભગવ તનુ દેસાન કરેલું છે. તે અનેક સ્તોત્રોમાં સ્પષ્ટ દેખાય છે. કેવળ ધ્યાન કર્યું છે એટલું જ નહીં, પણ તે ધ્યાનનાં ફળ પણ તે મહામુનિઓએ અનુભવ્યાં છે અને તે દ્વારા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના કરી છે.
બધા જ વર્તમાનકાળવાચી ક્રિયાપદોમાં એ સંકેત નિહિત છે, કે ભગવન્તનું સ્થાન જાણે કે ભગવાન સાક્ષાત વિદ્યમાન હોય તે સ્વરૂપમાં કરવું. આવી અસ્તિતાને ધ્યાનગણ્ય અસ્તિતા કહેવામાં આવે છે, તે શાશ્વત હોય છે. અતિશે અને પ્રાતિહાર્યોથી સહિત એવા અદિ તીર્થકર ભ વાન શ્રી ઋષભદેવ આજે પણ ભવ્યજીવોને સહાય કરવા માટે રાદા તત્પર છે, એમ શું ભકતામર તો ન નથી કહેતુ ? ભક્તામર સ્તોત્ર માત્ર એટલું જ કહે છે એમ નહીં, પરંતુ ભક્તામર સ્તોત્રની તો આ ચિરંજી પ્રતિજ્ઞા છે.
બધા જ તેત્રો વગેરેમા કયા ક્યા અતિશયેથી સહિત ભગવાન છે, તે વર્ણન કરવા જતાં તે એક સ્વત – મહાગ્રંથ તૈયાર થઈ જાય તેમ છે. કેવળ નમૂનારૂપે અહીં આ એક અવતરણ જુઓ –
Page #183
--------------------------------------------------------------------------
________________
ततश्च उत्तप्तसुवर्णवर्णसमवसरणस्थ अष्टमहाप्रातिहार्यसमन्वित चतु स्त्रिशदतिशयोपेत अर्हभट्टारक द्वात्रिशन्त्सुरेन्द्रः पूज्यमान श्रीवर्धमानस्वामिन अभिसचिन्त्य गणघराह्वान कृत्वा वर्धमानमन्त्र अष्टोत्तरसहस्र जपेत् ।
—પંચ નમસ્કાર ચોદ્ધાર વિધિ, (પચ પરમેષ્ઠિ મહામ ત્ર યત્ર ચક વૃત્તિ)
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૨૨૧ – તે પછી અત્યત તપાવેલ (દેદીપ્યમાન) સુવર્ણ સમાન વર્ણવાળા, સમવસરણમાં વિરાજમાન, આઠ મહાપ્રાતિહાર્યોથી સહિત, ત્રીશ અતિશયથી યુક્ત, બત્રીશ દેવેન્દ્રોથી પૂજાતા, અરિહંત ભગવત શ્રીવર્ધમાન સ્વામીનું એકાગ્ર ભાવે ચિતન કરવુ , તે પછી ગણધરેનું આહવાન કરવું અને તે પછી વર્ધમાન મંત્રનો ૧૦૦૮ જપ કો.
દેવકૃત બીજો અતિશય
ચામરે વે ૨૫ . ! વૈ=આકાશમાં ૨૫1 =ચામર હેાય છે.
ભગવન્ત જ્યારે ચાલતા હોય છે ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરે ચાલે છે અને ભગવંત જ્યારે બેસે, ત્યારે ભગવતિની બ ને બાજુ દેવતાઓ ચામરો વીઝતા હોય છે.
આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ ચતુર્થ મહાપ્રાતિહાર્ય ચામર શ્રેણિનું વર્ણન.
દેવકૃત ત્રીજે અતિશય
સિહાસન खे मपादपीठ मृगेन्द्रासनमज्ज्वलम् ।
૧ અ. ચિ. કી ૧, . ૨૧ ૨ અ. ચિં કો ૧ શ્લે ૬૧
Page #184
--------------------------------------------------------------------------
________________
પ૦
=આકાશમાં સવાર =પાદપીઠથી સહિત 9 =સિહાસન ૩saf=ઉજજવલ.
ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મલ સ્ફટિક રનનું બનાવેલું ઉજવલ સિહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલતું હોય છે અને ભગવંત બેસે ત્યારે તે સમુચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે.
આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ પંચમ મહાપ્રાતિહાર્ય સિહાસનનું વિર્ણન
દેવકત ચોથે અતિશય
ત્રણ છત્ર જે ૪૧ |
=આકાશમાં. છેaameત્રણ છત્ર હોય છે.
ભગવત જ્યારે ચાલતા હોય છે, ત્યારે ભગવંતની ઉપર આકાશમાં ત્રણ છત્ર ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તે ત્રણ છત્ર ભગવંતના મસ્તકની ઉપર થોડેક દૂર સમુચિત સ્થાને ગોઠવાઈ જાય છે.
આ અતિશયને વિશેષ વર્ણન માટે જુઓ અષ્ટમ મહાપ્રાતિહાર્ય ત્રણ છત્રનું વર્ણન.
દેવકૃત પાંચમે અતિશય
રધ્વજ (ઈન્દ્રધ્વજ, ધર્મધ્વજ) खे रत्नमयो ध्वज : २६
૧ અ. ચિં. કા. ૧ લે ૬ ૨ અ. ચિ. કે ૧ લે. ૬૧
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૧
= આકાશમાં રાખવો દાન રત્નમય ધ્વજ હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ભગવતની આગળ આકાશમાં (જમીનથી અદ્ધર) રતનમય દેવજ ચાલે છે. ભગવ તના સમવસરણમાં તે એગ્ય સ્થાને ગોઠવાઈ જાય છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે – आगासगओ कुडभीसहस्सपरिमडिआभिरामो इदज्झओ पुरओ गच्छइ ।
ઉપર આકાશમાં અત્યંત ઊ એ હજારો નાની પતાકાઓથી સુશોભિત અને મનોહર એવો ઈન્દ્રવજ ભગવંતની આગળ ચાલે છે.
તે ઈદ્રવજ સુર અને અસુરેથી સ ચારિત હોય છે. તે એક હજાર રોજન ઊંચો હોય છે તેને જોતાં જ એવું લાગે કે જાણે ઉત્તલ દેવગ ગાન પ્રવાહ નીચે ઊતરતે ન હોય ! તે વજને મણિઓની કિંકિણીઓ હોય છે. તે કિંકિણુઓને મંજુલા ધ્વનિ સાભળતાં એવુ લાગે છે કે જાણે દિશાએરૂપ દેવાનાઓ મંજુલ ગીત ગાઈ રહી ન હોય! આ વનિ બહુ જ મધુર હોય છે.
આ વિજ વિશે શ્રી વીતરાગસ્તવ માં કહ્યું છે કે –
જગતમાં આ એક જ સ્વામી છે,” એમ એકની સંખ્યા “ બતાવવા આ ઈન્દ્રધ્વજના બહાનાથી ઈદ્ર પોતાની તર્જની આંગળી ઊંચી કરી છે.
જગતમાં આ ઈન્દ્રવજ જેવી ઊચી મનોહર અને ઉત્તમ ધજા બીજી હોતી નથી. આ ધજા જેવા રત્નો બીજે જોવા પણ ન મળે. બધા ધ્વજોમાં આ જ ધવજ અતિ મહાનું હોવાથી એને ઈન્દ્રધ્વજ કહેવામાં આવે છે. જેમ દેવતાઓમાં ઈન્દ્ર શ્રેષ્ઠ, તેમ વિજેમાં આ વજ સર્વશ્રેષ્ઠ હોય છે.
૧ ચત્ર ૩૪, અતિશવ ૧૦ ૨ પ્ર ૪ લા.
Page #186
--------------------------------------------------------------------------
________________
▸
4 પર
આ ધ્વજને ધર્મ ધ્વજ પણ કહેવામાં આવે છે. ત્રિપુષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' માં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યુ છે કે—
· સ કર્મીના જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવા, નાની નાની હજારો પતાકાઓથી યુક્ત ધર્મધ્વજ તેઓની આગળ ચાલતા હતા.’
દેવકૃત ો અતિશય પગ મૂકવા માટે સેાનાના મળે
अहिन्यासे चामीकरपङ्कजानि २
r
ાિમે=પગ મૂકવા માટે ચાર ગનિ=સેાનાનાં કમળે
હાય છે.
જ્યા જ્યાં ભગવન્તના પગ પડે ત્યાં ત્યા દેવતાએ તે પગ પડે તે પૂર્વે જ સેાનાનાં કમળેા ગાઢવી દે છે.
કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી ભગવન્તના ચરણેા ભૂમિને સ્પર્શીતાં નથી. ભક્તિથી સભર-હૃદયવાળા દેવતા ભગવન્તના પાદન્યાસ િિમત્તે નવ સુવર્ણ કમળાની સતત ક્રમબદ્ધ રચના કરે છે. આ કમળે! સેાનાનાં હેાવા છતાં સ્પર્ધામાં માખણ જેવાં મૃદુ હેાય છે. નવ કમળે! ક્રમબદ્ધ પક્તિમાં હેાય છે. તેમાંના એ કમળા ઉપર ભગવાન પેાતાનું ચરણુયુગલ ( બે પગ) મૂકતા મૂકતાં વિચરે છે. બાકીનાં સાત કમળા પાછા હોય છે. નવુ પગલુ જ્યાં ભગવત મૂકે ત્યાં તે પૂર્વે જ પાછળનુ છેલ્લું કમળ આગળ પગ નીચે ગેાઠવાઈ જાય છે.
૧ પર્વ /ર સર્ગ ૬ પૃ. ૨૦/૫
1
૨ અ. ચિ.
3 दोहि परमेहि पाया, मग्गेण य होइ मत्तऽन्नं ।
विशेषा. भा २ पृ ३३८
Page #187
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગ-સ્તવમાં સ્તુતિ કરતાં કહ્યું છે કે –
“હે નાથ ! જ્યાં જ્યાં આપનાં પગલાં પડે છે ત્યાં દેવતાઓ સોનાનાં કમળોની રચનાનાં બહાનાથી કમલવાસિની શ્રી લકમી ને વેરે છે.૧
શ્રી વીતરાગસ્તવ પ્ર. . . ના વિવાણમાં કહ્યું છે -भवति च त्रिमव लक्ष्मीनिवापस्य भगवतश्च रणन्यासादवने. मश्रीकतेति ।
– ત્રણે ભુવનની લમીના નિવાસ એવા ભગવન્તના પાદન્યાસથી ભૂમિ શ્રીવાળી થાય છે.
ભક્તામર સ્તવમાં કહ્યું છે કે –
વિકસ્વર એવા સુવર્ણના નવીન કમળના પુંજ જેવી કાંતિવાળા અને સર્વ બાજુએ પર્યુક્લાસ કરતી (ઊછળતી, જાણે નૃત્ય કરતી હેય તેવી) નખનાં કિરણની શિખ ઓ અગ્રભાગ) વડે મનોહર એવા આપના પગ જ્યાં પગલા ધરે (મૂકે છે, ત્યાં વિબુધ (દેવતાઓ, હે જિનેન્દ્ર ! સુવર્ણનાં નવ કમળ પરિકલ્પ (વિરચે છે.
– ભક્તા. ગા. ૩ર. ત્રિષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું છે કે –
દેવતાઓએ સ ચાર કરેલા સુવર્ણકમલે ઉપર રાજહંસની જેમ લીલા સહિત તેઓ ચરણ–ન્યાસ કરતા હતા.
1 यत्र पादौ पद धत्तस्तव तत्र सुरासुराः । किरन्ति पङ्कजव्या जाच्छिय पङ्कजवासिनीम् ॥
– વી. સ્ત. પ્ર. ૪ ગ્લૅ. ૩ (મ દાક્રાંતા– )
જ્યાં જ્યાં તારા પદ પદ ધરે ત્યા સુરાસુરવન્દ,
વેરે લક્ષ્મી કમલ છલથી પદ્મસ%ા મુનદ ! –કાવ્યાનુવાદ ૨ પર્વ ૧/૨ સર્ગ ૬, પૃ. ૨૦૪/૫
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આ નવે કમળોમાંનુ દરેક કમળ બહુ જ સુંદર અને મૂલ્યવાન હોય છે. આ નવ કમળે તે ફક્ત તીર્થકર ભગવન્તને જ હોય છે. જગતમાં બીજા કોઈને પણ પગ મૂકવા માટે આવાં સેનાનાં કમળો કદાપિ મળતાં નથી. આવાં કમળ ફક્ત ભગવાનની હાજરીમાં જ ભગવન્તના અતિશયરૂપે દેવતાઓ રચી શકે છે. ભગવન્તની હાજરી ન હોય અને બધા જ દેવતાઓ મળીને પણ આમાંના એક પણ કમળ જેવું કમળ કદાપિ ન બનાવી શકે. કદાચ બધા જ દેવતાઓ મળીને પણ એક કમળ બનાવે તો પણ તે કમળ ભગવન્તના કમળની તુલનામાં કદાપિ ન જ આવી શકે. તે કમળના બધા જ ગુણો ભગવન્તના કમળ કરતાં અનન્તગુણ હીન હાય કારણ કે ભગવન્તનું કમળ તે અતિશય છે. અતિશય એટલે જ તત્સમાન વસ્તુ કરતાં બધી જ અપેક્ષાએ અનન્તગુણ અધિક ગુણવાન વસ્તુ. આ વ્યાખ્યા આપણે પૂર્વે જોઈ ગયા છીએ.
ભગવન્તના એક એક સુવર્ણકમળનું મૂલ્ય કેટલુ તે તમે જાણો છો?
એક બાજુ જગતનું બધુ જ સુવણુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવન્તના પગનું એક જ કમળ મૂકવામાં આવે તો સર્વ સુવર્ણની રાશિ કરતાં ભગવન્તના એક જ કમળનું મૂલ્ય અનન્તગુણ અધિક થાય. આ બધો જ પ્રભાવ ભગવન્તનો છે, તેઓની લત્તર પાત્રતાને છે અને મહત્તમ પુણ્યના ઉદયનો છે.
ભગવન્તની હાજરી વિના બધા જ દેવતાઓ એક પણ સુવર્ણ કમળ ન રચી શકે, જ્યારે ભગવન્તની હાજરીમાં ભગવન્તના અતિશયથી એક જ દેવતા નવેનવ કમળોની રચના કરી શકે. આ બધે પ્રભાવ પણ ભગવન્તને જ જાણ.
કડો દેવતાઓ ભગવન્તની સાથે હોય છે. બધા જ ભગવંતને લોકેત્તમ પુરુષ તરીકે સાક્ષાત્ નિહાળતા હોય છે. બધા જ જાણતા હોય છે કે ભગવંત સર્વોત્તમ પૂજા માટે સર્વોત્તમ પાત્ર છે. આવી સ્થિતિમાં ભગવન્ત માટે દેવતાઓ અતિભક્તિપૂર્વક આવાં કમળ બનાવે, એમાં જરા પણ આશ્ચર્ય નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાન આત્મા ભક્તિનાં પાત્ર માટે બધુ જ કરી છૂટે છે. કોઈ સહેજ આગળ પડતા માણસ ઘરે આવે તેાય લાક ગાલીચા વગેરે પાથરે છે, તે પછી ત્રણ જગતના અગ્રેસર ભગવાન માટે દેવતાએ સુવર્ણ –કમળા મનાવે, તેમાં કશુ જ આશ્ચર્ય નથી.
તે સ જીવેાને પણ ધન્ય છે કે જેઓએ સુવર્ણ કમળે પર પગ મૂકતા મૂકતા, ગણધરો, ઇન્દ્રો વગેરેથી સહિત એવા ભગવન્તને વિહાર જોયા હશે ! આવાં સ્થેા ફક્ત ભગવતની વિદ્યમાનતામાં જ જોવા મળે અને તે માટે પણ મહાન સદ્ભાગ્ય જોઈ એ.
શ્રી ભક્તામર તેાત્રમાં ૩૨મા પદ્ય રૂપે નવ સુવણુ કમળાને વર્ણવતી જે ગાથા છે, તે આ રીતે છે.
उन्निद्र मनवपकजपुजकाती' पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ ।
पादौ पदानि तव यत्र जिनेन्द्र | धत्तः,
पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ||३२|
-
૧૫૫
-
'
આ ગાથાના અર્થ પૂર્વે આ જ અતિશયના વણુનમાં
આપેલ છે.
આ ગાથા મંત્રપોથી ગર્ભિત છે. તેની વિધિપૂર્વક આરાધના કરવાથી સુવર્ણ વગેરે ધાતુના વેપારમાં અત્યંત લાભ થાય છે, રાજસન્માન મળે છે અને વચન આય થાય છે.
સુવર્ણ કમળાથી ગર્ભિત ધ્યાનમાં જે જે શક્તિઓ છે તેમાંની થેડીક જ શક્તિઓને અહીં ઉપર નિર્દેશ કરેલ છે.
સુવણૅ –કમળા પર નિહિત ભગવંતનાં ચરણુ-યુગલનું ધ્યાન અનેક ભયહર સ્તામા આવે છે, તે ધ્યાનથી ગમે તેવા મેટામાં મેાટા ભયેા તત્કાળ દૂર થઈ જાય છે. આ વસ્તુની વિશેષ સમજણુ
૨ અહી-પહલા ચરણુમાં નાતી શબ્દમાદી તો છે અને પ્રથમ ચણુ વાñતુ સ્વતંત્ર વિશેષણુ છે. જુએ ભકતા. સ્તા, ગુણા. પૃ. ૩૪ ટિપ્પણી
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૬
માટે મિા સ્તોત્રનું અધ્યયન બહુ જ જરૂરી છે. તેમાં ફરી ફરી ભગવન્તના ચરણયુગલનું જ ધ્યાન છે. આના પ્રભાવથી એ સ્તોત્રનું નામ મહાભયહર સ્તોત્ર પણ કહેવાય છે.
મહાપ્રભાવિક નવ સ્મરણોમાંના મઝા, અવતાર અને કાળાવિર એ ત્રણ સ્તોત્રોના પ્રાર ભમાં જ ભગવન્તના ચરણ યુગલનુ ધ્યાન છે.
સુવર્ણ કમળ પર નિહિત ભગવનાં ચરણયુગલના પ્રભાવથી જીવને સંસારમાં ગમે તેવી આપત્તિમાંથી રક્ષણ મળે છે, મેહાંકાર દૂર થાય છે, પાપ નાશ થાય છે, ભયમાં અભય મળે છે, સપત્તિઓની પ્રાપ્તિ સ્વયં થાય છે અને જીવ અનુક્રમે મોક્ષલક્ષ્મીને વરે છે. એથી જ ભક્તામર-કારે એ ચરણયુગલને માનવા મવનને પતતા નાસા – ભવસમુદ્રમાં ડૂબતાં પ્રાણુઓ માટે આલ બન-તરવાનું સાધન કહ્યું છે અને કલ્યાણમંદિર–કારે ‘તારના નિકાળવાપોતાપમાન – સંસારસાગરમાં ડૂબતા સર્વ જી માટે નૌકા સમાન કહેલ છે.
દેવત સાતમે અતિશય
ત્રણ ગઢ वप्रत्रय चारू। વાહ = મનોહર auત્રય = ત્રણ ગઢ હોય છે.
સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય એમ ત્રણ મનહર ગઢ હોય છે.
ભગવંતની નજીકનો સૌથી પ્રથમ રત્નોને ગઢ વૈમાનિક દેવતાઓ બનાવે છે. તે પછીનો બીજો ગઢ તિષી દેવતાઓ સુવર્ણ
૧ ગાથા ૧ ૨ ગાથા ૧ ૩- અ. ચિ. કા. ૧ કલે. ૬૨
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૭
બનાવે છે. તે પછી ત્રીજે ગઢ ભુવનપતિ દેવતાઓ રજત-ચાંદીનો બનાવે છે.'
પ્રથમ ગઢમાં જેવાં રને હેાય છે, તેવાં રત્નો જગતમાં અન્યત્ર ક્યાંય પણ હતાં નથી. આમાંનું એક એક રત્ન પોતાની કાંતિ આદિ ગુણો વડે જગતનાં સર્વ રત્નોને જીતવા માટે સમર્થ હોય છે. એવી જ રીતે બીજા ગઢમાં જે સોનું હોય છે, તેના જેવું સેનું જગતમાં હોતું નથી. તે અત્યંત મનોહર હોય છે. એવી જ રીતે ત્રીજા ગઢમાં જે ચાંદી હોય છે, તે ઉત્તમ પ્રકારની શ્વેતતા આદિ અનેક ગુણેથી સહિત હોય છે. તેની કાંતિ પણ અદ્ભુત હોય છે. તેવી ચાંદી જગતમાં અન્યત્ર હોતી નથી. એક બાજુ જગતની બધી જ ચાંદી મૂકીએ અને બીજી બાજુ ભગવંતના ત્રીજા ગઢની ચાંદી, તે ભગવંતના ગઢની ચાંદીનું મૂય બીજી બધી ચાંદી કરતાં અનંતગુણ અધિક થાય. આવા ઉત્તમ ત્રણ વખ– પ્રાકાર–ગઢ દેવતાઓ ભક્તિવશ રચે છે.
શ્રી “વીતરાગ સ્તવમાં કહ્યું છે કે “હે દેવ ! ત્રણે ભુવનને રાગ-દ્રષ–મેહરૂપ ત્રણે દોષોથી બચાવવા આપ પ્રવૃત્ત થયા છો, એ જોઈને જાણે ત્રણ પ્રકારના દેવતાઓએ ત્રણ ગઢ ન બનાવ્યા હેય !”
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિકૃત-કલ્યાણ મંદિરમાં કહ્યું
હે ભગવન ! આપ મણિઓ, સુવર્ણ અને રજતથી સુન્દર રીતે બનાવાયેલા ત્રણ ગઢ વડે સર્વ બાજુએથી શોભી રહ્યા છે, જાણે એ ત્રણ ગઢ એટલે આપના વિશ્વવ્યાપી કાંતિ, પ્રતાપ અને યશનો સંચય ન હોય ?
બા ૧ અને
વી.
૧- પ્રવ સારે. ટી. ગા. ૪૪૭, ઉપ પ્રા. ભાણા સ્વ. પ્ર ૪ કલે ૫ અવ. ૨ વી. ઓ. પ્ર. ૪, લૈ. ૪ ૩ ગા. ૨૭
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અને
ત્રણ ગઢમાં ત્રણ જગત છે: દેવજગત, મનુષ્યજગત તિય "ચજગત. છે સારાંશ કે દેવજગતના પ્રતિનિધિ દેવે સમ વસરણમાં છે. એવી જ રીતે મનુષ્યા અને તિર્યં ચા વિશે પણ જાણવું. મહાકવિએ કાર્તિને રત્નાના વર્ણવાળી, પ્રતાપને સુવર્ણના વણુ વાળા અને યશને રજતના વણુ વાળા વર્ણવે છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્વાભાવિક સર્વોત્તમ કાવ્યશક્તિ અહીં અળકી ઊઠે છે.
'
ખરેખર જ પછી થયેલા કવિઓએ જે કહ્યુ છે કે — અનુ મિત્રસેન વય: મધા જ કવિએ સિદ્ધસેનથી ઊતરતા છે,’ તે તદ્દન યથાર્થ છે.
પહેલી બત્રીશીમાં શ્રી સિદ્ધસેન ાિર સૂરિએ કહ્યું
છે કે
હે દેવ ! મારામાં કાવ્યશક્તિ છે અથવા મને બીજા કવિઓને વિષે ઈર્ષ્યા છે, માટે હુ આપની સ્તુતિ નથી કરતા, અથવા મારી કીર્તિ જગતમાં ફેલાય એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતો અથવા આપના ઉપર કેવળ શ્રદ્ધા છે એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતા, પણ મેં એ નિશ્ચિત રીતે જાણ્યું છે કે ગુણુના નાતા એવા મહાપુરુષેાના પણ આપ પૂજનીય છે, માટે જ આપની સ્તુતિ કરુ છુ.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય ભગવાન પણ અચાગવ્યચ્છેદ દ્વા શિકામાં કહે છે કે
१ न काव्यशक्तेर्न परस्परेयया,
न वीर | कीर्तिप्रतिबोधनेच्छया । न केवल श्राद्धतयैव नूयसे
गुणज्ञ पूज्योऽसि यतोऽयमादरः || ४ ||
S Dwa. 1, Stanza-4
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૦
क्व सिद्धसेन-स्तुतयो महार्थाः अशिक्षितालापकला क्व चैषा'।
ક્યાં મહાન અર્થવાળી શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્તુતિઓ અને ક્યાં આ અભણની બડબડ કરવાની કળા ?
આથી બે વસ્તુઓ સમજાય છે કે – શ્રી સિદ્ધસેનસૂરિનું સ્થાન તેમની પછીના મહાનમાં મહાન કવિઓનાં હૃદયમાં પણ કેવું ઉગ્ર હતું અને ગુણગ્રાહિતા પણ કેવી હતી?
એ જ કલિકાલસર્વજ્ઞ વીતરાગસ્તવમાં પોતાની જાત (સ્વવ્યક્તિત્વ વિશે કહે છે કે --
क्वाह पशोरपि पशुः वीतरागस्तवः क्व च १२ ।
ક્યાં પશુ કરતાં પણ પશુ એ હું અને ક્યાં આ વીતરાગની સ્તવના ?
આવી લઘુતા જ્યારે હદયમાં આવે ત્યારે જ ભગવાન સાચા અર્થમાં સમજાય છે અને ત્યારે જ સર્વ શાસ્ત્રોના રહસ્ય હૃદયમાં સ્વયં પ્રકાશિત થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય જે કલિકાલસર્વજ્ઞની પદવીને વર્યા, તે સરસ્વતીના પસાદથી તે ખરું જ, હિતુ તે કરતાં પણ ભગવાન વીતરાગની કૃપા તેઓ અધિક પામ્યા હતા, તેનું એક જ કારણ હતું કે તેઓના હૃદયમાં શ્રી વીતરાગ ભગવ ત પ્રત્યે અસાધારણ ભક્તિ હતી, જે તેમના ચેલા વીતરાગસ્તવમાં સ્પષ્ટ દેખાય છે. આવી ભક્તિ આવે ત્યારે જ અતિશયે અને પ્રાતિહાર્યોની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ વીતરાગ-વના પ્રકાશ ૨–૩–૪–પમાં, ભકતામર સ્તોત્રમાં, કલ્યાણ મંદિર સ્તોત્રમાં અને બીજા અનેક સ્તવમાં અંતર્ગર્ભિત છે. તે વિના આવી રચનાઓ જ અશક્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના હૃદયમાં ભગવંતના ગુણોમાં
૨ અયાગ વ્ય. ગા. ૩ ૩ વી. સ્વ. પ્ર. ૧ લૈ. ૭
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સૌથી અધિક મહત્ત્વ અતિશયે અને પ્રાતિહાર્યોનું જ હતું. તેથી જ વીતરાગ-સ્તવમાં સૌથી મહત્ત્વનાં ગુણ તરીકે અતિશય અને પ્રાતિહાર્યોને વર્ણવવા માટે પહેલા ૨-૩–૪–૫ પ્રકાશ (Chapters), વીતરાગ–સ્તવના કુલ ૨૦ પ્રકાશમાંથી, તેઓએ અતિશય અને પ્રાતિહારોને આપી દીધા છે.
જેઓએ પિતાને જ આખા જગત કરતાં અધિક વિદ્વાન માની લીધા છે એવા કેટલાક તાર્કિકે આ વિષયમાં પ્રશ્નોની ઝડીઓ વરસાવે છે કે –
જે ભગવંતને આવા અદ્ભુત અને મહાન અતિશયો અને પ્રાતિહાર્યો હોય, જે ભગવંત સાથે કરડે દેવતાઓ વિચરતા હોય અને આવો અદ્દભુત ભગવંતનો પ્રભાવ હોય, તો તે કાળમાં વિદ્યમાન બીજા ધર્મવાળાઓને તે કેમ ન દેખાય? તેઓએ પિતાના એક પણ ગ્રંથમાં તેનું જરા પણ વર્ણન કેમ ન કર્યું? બધા જ લેકે જેન કેમ ન થઈ ગયા?” વગેરે વગેરે.
જો કે આવા પ્રશ્નોનો ઉત્તર આપવાનું આ સ્થળ નથી. છતાં એક ઉત્તર જરૂર આપીશ કે
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાન તાર્કિકેએ આમને એક પણ તર્ક કર્યો નથી? શુ તેઓ તકે કરી શક્તા ન હતા ? શું તેમના કરતાં પણ આજના આ વિદ્વાનોની બુદ્ધિ દોઢી (દોઢ ડાહ્યા છે ? આવા સમર્થ આચાર્યોએ પણ પૂર્વ પર પરાથી જેવું વર્ણન ચાલતું આવ્યું, તેવું જ વર્ણન કર્યું છે. તેમાં એક પણ અર અધિક કે ઓછો નહીં. આ આચાર્યોની આવી શાસન પ્રત્યેની સમર્પિતતાના કારણે જ આજે આવા વિષમ કાળમાં પણ ભગવંતના આવા દિવ્યાતિદિવ્ય સ્વરૂપનું વર્ણન આપણને ઉપલબ્ધ થાય છે. તેઓ જે તર્ક–વિતર્ક કરવા ગયા હોત, તો આવું ઉત્તમ ભગવાનનું સ્વરૂપ આપણું વચ્ચેથી અદશ્ય થઈ ગયું હોત, અને એક વાર શાસ્ત્રોમાથી ખુદ ભગવંતનું રૂપ જ જે લુપ્ત થાય, તે પછી બાકી રહે પણ શું ?
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬ના
એટલું નિશ્ચિત સમજજો કે બીજા ધર્મશાસ્ત્રકારની જેમ જેનોના ઈશ્વર મતિકલ્પિત નથી. જેનોના ઈશ્વર ભગવાન તીર્થકર તે જગતનું સૈકાલિક અબાધિત શાશ્વત પરમાર્થ સત્ય છે. જેમ ભગવાન પરમાર્થ સત્ય છે, તેમ આ અતિશયો અને પ્રાતિહાર્યો પણ પરમાર્થ સત્ય છે, કારણ કે આ અતિશય ગુણોનો ભગવાન તીર્થંકરની સાથે અવિનાભાવ સંબધ છે, એટલે કે ભગવાન પ્રાતિહાર્યા વિનાના પણ કદાપિ હોતા નથી અને પ્રાતિહાર્યો ભગવાન વિનાના કદાપિ હેતા નથી.
આ ત્રણ ગઢરૂપ અતિશયના વર્ણનમાં અભિધાન-ચિતામણિની સ્વોપણ ટીકામાં કહ્યું છે કે તથા રમવાને રહનraહામય प्राकारस्रय मनोज्ञ भवतीति सप्तमः ।
સમવસરણમાં રત્નસુવર્ણ–રજતમય ત્રણ મનોહર ગઢ હેય છે. એ સાતમે દેવકૃત અતિશય છે.
આમાં સમવસરણનો ઉલ્લેખ હોવાથી અને ત્રણ પ્રકારને સમજવા માટે સમવસરણનું જ્ઞાન જરૂરી હોવાથી અહીં સક્ષેપમાં સમવસરણનું વર્ણન આપીએ છીએ, તે આ રીતે –
૨જે સમયે ભગવંતને કેવલજ્ઞાન ઉત્યન્ન થાય છે, તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થ કર નામકર્મ ઉદયમાં આવે છે. એ જ ક્ષણે ચેસઠ ઈrદ્રનાં આસન કે પાયમાન થાય છે. ઉપગ મૂકીને જતાં તેમને જણાય છે કે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી આન દિત મનવાળા તે ઈન્દ્રો પોતાના પરિવાર સાથે કેવલજ્ઞાનના સ્થળે આવે છે અને તે દેવતાઓ સમવસરણની રચના આ રીતે કરે છે –
વાયુકુમાર દેવતાઓ જન પ્રમાણે ભૂમિમાંથી કચરે વગેરે દૂર કરીને ભૂમિને શુદ્ધ કરે છે.
૧ અ. ચિ. કા. ૧ લૈ. ૬૨ ટી ૨ લે. પ્ર. સ. ૩૦ પૃ. ૨૫૩/૨૬૭ને સારાશ. દે ભ મ. ૧૧
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬ર
તે પછી વ્યંતર દેવતાઓ તે ભૂમિથી સવા કેસ ઊ ચું એવું સુવર્ણ–રત્નમણિમય પીઠ બનાવે છે.
તે પછી ભવનપતિ દેવતાઓ ભૂમિથી દશ હજાર પગથિયા ઊંચ ચાંદીને પ્રાકાર (ગઢ) બનાવે છે. એક એક પગથિયું એકેક હાથ ઊંચું અને પહેલું હોય છે. આ રીતે આ ગઢ જમીનથી અઢી હજાર ધનુષ એટલે સવા ગાઉ ઊંચો હોય છે. આ ગઢની ભીંતે પાંચસો ધનુષ ઊ ચી અને ૩૩ ધનુષ-૩ર અ ગુલ પહોળી હોય છે. તે ગઢની ભીંતો ઉપર ઉત્તમ પ્રકારની કાંતિવાળી સેનાના કાંગરા હોય છે.
તે ગઢને રત્નના ચાર દરવાજા હોય છે. દરેક દરવાજા ઉપર સુંદર પૂતળીઓ હોય છે. દરેક દરવાજા ઉપર મગરના ચિહનવાળી ધજાઓથી અંક્તિ ત્રણ મણિમય તારણો હોય છે. દરેક દ્વારે ધજાઓ, અષ્ટમંગલ, પુષ્પમાળાઓ, કળશે અને વેદિક હોય છે. દરેક દ્વારે ઉત્તમ પ્રકારના દિવ્યધૂપને વિસ્તારતી ધૂપઘટીઓ હોય છે.
આ ગઢના ખૂણે ખૂણે મીઠા પાણીવાળી મણિમય પગથિયાંવાળી વાવ હોય છે.
આ ગઢને પૂર્વ દ્વારે તુંબરુ નામનો દેવ, દક્ષિણ દ્વારે ખવાની નામને દેવ, પશ્ચિમ દ્વારે કપાલી નામને દેવ અને ઉત્તર દ્વારે જટામુકુટારી નામનો દેવ દ્વારપાળ તરીકે હોય છે. તેમાં તુંબરૂ નામનો દેવ ભગવંતને પ્રતીહાર કહેવાય છે, કારણ કે ભગવાન પૂર્વ તરફના દ્વારથી ગઢ ઉપર ચઢે છે.
આ પહેલા ગઢમાં ચારે બાજુ પ્રતર=સમતલ ભૂમિભાગ ૫૦ ધનુષ પ્રમાણ હોય છે, આ ગઢમાં વાહનો હોય છે અને સમવસરણમા આવતાં અને સમવસરણમાંથી જતાં દેવતાઓ, મનુષ્ય અને તિર્યો પણ જતાં આવતાં હોય છે.
તે ૫૦ ધનુષ પ્રતરના અંતે બીજા ગઢના પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં એક હાથ ઊંચાં અને એક હાથ પહોળાં
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૩
હોય છે. તે પગથિયાં પાચ હજાર હોય છે. તેટલાં પગથિયાં ચડ્યા પછી બીજે સુ દર આકારવાળો ગઢ આવે છે.
બીજો પ્રકાર જોતિષી દેવતાઓ ઉત્તમોત્તમ સુવર્ણથી રચે છે. તેને અનેક પ્રકારનાં રત્નમય દેદીપ્યમાન કાંગરાઓથી સુંદર બનાવે છે. ગઢની ઊંચાઈ વગેરે પ્રથમ ગઢની માફક જાણવાં. ચારે કારની રચના પણ તે મુજબ જ સમજી લેવી.
તે ગઢના પૂર્વ દ્વારે જયા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે. તે કવેત વર્ણની જ હોય છે અને તેમના બંને હાથ અભયમુદ્રા વડે શોભતા હોય છે. દક્ષિણ દ્વારે વિજય નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. તેઓ રક્તવર્ણની હોય છે. તેમના હાથમાં અંકુશ હોય છે. પશ્ચિમ દ્વારે અજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓ પીત વર્ણની હોય છે અને તેમના હાથમાં પાશ હોય છે. ઉત્તમ દ્વારે અપરાજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓનો વર્ણ નીલ હોય છે અને હાથમાં મકર (?) હોય છે. - બીજા ગઢને પ્રત=સમતલ ભૂમિભાગ પાંચસે ધનુષ હોય છે. આ બીજા ગઢમાં સિહ, વાઘ, હરણ, મેરે વગેરે તિયા (પશુપક્ષીઓ) હોય છે.
આ ગઢમા ઈશાન ખૂણે મનોરમ દેવ છદો દેવતાઓ રચે છે. પ્રથમ પહોરે દેશના આખ્યા પછી દેવતાઓથી સેવાતા એવા ભગંવન્ત ત્યાં આવીને બેસે છે.
બીજા ગઢના પ્રતરના અંતે ત્રીજા ગઢના પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં પાંચ હજાર હોય છે. તેનું માપ પણ પૂર્વની જેમ જ જાણવુ. તે પગથિયા ચડ્યા પછી ત્રીજે ગઢ આવે છે.
ત્રીજે રત્નમય ગઢ વૈમાનિક દેવે બનાવે છે. તેને ઉજજવલ મણિઓના કાંગરા હોય છે. આ ગઢની ઊચાઈ વગેરે પહેલા ગઢની
૧ “બીશ નહિ ” એમ હાથના વિશિષ્ટ આકાર વડે દર્શાવવું, તે અભયમુદ્રા છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૪
માફક જાણવા. આ ગઢના પૂર્વ દ્વારે સોમ નામને વૈમાનિક દેવતા દ્વારપાળ હોય છે. તેના શરીરની કાંતિ ઉત્તમ સુવર્ણ જેવી હોય છે. તેના હાથમાં ધનુષ્ય હોય છે. દક્ષિણ દ્વારે યમ નામનો વ્યંતર દેવતા દ્વારપાળ હોય છે. તેને વર્ણ ગોર હોય છે અને તેના હાથમાં દડ હોય છે. પશ્ચિમ દ્વારે વરુણ નામનો યાતિષી દેવતા દ્વારપાળ હોય છે. તેને વર્ણ રક્ત હોય છે અને તેના હાથમાં -પાશ હોય છે. ઉત્તર દ્વારે ધનદ નામનો ભવનપતિ નિકાયનો દેવ હોય છે. તેના શરીરની કાંતિ શ્યામ હોય છે. તેના હાથમાં ગદા હાય છે.
ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ (Plain એવુ પીઠ હોય છે. તે એક ગાઉ અને છસો ધનુષ લાંબુ-પહોળું હોય છે.
આ ગોળ (વર્તલ) આકારના સમવસરણની વિગત જાણવી. આ ભૂમિથી અદ્ધર હોય છે. તે પગથિયાંની રચના વડે ચારે તરફથી ઊંચુ હોય છે. તેમાં રત્નના ગઢની પરિધિ ૧ જન અને ૪૩૩ ધનુષમાં કાંઈક ન્યૂન હોય છે. સેનાના ગઢની પરિદ્ધિ ૨
જન અને ૮૬૫ ધનુષ અને કાંઈક ન્યૂન એવા ૨ હાથ હોય છે. રૂપાન ગઢની પરિધિ ૩ એજન અને ૧૩૩૩ ધનુષ અને ૧ હાથ અને ૮ અંગુલ હોય છે.
આ ગોળાકાર સમવસરણની વિગત થઈ. એ જ રીતે ચોરસ સમવસરણ પણ હોય છે. તેના માપ વગેરેની વિગત લોકપ્રકાશકાલલોક, સર્ગ ૩૦, પૃ. ૨૫૯/ર૬રથી જાણી લેવી.
પૂર્વે જે ત્રીજા ગઢમાં સમભૂતલ પીઠ કહ્યું છે, તેની મધ્યમાં ઉત્તમ એવું અશોકવૃક્ષ હોય છે. તે એક જન વિસ્તારવાળું હોય છે. તેની છાયા ગાઢ હોય છે. તે વૃક્ષ ભગવંતના શરીરથી બાર ગણું ઊંચું હોય છે. તે વૃક્ષ સર્વ બાજુએ પુષ્પ, પતાકાઓ અને તોરણોથી શોભતું હોય છે. તેમાં ભગવંતના મસ્તક પર આવે એ રીતે ત્રણ છત્ર શોભતાં હોય છે.
તે અશોકવૃક્ષના મૂળમાં ભગવતને દેવ દે ઉપદેશ આપવા માટે બેસવાનું સ્થળ ઊંચી પીઠ જેવું હોય છે. ત્યાં ચાર દિશામાં
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૫
પાદ્યપીઠથી સહિત ચાર સિહાસન હેાય છે. સિહાસના ઉત્તમ પ્રકારનાં સેાનાથી બનાવેલા અને રત્નખચિત હોય છે એટલે કે તેને હીરા જડેલા હેાય છે. પાદપીઠ પણ રત્નમય હાય છે. દરેક સિહાસન અને પાદ્યપીઠનીયૈાતિ અપાર હેાય છે. તેના ઉપર પરમથી પણ પરમ ( પરમાતિપરમ ) જ્યેતિસ્વરૂપ પ્રભુ વિરાજમાન હાય છે. દરેક સિહાસન ઉપર ત્રણ રત્નમય છત્ર હેાય છે. તે મેાતીએની શ્રેણિઓથી શાલતાં હોય છે.
દરેક સિહાસનની અને માજુએ ઉજ્જવલ એ ચામરાને ધારણ કરતા બે એ દેવતાએ હાય છે. તે દેવતાએ ઉત્તમમાં ઉત્તમ આભૂષણાથી શેાલતા હાય છે. દરેક સિહાસનની આગળ સુવણુ કમળ પર પ્રતિષ્ઠિત એવુ' તેજોમય ધર્મચક્ર હોય છે.
ચારે દિશાઓમાં ચાર મહાધ્વજ હોય છે. તેમાંના દરેક એક હજાર ચેાજન ઊંચા હાય છે, દરેક ધ્વજ ઘટાએ! અને નાની પતાકાઓથી શે।ભતા હેાય છે. રીતે છેઃ
આ
આ
ચાર મહાધ્વજોનાં નામે આ
૧ પૂર્વ દિશામાં-ધર્મ ધ્વજ ૨ દક્ષિણ દિશામાં—માનવજ
૩ પશ્ચિમ દિશામાં ગજવુંજ
૪ ઉત્તર દિશામાં—સિહધ્વજ
અહીં મણિપીઠ ( સમવસરણના મધ્યભાગનું પીઠ), ચૈત્યવૃક્ષ ( અશેાકવૃક્ષ ), સિંહાસન, છત્ર, ચામર, દેવચ્છ દે। વગેરે વ્યતર દેવતાઓ રચે છે.
આ મધી વિગત સામાન્ય સમવસરણની જાણવી, બાકી તા કોઈ મહાન દેવતા ભક્તિવશ એકલે પણ બધુ જ રચી શકે છે. હના ઉત્કૃષ્ટમાં ત્યા દેવતાએ સહનાદ કરે છે. આકાશમાંથી ઊતરતાં ઊતરતા દુંદુભિ વગાડે છે.
આવા દ્વિવ્ય સમવસરણમાં અને વાતાવરણમાં દેવતાએથી સહિત ભગવાન સૂર્યદિય સમયે સુવર્ણ કમળા પર પગ મૂકતાં મૂકતાં
Page #200
--------------------------------------------------------------------------
________________
પધારે છે. ભગવંત પૂર્વ દ્વાર વડે સમવસરણમાં મંગલ પ્રવેશ કરે છે. અશોકવૃક્ષની પાસે આવીને તે વૃક્ષને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરે છે. તે પછી ભગવંત પૂર્વ સિંહાસને બેસે છે૧. ભગવતનાં બંને ચરણે પાપીઠ ઉપર હોય છે.
ભગવત સર્વ પ્રથમ “નમો ઉતરાર” કહીને તીર્થને નમસ્કાર કરે છે. તે પછી મેઘગ ભીર, મધુર અને સર્વોત્તમ ગુણોથી સમૃદ્ધ એવી વાણુ વડે દેશના આપે છે.
તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. ભગવાન સર્વપ્રથમ સ ઘને નમસ્કાર કરે છે. સ્વયં ભગવાન જેને નમસ્કાર કરે તેને લોકે પણ પૂજે. ભગવાન કૃત્યકૃત્ય હોવા છતા લેકને પૂજનીય વસ્તુની પૂજાને આદર્શ આપવા માટે એટલે તીર્થ–સંઘ પૂજનીય છે એ બતાવવા માટે સ્વયં સર્વપ્રથમ તીર્થને નમસ્કાર કરે છે, જેમ ભગવાન કૃતકૃત્ય હોવા છતાં ધર્મ કહે છે, તેમ તીર્થને નમસ્કાર પણ કરે છે. અથવા તીર્થ એટલે શ્રુતજ્ઞાન. ભગવાન શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે–તજ્ઞતા બતાવવા માટે; કારણ કે પૂર્વના તીર્થોમાં આરાધેલ શ્રતજ્ઞાનના અભ્યાસથી તેઓએ આ અરિહંતપણું પ્રાપ્ત કર્યું છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે –
तप्पुत्विया अरहया पूइयपूआ य विणयक्रम्म च ।
कयक्च्चिो वि जह कह कहए णमए तहा तित्थ ।। આની વૃત્તિમાં કહ્યું છે કે – तीर्य- श्रुतज्ञान तत्पूर्विकाहत्ता तदभ्यासप्राप्तेरिति ।
ઉપર કહેલી નિર્યુક્તિના પાઠનો અને તેના પરની વૃત્તિનો સાર એ છે કે –
૧ ભગવ ત પણ જેને પ્રદક્ષિણા આપે એવો અશોકવૃક્ષ એથી જ જાણે પ્રાતિહાર્યોમાં પ્રથમ સ્થાન ન પામ્યું હોય !
૨ લોકપ્રકાશ, સર્ગ ૩, પૃ. ૨૬૭ને આધારે.
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧) તપૂર્વક અર્હત્તા છે -
શ્રુતજ્ઞાનના અભ્યાસથી અરિહ તપણું પ્રાપ્ત થતું હોવાથી શ્રતજ્ઞાન તીર્થ છે. તેથી ભગવાન તેવા તીર્થને નમસ્કાર કરે છે.
(૨) પૂજિત પૂજ–ભગવાને પણ તીર્થને પૂજેલ છે, તેથી લેક પણ આદરપૂર્વક તેની પૂજા કરે, એ માટે ભગવાન તીર્થને નમસ્કાર કરે છે.
આ બન્નેમાં વિનયકર્મ છે. પ્રથમ “તqfવા સત્તા માં ભગવાન પિતાના હૃદયમાં રહેલે પૂજ્યભાવ–નમસ્કારરૂપ વિનય દ્વારા વ્યક્ત કરે છે. “નિતપૂનામાં લોકોને વિનય શીખવવા ભગવાન નમન સ્કાર કરે છે.
ઘણી વિદ્યાઓમાં સમવસરણનું ધ્યાન કરવામાં આવે છે. તેનાથી સાધકને અનેક લાભ થાય છે.
શ્રી વર્ધમાન વિદ્યાની વિધિમાં કહ્યું છે કેअमृतमद्रया सजीविनापादन, समवमरणस्थ भगवद्रूपध्यानम् ।
અમૃતમુદ્રા વડે સમયસરણનું વાતાવરણ સજીવન કરવું. તે પછી સમવસરણમાં રહેલ ભગવંતના રૂપનું ધ્યાન કરવું.
આવા ઉલ્લેખો અનેક વિદ્યાઓ, મ ત્રે, યત્ર વગેરેનાં વિધાનોમાં મળે છે. અહીં ક્કત ઉપરનું એક જ વર્ણન દૃષ્ટાન્ત રૂપે આપેલ છે.
શ્રી વર્ધમાન વિદ્યા વગેરે અનેક વિદ્યાઓના પટમા પણ ત્રણ ગઢનું આલેખન કરવામા આવે છે.
- આથી સ્પષ્ટ સમજાશે કે ત્રણ ગઢ વગેરે પ્રત્યેક અતિશયની પાછળ મહાન ધ્યાનપ્રક્રિયાઓ રહેલી છે.
૧ ન રવા પ્રા વિ પૃ. ૧૦૭ ૨ વર્ધમાન વિદ્યાના પટને વિશે આ ભાવના કરવાનું વિધાન છે
૩ જુઓ ન સ્વા. પ્રા. વિ. પૃ. ૧૦૪ ની સામે દર્શાવેલ વર્ધમાન વિદ્યાના પટનું ચિત્ર
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૮
દેવકૃત આઠમે અતિશય
ચતુર્મુખાંગતા તુર્મલાતા !
સમવસરણમાં ભગવંત ચાર મુખ અને ચાર અંગવાળા હાયર છે.
સમવસરણમાં પૂર્વ દિશાના સિહાસને ભગવંત પિતે બેસે છે. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓ સિહાસન વગેરેથી સહિત ભગવંતના શરીરની ત્રણ પ્રતિકૃતિઓ રચે છે. આ ત્રણ પ્રતિકૃતિઓ રચે છે દેવતાઓ, પણ તે થાય છે–ભગવ તના પ્રભાવથી જ. ભગવંતના પ્રભાવથી જ દરેકને એમ લાગે છે કે સ્વયં ભગવંત જ અમને ધર્મ કહી રહ્યા છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે
जे ते देवेहिं कया, तिदिसि पडिरूवगा तस्स ।
तेसिपि तप्प भावा, तयाणुरूव हवइ रूव४ ॥ દેવોએ જે ત્રણ દિશામાં ભગવંતના ત્રણ પ્રતિરૂપ કર્યા છે, તે પ્રતિરૂપને પણ ભગવંતના પ્રભાવથી જ ભગવંત જેવું રૂપ હોય છે.
શ્રી વીતરાગ સ્તવમાં અલંકારિક ભાષામાં કહ્યું છે કે – “હે નાથ! દાન–શીલતપ–ભાવરૂપ ચતુર્વિધ ધર્મપુરુષાર્થની
૧ અ. ચિ. કાં. ૧ લૈ. ૬૨ २ चत्वारि मुखानि अगानि गात्राणि च यस्य स तथा तद्भावश्चतुर्मुखांगता भवतीति ।
અ. ચિ કા. ૧ લૈ. ૬૨ સ્કે. ટી. ૩ પ્ર સારા. ગા. ૪૪૭ ટીકા
૪ વિશેષા. ભા. ૨ પૃ. ૩૩૮ ટિપણું તથા ગા૫૫૭
આવ. મલય.
Page #203
--------------------------------------------------------------------------
________________
એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણ કરવા માટે જ જાણે આપ ચતુર્મુખ ન થયા હો!” - ભગવંતનું રૂપ જગતમાં સૌથી સુંદર હોય છે. જગતના બીજા સૌન્દર્યવાળા દેવતાઓ વગેરે સર્વ જીવોના સૌન્દર્ય વગેરેનો એક પિંડ કરવામાં આવે તે પણ તેના કરતાં અનંતગુણ સૌન્દર્ય વગેરે ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનું હોય છે. જેના પગના અંગૂઠાનું આવું સૌન્દર્ય છે, આવું તેજ છે, આવી કાંતિ છે, આવી દીપ્તિ અને લાવણ્ય વગેરે છે, તેનાં સર્વ અંગેનાં સૌન્દર્ય વગેરે કેવાં હશે !
ત્રણે કાળના બધા જ દેવતાઓ ભેગા થાય અને ભગવંત જેવું બીજું રૂપ પિતાની સર્વ શક્તિથી સર્જવા લાગે, તે પણ કદાપિ સઈ ન શકે. ભગવંતની હાજરી વિના તે સર્જન ન જ થઈ શકે.
જ્યારે ભગવંતની હાજરી માત્રથી ભગવંતના અતિશય રૂપે એક જ વ્યંતર દેવતા ભગવંતનાં ત્રણ રૂપ સજી શકે; એક જ દેવતામાં તે શક્તિ આવી જાય છે કે જે શક્તિ સર્વ દેવતાઓમા પણ હોતી નથી. આનું જ નામ દેવકૃત અતિશય. આ અતિશયચતુર્મુખતા રચે છે દેવતાઓ, પણ અતિશય છે ભગવંતને. આથી એ પણ સમજાય છે કે ભગવંતના સાનિધાન માત્રથી એક જ દેવતામાં તેવી શક્તિ આવી જાય છે કે જે શક્તિ ત્રણે કાળના સર્વ દેવતાઓ વગેરેમાં પણ કદાપિ હતી નથી.
આ બધે જ પ્રભાવ ભગવતની શુદ્ધિ અને પુષ્ટિનો છે. શુદ્ધિ એટલે ઘાતિકર્મથી રહિત ભગવંતનું શુદ્ધ આત્મસ્વરૂપ અને પુષ્ટિ એટલે મહાનમાં મહાન પુણ્યાનુબંધિ પુણ્યરૂપ જે તીર્થ કર નામકર્મ, તેને લત્તર પુષ્યાણુઓને સંચય.
ભગવતના ઘાતિકર્મના ક્ષય જેવો ક્ષય બીજા જીવમાં હતો નથી, કારણ કે ભગવતના ઘાતકર્મને ક્ષય તે અતિશય છે, જ્યારે બીજા કેવલીઓનો ઘાતિકર્મક્ષય તે અતિશય નથી. ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને કર્મક્ષયજ અગિયાર અતિશ પ્રગટ થાય છે, જ્યારે બીજા કેવલીઓને તે હેતા નથી. એથી પણ ભગવ તો
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઘાતિકર્મક્ષય સર્વ જીવોના ઘાતિકર્મક્ષચ કરતા વિલક્ષણ છે. એથી ભગવંતના આત્માની શુદ્ધિ લોકેતર છે, એવી જ રીતે પુષ્ટિ પણ લેકેત્તર છે.
સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોવા છતા દરેક જીવને ભગવતનું એક જ મુખ દેખાય. કેઈ પણ જીવને બે-ત્રણ કે ચાર મુખ ન દેખાય. આ પણ ભગવંતને અતિશય જ છે. પૂર્વ દિશા સિવાયના ત્રણ મુખ દેવકૃત હોવા છતાં કેઈને પણ એવો ભાસ ન થાય કે આ ભગવાન નથી, આ પણ ભગવંતને જ અતિશય છે. જે જે પ્રકારના ઉચ્ચાર વગેરે પૂર્વ દિશાના મુખમાંથી નીકળતા દેખાય તેવા જ પ્રકારના સર્વ ભાવે બાકીના દરેક મુખ સંબંધ હોય છે, આ પણ ભગવંતને જ અતિશય છે. તાત્પર્ય કે આને સર્વાભિમુખત્વ પણ કહેવામા આવે છે, એટલે કે ભગવંત સૌને સદા અભિમુખ જ હોય છે, એટલે કે સામે મુખવાળા હોય છે, કેઈને પણ પરાણે મુખ હોતા નથી. એથી જ વીતરાગ સ્તવની અવરિમાં કહ્યું
. સુખ સંબંધિત સો સદા અહિ
હોય આવે છે, એવાય છે. તા સુખ હોલ સામે સુખવા
तीर्थकरा हि सर्वतः सम्मुखा एव, न तु पराङ्मुखाः वापि ।
– તીર્થ કરે સર્વ રીતે સંમુખ જ હોય છે, પણ ક્યાંય પણ પરાડ મુખ હોતા નથી.
સારાંશ કે ભગવતનો આગળનો ભાગ જ દેખાય, પણ પીઠ દેખાય નહિ. - ભલે ભગવન્તની સન્મુખ અવસ્થામાં અને ચારમાંથી એક જ શરીરનાં દર્શન સમવસરણમાં થાય, તે પણ જ્યારે જ્યારે ભગવંતનું રૂપસ્થ ધ્યાન કરવામાં આવે ત્યારે ત્યારે તે ચારે મુખનું જ ધ્યાન કરવું જોઈએ. ચોગવશાસ્ત્રગેરેમાં આ સ્થાનના નિરૂપણમાં–
વાલા દવાર .............” એમ કહેલ છે.
૧ પ્ર. ૩, શ્લો. ૧ ૨ ચગશા. પ્ર. ૯
અવ. . ૧
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સમવસરણમા વિરાજમાન ચતુર્મુખ ભગવન્તના દયાનથી અંતરાયકર્મનો ક્ષય વગેરે અનેક લાભ થાય છે. એ માટે શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત fમરિવાજનાજ્ઞાિમાં શિવદત્ત મંત્રીના પુત્ર દેવપ્રસાદનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. સ ઍપમાં તે આ રીતે છે—
શિવદત્ત નામનો રાજમંત્રી છે. તે દારિદ્રય અને રાજાના અપમાનથી પીડાય છે. મંત્રીનાં કુટુંબમાં મત્રી પિત, મંત્રીની પત્ની, પુત્ર દેવપ્રસાદ તથા તે પુત્રની પત્ની, એમ ચાર જણ છે.
શિવદત્તને એક વખત જ્ઞાની મુનિનો રોગ થાય છે. તે પિતાનાં દારિદ્ર વગેરેનાં કારણે તે મુનિને પૂછે છે અને મુનિ તેમનાં પૂર્વભવનું વૃત્તાન્ત જણાવતાં કહે છે કે –
પૂર્વકૃત સાધારણ ( સાથે કરેલાં) કર્મોનાં કારણે તમો બધાને એક કુટુંબ મળ્યું છે. તમારા બધામાં દેવપ્રસાદનું અંતરાચકર્મ બહુ ભારી છે. તેથી તમે બધાને આ દરિદ્રતા, રાજાપમાન વગેરે પ્રાપ્ત થયાં છે.”
દેવપ્રસાદ મુનિનાં ચરણોમાં પડે છે અને આ તરાયકર્મને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછે છે. તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવંતનુ ધ્યાન બતાવે છે. કેવળ અંતરાય જ નહીં કિન, સર્વ કર્મવૃક્ષોને મૂળથી ઉખેડી નાખવા માટે આ ધ્યાન પ્રચંડ વાયુ સમાન છે, એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે. | મુનિની દેશના પછી દેવપ્રસાદ જેમાં દયાન એ જ પરમાર્થ છે, એવા શ્રાવકધર્મને સ્વીકારે છે. પ્રસ્તુત ધ્યાનના પ્રકર્ષના પ્રભાવથી દેવપ્રસાદનાં અતરાય વગેરે કર્મો ક્ષીણ થાય છે. તે રાજાનું બહુમાન પામે છે અને સાથે સાથે ઉત્તમ સમૃદ્ધિને પણ પામે છે. વ્યાનના પ્રભાવથી બીજી ધર્મારાધનામાં પણ તેનો વિકાસ ઘણો જ થાય છે. તે વધુને વધુ ધર્મ આરાધે છે. તેનુ વૈરાગ્ય વધે છે, તે દીક્ષા લે છે. અને આરાધના દ્વારા ઉત્તમ સદ્ગતિને પામે છે.
૧ યોગશા. અષ્ટમ વિ. પૃ. ૨૧૮/૨૨૪
Page #206
--------------------------------------------------------------------------
________________
৭৬২
મુનિએ દેવપ્રસાદને કહેલી ધ્યાનવિધિ આ રીતે છે –
શુચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત ધ્યાતા પવિત્ર સ્થાનમાં૧ સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે. ૨ સમુચિત પર્યકાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કરે. ૩ ધ્યાનમાં અનુપયોગી એવા મન, વચન અને કાયાના રોગોને
નિરોધ કરે. ૪ નેત્ર નિમીલિત (બંધ રાખે અથવા નાસાગ્ર દૃષ્ટિ કરે. ૫ ઉચ્છવાસ અને નિશ્વાસને મંદ કરે. ૬ પિતે પૂર્વે કરેલાં પાપોની ગહ કરે. ૭ સર્વ પ્રાણુઓને ખમાવે. ૮ પ્રમાદને દૂર કરે. ૯ શ્રી જિનેશ્વર ભગવંતના ચાન માટે એકાગ્રચિત્તવાળે થાય. ૧૦ શ્રી ગણધર ભગવતોનું સમરણ કરે. ૧૧ શ્રી સશુઓનું સ્મરણ કરે. તે પછી આ રીતે ચિતન કરે – ૧ સમવસરણ માટેની ભૂમિ વાયુકુમાર દેવતાઓ શુદ્ધ કરે છે. ૨ તે ભૂમિને મેઘકુમાર દેવતાઓ ઉત્તમ સુગધી પાણી વડે
સીંચે છે. ૩ તે ભૂમિમાં ઋતુ દેવતાઓ ઢીંચણ સુધી પુષ્પ વરસાવે છે. ૪ વૈમાનિક દેવતાઓ ત્યાં મણિઓને પહેલે પ્રાકાર (ગઢ)
બનાવે છે. પ તિષ્ક દેવતાઓ સેનાને બીજે ગઢ બનાવે છે. ૬ ભવનપતિ દેવતાઓ રૂપાને ત્રો ગઢ બનાવે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૩
૭ મધ્ય ભાગમાં દેવતાએ શેાક વૃક્ષ, પાદપીઠથી યુક્ત ચાર સિંહાસન, ત્રણ ત્ર વગેરેની રચના કરે છે.
૮ દેવતાએ સમવસરણમાં તેારણેા, વાપીએ, પતાકાઓ, ધમ ધ્વજ વગેરેની રચના કરે છે.
તે પછી દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે ધ્યાન કરેઃ—
૧ ભગવંત બ્યંતર દેવતાઓએ રચેલાં સુવર્ણ કમળાની ઋણું - કામાં પગ મૂકતાં મૂકતાં પધારી રહ્યા છે.
'
"
૨ દેવતાએ ભગવ તને ચામર વીંઝી રહ્યા છે. અને · જય જય શબ્દની ઘેાષણા કરી રહ્યા છે.
૩ ભગવંતની આગળ ચાલતા ઈન્દ્રો માર્ગોમાં રહેલા લેાકેાને માજુએ કરી રહ્યા છે.
૪ ભગવંત પૂકારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે. ૫ દેવતાઓનાં વાજિત્રાના નાદથી આકાશ ભરાઈ ગયુ છે. તે પછી આ રીતે ધ્યાન કરે :
-:
૧ ભગવંત સિહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે.
૨ અન્ય ત્રણ ક્રિશાએમાં દેવતાઓએ રચેલાં ભગવ તનાં પ્રતિરૂપ
૩ હર્ષોંથી પુલકિત ઈન્દ્રો રત્નના દડવાળા અતિ શ્વેત ચામર વીંછી રહ્યા છે.
પ
૪. ચારે દિશાઓમાં ભવ્ય જીવા પાતપેાતાને ઉચિત સ્થાને બેસી ગયા છે.
અનેક પ્રકારનાં તિર્યંચાના સમૂહેા સમવસરણના બીજા વલયમાં છે. તે બધા પરસ્પર વૈરને ત્યાગ કરી, શાંત રસમાં તાળ મની ભગવંતની દેશના સાંભળી રહ્યા છે.
તે પછી સમવસરણની મધ્યમાં કલ્પવૃક્ષ અને ત્રણ છત્ર નીચે સિહાસન પર વિરાજમાન ભગવતનું આ રીતે ધ્યાન કરેઃ—
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૪
૧ એકીસાથે એક જ સમયે ઉયને પામેલા ખાર સૂર્યાના સમૂહ સમાન દેદીપ્યમાન શરીરવાળા.
૨ સર્વાં સુદર જીવેા કરતા અને તણુ અધિક રૂપવાળા. ૩ અનાદિ મેહવૃક્ષના મૂળથી નાશ કરનારા.
૪ રાગરૂપ મહારોગના નાશ કરનારા, ૫ ક્રાધરૂપ અગ્નિને બુઝવનારા. ૬ સ` દોષોનાં અવધ્યું ઔષધ,
છ અનંત કેવલજ્ઞાન વડે સવ વસ્તુઓના પરમાને જાણનારા, ૮ દુસ્તર ભવસમુદ્રમાં પડેલા જીવાને ઉદ્ધાર કરવા માટે અચિન્હ સામર્થ્ય વાળા.
૯ લેાક પુરુષના મસ્તકમણિ,
૧૦ ત્રણે લેાકના પરમગુરુ..
૧૧ ત્રણે લેાકવડે નમન કરાએલા. ૧૨ ત્રણે લાકને તારનાર માહાત્મ્યવાળા. ૧૩ જીવેાના ઉપકારમા તત્પર,
૧૪ વિશ્વોપકારક ધને કહેતા.
૧૫ લેાકનાં સર્વ પાપાના નાશ કરતા.
૧૬ જીવાને માટે સવ સૌંપત્તિનાં મૂળ કારણ,
૧૭ સ લક્ષણાથી સંપન્ન.
૧૮ સર્વોત્તમ પુણ્યાનુખ ધી પુણ્યથી નિર્મિત દેહવાળા.
૧૯ જીવાનાં મેાક્ષનું પ્રમ સાધન.
૨૦ પરમ યોગીઓનાં મનને પ્રસન્ન કરનારા.
૨૧ જન્મ, જરા, રાગ વગેરેથી રહિત.
૨૨ સિદ્ધ હાવા છતાં પણુ જાણે ધમ માટે જ કાયામાં રહેલા. ૨૩ હિમ, હાર કે ગાયનાં દૂધ જેવા નિલ.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૫
૨૪ કર્મ સમૂહોને નાશ કરનાર
આ પ્રમાણે ધ્યાન નિશ્ચલ ચિત્તથી ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ સામે હોય તેવા ભાસે, તે પછી –
૧. ઘૂટણ ભૂમિ પર રાખી અત્યંત ભકિતપૂર્વક નમેલા શીર્ષ વડે પરમાત્માના ચરણયુગલનો સ્પર્શ કર અને પિતાનો આત્મા પરમાત્માના શરણે છે, એમ ભાવવું.
૨. વાસક્ષેપ આદિથી સામે ભાસતા પરમાત્માની ભાવનાથી સર્વાગ પૂજા કરવી–પિતે વાસક્ષેપ વગેરેથી જાણે પૂજા કરતા હોય, તેમ ભાવવું.
૩. ચૈત્યવંદન કરવું.
બેધિલાભ આદિ માટે પ્રાર્થના કરીને ધ્યાન સમાપ્ત કરવું. - આ રીતે ધ્યાનની પ્રક્રિયા બતાવીને મુનિ દેવપ્રસાદને કહે છે
આ પ્રમાણે નિત્ય ધ્યાનાભ્યાસ કરવાથી એકાગ્ર ચિત્તવાળા તે સાધકને— ૧ ભગવન્તનાં રૂપ વગેરે તથા તેમનાં ગુણાનુ અનુભવપૂર્ણ
જ્ઞાન થાય છે. ૨ સ વેગની વૃદ્ધિ વડે કર્મક્ષય થાય છે. ૩ મુદ્ર જેને કશું જ બગાડી શકતા નથી. ૪ વચન સિદ્ધિ મળે છે. પ રે નાશ પામે છે. ૬ ધનને ઉપાર્જન કરવાના ઉપાયે અત્યંત સફળ થાય છે. ૭ સૌભાગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૬
૮ મનુષ્ય અને દેવતાઓનાં ઉત્તમ સુખ તથા મોક્ષનું સુખ અનુક્રમે વિના વિલંબે પ્રાપ્ત થાય છે.'
આ રીતે ધ્યાનવિધિ અને તેના ફળો બતાવ્યા પછી અંતે મુનિ દેવપ્રસાદને કહે છે કે –
“હે દેવાનુપ્રિય! જે કલ્યાણની કામને હોય તો પરમગુરુ પ્રણીત આ ધ્યાન વિધિને તમે સારી રીતે આદરપૂર્વક અભ્યાસ કરે.”
દેવકૃત નવમે અતિશય
ચૈત્યવૃક્ષ (અશોકવૃક્ષ) ચૈત્ય : चैत्याभिधानो द्रुमोऽशोकवृक्षः स्यात् ।
ત્ય નામને વૃક્ષ, જે ત્યવૃક્ષ કહેવાય છે, તે દેવતાઓ રચે છે. તે અશોકવૃક્ષ પણ કહેવાય છે.
આ અતિશયનું સંપૂર્ણ વર્ણન પ્રથમ મહાપ્રાતિહાર્ય અશેડ્ઝક્ષના વર્ણનમાં આપેલ છે,
દેવકૃત દશમે અતિશય
કાંટાઓનું અધોમુખ થવું अधोवदना कण्टकाः ।४
૧ ધ્યાનના ફળનુ આ વર્ણન સામાન્ય છે, બાકી તે સમવસરણમાં વિરાજમાન, જગતના સર્વ જીવોના યોગ અને ક્ષેમના વિધાયક શ્રી જિતેન્દ્ર પરમાત્માના આ ધ્યાનથી સર્વ દુખે સ્વય ટળે છે અને સર્વ પ્રશસ્ત સુખો પોતાની મેળે આવીને સાધકને પ્રાપ્ત થાય છે, એ વાત નિ:સંદેહ છે.
૨ અ. ચિં. કા ૧ લે. દર ૩ અ. ચિ. કા ૧ ક. ૨ સ્વ. ટી. ૪ અ. ચિં. ક. ૧ ક. કર
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭9
કાંટાઓ નીચે મુખવાળા થઈ જાય છે.
જે માર્ગથી ભગવંત વિહરતા હોય છે તે માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ એટલે કે નીચી અણીવાળા થઈ જાય છે, તેથી તે કેઈને પણ વાગતા નથી.
શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે –
હે સ્વામિન્ ! ભવ્ય સને સસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે, દુર્જનનાં મુખ પણ નીચાં થઈ જાય છે. કાંટાઓ અને દુર્જનોની એ અધોમુખતા જોતાં એવું લાગે છે કે કષાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુજીને પોતાનુ સુખ આપને બતાવી શક્તા ન હોવાથી જાણે અધોમુખ–નીચા મુખવાળા ન થયા હોય અને પાતાલમાં ઊંડે અદશ્ય થઈ જવા ન માગતા હોય ! હે દેવ ! આપ સર્વજ્ઞ હોવાથી દુનોનાં સર્વ પાપોને સાક્ષાત્ જુઓ છે. તેથી આપની સામે આવતાં દુર્જનને શરમ આવે છે. તેથી જ જાણે તેઓનું મુખ નીચુ થયું ન હોય ! હે નાથ ! શુ પ્રખર તેજવાળા સૂર્યની સામે અ ધકારના સમૂહ અથવા ઘુવડ આદિ પક્ષીઓ આવી શકે ?”
ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમા ભગવાન શ્રીષભદેવના વિહારનું વર્ણન કરતા કહ્યુ છે કે –
જાણે લાયથી રસાતલમાં પેસી જવા માગતા ન હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષણ કાંટાઓથી ભગવ તો પરિવાર આલિષ્ટ થતો ન હતો.”
૧ વી સ્ત પ્ર ૪ લો. ૬ વીન. અવ. ૨ સ કૃત ભાષામાં કંટક શબ્દ દુજનના અર્થમાં પણ વપરાય છે ૩ પર્વ ૧/ર સર્ગ ૬ પૃ ૨૦૪/૫ દે ભ મ ૧૨
Page #212
--------------------------------------------------------------------------
________________
દેવકૃત અગિયારમા અતિશય વૃક્ષોનું નમવું
નુમાનત્તિ:૧૪
ભગવંત જે માગે વિહાર વૃક્ષો નમે છે. તે જોતા એવુ પ્રણામ કરી રહ્યાં ન હેાય !
૧૯૮
'
શ્રીવીતરાગ સ્તવમાં” કહ્યુ છે કે ~ હે જગતના શિરામણ ! વિવેકી દેવતા અને મનુષ્યો આપને નમે એમા કેાઈ વિશેષતા નથી, પણ આપના વિહાર મામાં રહેલા તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લેાકત્તમ માહામ્યથી ચમત્કારને ન પામ્યાં હોય તેમ મસ્તકવડે આપને નમન કરે છે. હે સ્વામિન્' આ નમન વડે તેનું મસ્તક કુંતા-સળ છે, પણ મિથ્યામતિવાળા જે જીવા આપને નમતા નથી, તેએનુ મસ્તક વ્યર્થ છે ! ’
કરતા હેાય તે માની અને ખાજુનાં લાગે છે કે જાણે તેએ ભગવાનને
ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્રē માં ભગવાન શ્રી ઋષભદેવના વનમાં કહ્યુ છે કે
-
'
· દૂરથી નીચા નમતા માનાં વૃક્ષો, જો કે તેએ સંજ્ઞા રહિત છે, તે પણ જાણે ભગવંતને નમસ્કાર કરતાં હાય તેવાં જણાતાં હતાં.’
दुन्दुभिनाद उच्चकै ४
દેવકૃત બારમા અતિશય દુંદુભિનાદ
1
૧ અ. ચિ. કા.૧ ક્ષેા. ૬૨
૨ વી. સ્ત. પ્ર.૪ લે!. ૧૩ વીવ. અવ
૩ ૫ ૧/૨ સ` ૬, પૃ. ૨૦૪/૫
૪ અ. ચિ. કાં. ૧ ક્ષેા ૬૨
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૮
उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः ।
દેવતાએ આકાશમાં ઊંચેથી દુ ંદુભિના નાદ કરે છે. તે નાદ સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે.
આ અતિશયનું સંપૂર્ણ વર્ણન સાતમું પ્રાતિહા જે દેવદુંદુભિ તેના વર્ણનમાં આપેલ છે
A
દેવકૃત તેરમા અતિશય વાયુનું અનુક઼લ થવું
વાત્તાનુન: 1
वात: सुखत्वाद् अनुकूलो भवति ।
ભગવતના પ્રભાવથી પવન અનુક઼લ થાય છે, સોને સુખકારક લાગે તે રીતે વહે છે.
ભગવત જ્યારે વિચરતા હોય છે, ત્યારે પવન ભગવંતની સામેથી વાતેા નથી, કિન્તુ ભગવ ંતની પાછળથી વાય છે. તેથી તે અનુકૂલ કહેવાય છે.
શ્રી વીતરાગ સ્તવમાં” કહ્યુ છે કે
હે નિલ ન્યાયના પરમાધાર ! પુણ્યથી પાંચ ઇન્દ્રિયાને પામેલા એવા તિય ચેા, મનુષ્યા અને દેવતાએ આપની સમીપતામાં દુઃશીલ–પ્રતિકૂળ કેવી રીતે થઈ શકે? ન જ થઈ શકે, કારણકે એકેન્દ્રિય એવા પવન પણ આપની હાજરીમાં પ્રતિકૂળતા ( પ્રતિષ્ફળ વહન)ને ત્યાગ કરે છે.
૧ અ ચિં. કા, ૧ ક્ષેા. ૬૨ સ્વા. ટી.
૨ અર્ચિ કા. ૧ ા ૬૨ સ્વા. ટી.
૩ અ. ચિ. કા. ૧ ક્ષેા. ૬૨
૪ વી. સ્ત. પ્ર. ૪ ફ્લેા. ૧૨ વીવ. અવ,
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૦
હે દેવ! આપ વિચરતા હો ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય.
હે ભગવન ! આપના પ્રભાવથી એકેન્દ્રિય જીવો પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તે પછી પચેન્દ્રિય જી વિનયને ધારણ કરે, એમાં શું આશ્ચર્ય છે ?”
શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે— ___ सीयलेण सुहफासेण सुरहिणा मारुएण जोयणपरिमडल सवओ समता જપમનિટ ! - સંવર્તક નામના શીતલ, સુખસ્પર્શવાળા અને સુગંધિ પવનથી એક જનપ્રમાણ ભૂમિ સર્વ બાજુએથી શુદ્ધ થાય છે.
આની વ્યાખ્યા કરતાં પ્રવચન-સારોદારની ટીકામાં અને ઉપદેશ–પ્રાસાદમાં કહ્યું છે કે
સંવર્તક નામનો પવન એક એજનપ્રમાણભૂમિને શુદ્ધ કરતો હોવાથી અને સુગ ધિ, શીતલ અને મંદગતિવાળે હોવાથી અનુકૂલ-સુખકારક થાય છે.
ત્રિપબ્દિક શલાકા પુરુષચરિતમા ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણન વખતે પવનનું વર્ણન કરતાં કહ્યું છે કે –
સુગંધિ પંખાના વાયરાની માફક મૃદ, શીતલ અને સુગંધિ અનુકૃળ પવન ભગવંતની નિરતર સેવા કરતે હતો.”
દેવકૃત ચૌદમો અતિશય
પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે શન કાિ .૫
૧ સુત્ર ૩૪, અતિશય ૧૬ ૨ પ્ર. સા. ગા. ૪૪૯ ટી. ૩ ઉપ. આ ભાવા. વ્યા ૧ ૪ પર્વ ૧૨ સર્ગ ૬ પૃ. ૨૦૪/૫ ૫ અ. ચિ ક. ૧ લો ૬
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮
शकुनाः पक्षिण प्रदक्षिणगनय म्यू ।।
ભગવંત જે રસ્તે વિહાર કરતા હોય તે રસ્તે ઉપર આકાશમાં જતા ઉત્તમ પક્ષીઓની પંગતિ પ્રદક્ષિણાવાળી થાય છે.
પોપટ, ચાસ, મોર વગેરે પક્ષીઓ દક્ષિણાવર્તમાં પ્રદક્ષિણા આપે છે. શકુન શાસ્ત્રની દૃષ્ટિએ આને ઉત્તમ શકુન કહેવામાં આવે છે.૩
વીતરાગસ્તવમાં કહ્યું છે કે – “હે જગપૂજ્ય! દેવો, દાનવો અને માનવો તે આપના પ્રદક્ષિણા કરે જ છે, પણ પિોપટ આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા પૃથ્વીતલને પાવન કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણામાં ફરે છે. હે દેવાધિદેવ! તે પક્ષીઓ દક્ષિણાવર્તામાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિઓ આલંકારિક ભાષામાં કહે છે કે –
તેઓ પક્ષીઓ અલ્પનાનવાળા હોવા છતાં પણ તેઓની આપની વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત ગતિ હોય છે, પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઈન્દ્રાદિ સામગ્રી અને વિશાળ જ્ઞાનને પામવાનાં કારણે પક્ષીઓ કરતાં મહાન્ હોવા છતાં પણ જેઓ જગવત્સલ એવા આપને વિશે વામ વૃત્તિ–પ્રતિકૂલ આચરણ કરે તે તેની શી ગતિ થશે?” - ત્રિષષ્ટિશલાકાપરષચરિત્રમાં ભગવાન શ્રી કષભદેવના વિહારનું વર્ણન કરતા કહે છે– - “સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં, એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ આકાશમાં ઉપરથી નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા ફરી જમણી બાજુએ ચાલ્યાં જતાં હતાં.”
૧ અ ચિં. કા ૧ કલે. દર ો ટી ૨. પ્ર સાગ. ગા. ૪૪૯ ટી. ૩. વી. સ્વ. ક. ૪ લે 11 વીવ અવ ૪ વી સ્ત. પ્ર. ૪ è ૧૧ વીવ નીવ ૫. પર્વ ૧-૨ સર્ગ ૬ પૃ. ૨૦૪–૫
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૨
દેવકૃત પંદરમે અતિશય
ગધદકની વર્ષા નવાવર્ષા गन्धोदकवृष्टिरिति ।
જે સ્થળે ભગવંત વિરાજમાન હોય, તે સ્થળે ધૂળ (રજ) શમાવવા માટે ઘનસાર વગેરે ઊચાં સુગંધિ દ્રવ્યોથી યુક્ત એવા જલની ગોદકની વૃષ્ટિ મેઘકુમાર દેવતાઓ કરે છે.
આ અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્ર'મા કહ્યું છે કે
ગુતાણા નિર્દારયય fam૬ ૫
ભગવંત જ્યાં જ્યાં વિચરતા હોય તેના આસપાસની જન પ્રમાણ ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર વરસતાં સુગંધિ જલનાં વાદળાંઓમાંથી થતી સુગંધિ જલની વૃષ્ટિ વડે જ (પવનથી આકાશમાં ઊડતા માટીના કણો) અને રેણુ (જમીન પર રહેલ ધૂળ)થી રહિત કરાય છે.
આ અતિશય વિશે શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કેसुगन्ध्यदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च । भावित्वत्पादसस्पशा, पूजयन्ति भुव सुराः॥ ૧ અ. ચિ. કા. ૧ . ૧૩ ૨ અ. ચિં. કાં. ૧ કલે. ૬૩ ટી.
૩ ઉપપ્રા. ભાષા. વ્યા. ૧ દેવકૃત અતિશય ૧૫ મો અને. પ્ર. સારો ગા. ૪૪૯ ટીકા
૪ સ્ ૩૪, અતિશય ૧૭ મો. ૫ સમવાય. ૨ ૩૪ ટીકા ૬ પ્ર. ૪ ક. ૧૦
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૩
હે દેવાધિદેવ ! આપનાં ચરણકમળને પવિત્ર સ્પર્શ જે ભૂમિને ભાવિમા (નજીકના જ કાળમા) થવાનો હોય, તે ભૂમિને દેવતાઓ સુગંધી જલની વર્ષોથી અને દિવ્ય પુષ્પોના સમૂહોની ઉત્તમ રચનાઓથી પૂજે છે.” - આ વિશે શ્રી વીતરાગ સ્તવના વિવરણમાં અને અવચૂરિમાં
“હે જગતના પૂજ્ય દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તે દેવતાઓ પૂજા કરે જ છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણોનો પવિત્ર સ્પર્શ થવાનું હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક( જલ)ની વર્ષા કરે છે અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિય પુપના પ્રકથી (સમૂહાથી) સ્વસ્તિક, શ્રી વત્સ આદિની રચના કરીને ભૂમિની ભક્તિ
“હે જગતના પરમપિતા ! જે જે સમવસરણની ભૂમિ આપથી અધ્યાસિત – આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હોય, તે તે સર્વભૂમિ તીર્થસ્વરૂપ છે, એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે એમાં આશ્ચર્ય જ શુ છે ?”
- જેમ ધર્મચક વગેરે ભગવતના અતિશય છે, તેમ ભગવ તને વિશે પરમ ભક્તિ તે દેવતાઓનો અતિશય કહી શકાય. દેવતાઓ પ્રાતિહાર્યો વગેરેનું વિક્ર્વણ (સર્જન) કરીને જે ભક્તિ કરે છે તે બીજાઓ કેવી રીતે કરી શકે? દેવતાઓની આ ભક્તિદ્વારા ભગવતની પરમ મહાન પાત્રતાને જોતાં જોતાં અનેક ભવ્ય જીવોના હુઢયમાં બધિબીજ વવાઈ જાય છે.
શ્રી વિશેષાવશ્યક ભાષામાં કહ્યું છે કે શ્રી જિનપૂજા બે આશયોથી ઉત્તમ રીતે કરવી જોઈએઃ (૧) આત્મકથાણા અને (૨) તે ભવ્ય પૂજાને જેનારાઓ અનુમોદના કરીને બેધિસમ્યગ્દર્શન પામી જાય તે માટે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૪
દેવકૃત સેળો અતિશય
બહુવર્ણપુષ્પવૃષ્ટિ azafજુનવૃત્તિ ! azaar gaamfar નાનuviાળgumn દિ =
અનેક રોગોના એટલે કે પાંચ રંગોના પુપની વૃટિ દેવતાઓ કરે છે. તે પુષોને ઢીંચણ સુધી ઊંચાઈવાળો થર ભૂમિ પર થઈ જાય છે.
દેવકૃત આ અતિશયનું સંપૂર્ણ વર્ણન બીજા મહાપ્રાતિહાર્ય સુરપુષ્પવૃષ્ટિનાં વર્ણનમાં આપેલું છે.
દેવકત સત્તરમો અતિશય કેશ, રેમ, દાઢી અને નખની અવસ્થિતતા कचश्मश्रुनखाप्रवृद्धि ।
कचाना केशानाम र लक्षणत्वात् लोम्ना च स्मश्रणः कर्नस्य, खाना पाणिपादजानामप्रवृद्विरस्थितम्ब मात्३म् ८ ।
દીક્ષા સમયથી ભગવંતનાં કેશ, રેમ, દાઢી અને હાથ–પગના નખ વધતા નથી, સદા એકસરખા રહે છે.
શ્રી સમવાયાગ સૂત્રના એક નાનકડા સૂત્રમાં આ અતિશયનું વર્ણન આ રીતે કર્યું છે –
મદિર સમસુરા | અર્થ • અવસ્થિત કેશ-દાઢી–રોમ– ન.
૧ અ. ચિ. કો ૧ લૈ. ૬૩ ૨ અ ચિ કી. ૧ ક્ષે ૬૩ ૩ અ ચિં કા ૧ લૈ. ૬૩ ૪ અ ચિ. કા ૧ લૈ. ૬૩
ટી
. ટી.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૫
શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશયને ચેત્રીશ અતિશયમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરથી એનું મહત્ત્વ સમજી શકાય તેવું છે.
બીજા તેત્રીશ અતિશયોમાથી ચાર જન્મસમયથી જ હોય છે અને ૨૯ કેવલજ્ઞાન થતાં જ પ્રગટ થાય છે. જ્યારે આજ એક એવો અતિશય છે કે જે દીક્ષા સમયથી નિર્વાણ પર્યન્ત હોય છે.
દેવકૃત બે અતિશયે ભગવતના શરીર સંબંધી છે, બીજા બધા દેવકૃત અતિશયે ભગવતના શરીરથી બાહ્ય છે. એમાં ચતુર્મુખતા અતિશય શરીર સંબધી હોવા છતાં ત્રણ પ્રતિશરીર દેવકૃત હોવાથી અપેક્ષાએ બાહ્ય કહેવાય પણ તે તે બાજુની પર્ષદાને તે જ ભગવંતનું સાક્ષાત્ રૂપ ભાસત હોવાથી બાહા ન પણ કહેવાય જ્યારે આ કેશ વગેરેની અવસ્થિતતાનો સ બંધ તે સીધે જ ભગવતના શિરીર સાથે જ છે. એ અપેક્ષાએ આ અતિશયનું સ્થાન મહત્ત્વનું છે.
એ ખ્યાલમાં રહેવું જોઈએ કે આ અતિશય દેવકૃત છે. એટલું કે જ નહિ પણ દેવેદ્રત છે. એ વિશે વીતરાગસ્તવમાં અને તેનાં વિવરણ—અવચૂચિમાં બહુ જ સુંદર વર્ણન મળે છે. ત્યાં
ભગવતની સર્વ વિરતિ-સામાયિકની મહાપ્રતિજ્ઞાના અવસરે ઉપસ્થિત થયેલ દેવગણમાંથી દેવેન્દ્ર સ્વયં આગળ આવે છે અને તે દિવેન્દ્રથી પ્રેરિત વજી વડે નખાદિમાં જે વધવાની શક્તિ છે તેને કુઠિત કરી દેવામાં આવે છે. તેથી તે નખ વગેરે વૃદ્ધિ કે હાનિ પામતા નથી. સદા એકસરખા રહે છે.”
ઉપર કહેલ વિવરણ અને અવચયૂરિને સારાંશ આ રીતે છે ઃ
હે સતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિન્ ! એ સત્ય છે કે અન્ય શાસનોના સ્થાપક અસર્વજ્ઞ હોવાથી આપના જેવો કેવલજ્ઞાનાદિ આંતરિક રોગ મહિમા તો નથી જ પામી શક્યા,
૧
પ્ર. ૪
લો
૭
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પણ આપના જેવી કેશાદિની સદા અવસ્થિતતા રૂપ બાહો એગ મહિને માને પણ તેઓ પામી શક્યા નથી.
“હે દેવાધિદેવ! આપ જ્યારથી સર્વવિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાનો ઉચ્ચાર (સ્વીકાર) કરે છે ત્યારથી જ આપના કેશ, રેમ, નખ, દાઢી અને મૂછ સદા એકસરખાં રહે છે. તે વધતાં પણ નથી અને ઘટતાં પણ નથી.
હે નાથ! આપની સર્વ વિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઈદ્રથી પ્રેરિત વાવડે આપના નખાદિની ઉદ્દગમ-શક્તિ પ્રતિહત થઈ જાય છે. તેથી તે વૃદ્ધિ કે હાનિને પામતાં નથી.
હે દયાનિધે! કેશ આદિને વ્યવસ્થિત રાખવા એ કર્મ તે ખરી રીતે નાપિત–હજામનું છે, પણ ભકિતવશ નમ્ર બનેલા દેના સ્વામી ઈનિંદ્ર એ કર્મ સ્વયં કરે છે, એનાથી વધુ ભક્તિ બીજી કઈ હોઈ શકે? મહાન સમૃદ્ધિવાળા દેવતાઓ પણ જેને સ્વામી માને છે, દેવેન્દ્ર પણ આ રીતે અતિ વિનમ્ર દાસભાવને ધારણ કરી આપની મહાન્ ભક્તિ કરે, એનાથી વધુ અતિશયિતા આપની કઈ હોઈ શકે ?
હે અહંત ! બીજા શાસનોના અધિપતિઓ તે કેશ, રેમ, નખ, દાઢી અને મૂછથી કદર્શિત ( પીડિત) છે–આપના જેવો આ બાહ્ય ગમહિમા પણ તેઓની પાસે નથી, તો પછી આપના જેવા આંતરિક ગમહિમાથી તેઓ સર્વથા દરિદ્ર હોય, એમાં આશ્ચર્ય જ શું છે ?
હિં સ્વામિન! દેવેન્દ્રો પણ આપની આવી ચાકરી કરે, એ જ આપને મહાન ગમહિમા છે.”
દેવકૃત અઢારમો અતિશય ઓછામાં ઓછા એક કરોડ
દેવતાઓનું સદા સાથે હેવું. चतुर्विधाऽमर्त्य निकायकोटि
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૭
– ઝંઘરામાવાવ કાર્વશે ! भवनपत्यादिचतुर्विधदेवनिकायानां जधन्यतोऽपि तमीपे कोटिर्भवतीतिरे।
કેવલજ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ ભગવંતની સાન્નિધ્યમાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ તો હોય જ છે.
આ અતિશય વિશે એક સુંદર સ્પષ્ટતા શ્રી ઋષિભાષિતસૂત્ર. માં મળે છે, તે આ રીતે—
इतेहि जतेहि वोहिनिमित्त च ससयत्थीहिं । अविरहिय देवेहिं जिणपयमूल सयाकाल ॥
બધિ–સમ્યગ્દર્શનની નિર્મલતા માટે અને સંશના સમાધાન માટે આવતા જતા દેવતાઓથી ભગવંતનું પાદમૂલ સદા અવિરહિત હોય છે.
જઘન્યથી જે કરોડ દેવતાઓ કહ્યા તે તો સેવામાં હોય છે, તદુપરાંત ઉપરની હકીકત જાણવી.
બધિ નિમિત્ત અને પ્રશ્નોનાં સમાધાન માટે કેવળ દેવતાઓ જ આવ-જા કરે છે, એવું નથી, પણ તે તે ક્ષેત્રમાં અનેક બુદ્ધિશાળી અને તેમાં ઊ ચા ગણાતા એવા અનેક પુરુષો પણ ભગવંતના વિહાર વખતે ભગવંતની પાસે સદા આવ–જા કરતા હોય છે. એમાંથી કેટલાક ભદ્રિક મનુ એ તો સદા હાથ જોડીને ભગવંતની પર્ય પાસનામાં તત્પર હોય છે.*
૧ અ ચિં. કા. ૧ લૈ. ૬૩ ૨ અ. ચિ ક. ૧ શ્લો. ૬૩ ટી.
૩ આ સૂત્રને મૂલ સદભ પરિશિષ્ટમા આપેલો છે. તેમાં જુઓ ગાથા ૧૧ મી.
૪ આ વિષયને સમાવેશ આપણે ત્યાં આ આતિશયમાં કરવામાં આવ્યો છે, જ્યારે દિગ બરો આ વિષયની ગણના ચતુર્થ મહાપ્રાતિહાર્ય તરીકે કરે છે. તે વિશે તિજોયgurત્તિ મા કહ્યું છે કે
ગાઢ ભકિતમા આસક્ત, હાથ જોડેલા અને વિકસિત મુખકમલવાળા જનસમૂહ પ્રત્યેક તીર્થ કરને વીટળાઈને–ઘેરીને રહેલા હોય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આ વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં ત્રણ અલગ અતિશ ગણાવવામાં આવ્યા છે. તે આ રીતે
અતિશય ૨૪–
पुवबद्धवेरा वि य ण देवासुरनागसुवण्णजक्खरकावकिनरकिंपुरिस. गरुलगधव्वमहोरगा अरहो पायमले पसतचित्तमाण माधम्म निसामति ।
અતિશય ૨૫–
अण्णउत्थियपाणिपा वि य णमागया वदति ।
અતિશય ૨૬– आगया समाणा अरहओ पायमले निप्पलिवयणा हवति ।
ટીકામાં અર્થ આ રીતે કરેલ છે – અતિશય ર૪– તે પૂર્વે આ જન્મમાં કે જન્માન્તરમાં બાધેલ કે નિકાચિત કરેલા વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવંતની પાસે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે. બીજા પ્રાણીઓની વાત તે બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દે, અસુરો, નાગ નામના ભવનપતિ દેવે, સુંદર વર્ણવાળા
તિષ્ક દેવ, યક્ષે, રાક્ષસ, કિન, કિપરુ, ગરુડ, લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવતાઓ, ગ છે અને મહારગ નામના વ્યંતર દેવતાઓ, પણ અત્યન્ત પ્રશાન્ત મનવાળા થઈને બહુ જ વિનયપૂર્વક અને ભાવપૂર્વક ધમ સાંભળે છે.
| ( ટિપણી -પૃ ૧૮૭ના, ચાલુ-) દિગ બર માન્યતાને અભિપ્રેત અતિશયોનુ સ પૂર્ણ વર્ણન તિજોરાત્તિના આધારે પરિશિષ્ટમાં આવેલ છે. તે અતિશયાનું વર્ણન ભગવત પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ કરનારુ હોવાથી આરાધક આત્માઓએ તેની સમુચિત રીતે સમન્વય કરી લેવો જોઈએ
૧ સમવાય સૂ. ૩૪
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૯
અતિશય ર૫–
અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રાવનિકે સંન્યાસીઓ પણ ભગવંત પાસે આવીને ભગવંતને નમન કરે છે. અતિશય ર૬–
ભગવંતના પાદમૂલમાં આવેલા તે પ્રવચનિક નિત્તર થઈ જાય છે.
આ અતિશયથી ગભિત સ્તુતિ વડે શ્રી વીતરાગસ્તવમા કહ્યું છે કે
હે સ્વામિન! ઊદક, અધોલેક અને તિરછલેકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની સદા ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી આપની સમીપમાં કેડાડી સંખ્યાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત થાય છે.
“હે નાથ! અગણિત પુણ્યસંચયથી પ્રાપ્ત થતા પ્રજનને વિશે મંદબુદ્ધિવાળા જનો પણ ઉદાસીન (પ્રયત્ન રહિત) હોતા નથી, તે પછી આ તે દેવતાઓ છે, તેઓ મહાન પુણ્યાનુબંધિ પુણ્યથી પ્રાપ્ત થયેલી આપની ભક્તિને વિશે ઉદાસીન કેમ હોય ?
દેવત ઓગણીશમે આતિશય
તુઓ અને ઈન્દ્રિયાનુ અનુકૂલપણું ऋतूनामिन्द्रियार्थानाम नृकूलत्वम् ।
ऋतूना वसन्तादीना मर्वदापुष्पादिमामगीभिरिन्द्रियार्थाना स्पर्श रमगन्धरूपशव्दानाममनाज्ञानामपकण मनेाज्ञाना च प्रादुर्भावेनानुकूलत्व भवतीति નાશ. (તશય . ૩) .
૧ પ્ર ૪ સ્લા ૧૪ વીવ અવ ૨ અ. ચિ કા. ૧ લે ૬૪. ૩ અ ચિ. કા ૧ કિલો ૬૪
. ટી
Page #224
--------------------------------------------------------------------------
________________
વસંત વગેરે છએ ઋતુએ પેાતપેાતાની પુષ્પાદિ સામગ્રીથી સવા અનુકૂલ થાય છે અને મનહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપી ઇન્દ્રિયોના પ્રશસ્ત અર્થાનો પ્રાદુર્ભાવ અને મનને ન ગમતા અપ્રશસ્ત ઈન્દ્રિયાર્થાના અષક હીનતા થાય છે. આ આ દેવકૃત એગણીશમે અતિશય છે.
૧૯૦
૩ પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રથામાં ઋતુએની અનુકૂળતા અને ઈંદ્રિયાનાની અનુકૂળતા એમ અલગ અલગ ગણી કે અતિશયા તરીકે ગણવામાં આવ્યા છે
પ્રવચન સારાદ્ધાર અને તેની ટીકામા આ દેવકૃત અતિશયાનુ વર્ણન આ રીતે થાય છે ~
અતિશય ૧૨ : શબ્દ રસ, રૂપ, ગંધ અને શબ્દરૂપી પાંચે ઈન્દ્રિયાર્ડમા જે અમનેાહર દ્વાય તેને અભાવ થાય છે અને મનેાહર ઈન્દ્રિયાર્થાના પ્રાદુર્ભાવ થાય છે.
અતિશય ૧૩ : વસત વગેરે છએ ઋતુએ શરીરને સુખકર—અનુફૂલ સ્પર્શી ઉત્પન્ન કરવાથી તથા વિકસિત એવી પુષ્પાદિની સમૃદ્ધ સામગ્રીથી સદા અનુકૂળ બને છે.
શ્રી સમવાયાંગ સૂત્ર અને તેની ટીકામા
આ જ અતિશયના ત્રણ અલગ અલગ અતિશયેા ગણાવ્યા છે. તે આ રીતે :~~~~
અતિશય ૧૫
-
-
સ ઋતુએ સદા અનુłલ–મુખસ્પર્શોદિવાળી થાય છે.
-
અતિશય ૧૯
ભગવત જે પ્રદેશમા વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમનેન-મનને ન ગમતા શબ્દ સ્પ, રસ, અને ગધ એ પાંચે ઈન્દ્રિયાથેનેિ અભાવ થાય છે.
અતિશય ૨૦
મનેાન-મનગમતાં શબ્દદિ ઈન્દ્રિયાર્થાના પ્રાદુર્ભાવ થાય છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૧
હતુઓની અનુકૂળતા વિશે શ્રી વીતરાગ રતવ, તેનું વિવરણ અને તેની અવચૂરિમાં ભગવંતની સ્તવના કરતા કહ્યુ છે કે
“હે વિશ્વના ઉપાસનીય! આપનાં પવિત્ર ચરણકમળનાં શરણે આવીને વસંત આદિ છયે હતુઓ એકીસાથે સમકાલ આપના ચરણયુગલની ઉપાસના કરે છે.
હે દેવ ! આ તુઓ આપનાં ચરણકમળને ભક્તિથી નહીં, કિન્તુ ભયથી વેર છે! તે ઋતુઓને એ ભય છે કે –
અમેએ અનાદિ કાલથી ભગવંતના નિષ્કારણ શત્રુ એવા કામદેવને સહાય કરી છે, તેથી જેવી નિર્દયતાથી ભગવતે કામદેવને પરાજ્ય કર્યો, તેવી જ નિર્દયતાથી અમારે પણ નિગ્રહ કરી લેશે!
હે સ્વામિન! આ રીતે જાણે ભયભીત ન થએલી હોય તેમ સર્વ હતુઓ પિતાને સમુચિત એવાં પુષ્પ, ફળ વગેરેનાં ભેટ/ નિજ હસ્તમાં લઈને આપની એકીસાથે સમકાલ ઉપાસના કરે છે.”
પાંચે ઈદ્રના અર્થોની અનુકૂળતા વિશે વાતાળ સ્તવમાં તેનું વિવરણ અને તેની અવચૂરિમાં કહ્યું છે કે
(ટિપ્પણી પૃ. ૧૯૮૦થી ચાલુ) આ અતિશયોની ગણના વિશે અભિધાન ચિંતામણિ”ની પજ્ઞ ટીકામાં કહ્યું છે કે –
તે જ યથાપિ વૃશ્યન્ત તમાતરમવમિતિ (કાડ ૧ લે ૬૪ ટીકા)
સારાંશ કે આ અતિશયો બીજા ગ્રથમા જે બીજી રીતે પણ દેખાય છે, તે મતાંતર જાણવું.
૧ પ્ર. ૪ શ્લ. ૯ ૨ આ આલ કારિક ભાષા છે.
૩ વસત આદિ ઋતુઓ તે તે પ્રકારના કામવિકારેનુ ઉદ્દીપન કરે છે, તેથી.
૪ પ્ર. ૪ શ્લો. ૮
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૨
હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિન! ત્રણે જગતના પરમ ગુરુ એવા આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં પાંચેય ઈન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ થતા જ નથી, એટલું જ નહિ, કિન્તુ તે બધાં આપને અનુકૂળ થઈ જાય છે.
આપ જે પ્રદેશમાં વિચરતા હો તે પ્રદેશમાં વેણુ, મૃદંગ, મધુરગીત વગેરેના શબ્દો તથા “જય પામે, જય પામે, “ઘણું
, ઘણું જીવે, વગેરે પ્રશસ્ત ઉચ્ચારે જ સંભળાય, તે બધા જ શબ્દ કણેન્દ્રિયને સુખકર જ હોય છે. પરંતુ રૂદન વગેરેના કરુણ શબ્દો તથા ગધેડું, ઊ ટ, કાગડો વગેરેના કર્કશ શબ્દો, જે કર્ણ ઈન્દ્રિયને દુખકારક હોય તે કદાપિ ન જ સભળાય.
એવી જ રીતે તે પ્રદેશમાં સુદર સ્ત્રી-પુરુષ, રાજાઓ, દેવતાઓ, દેવવિમાનો, ઉત્તમ ફળથી સહિત ઉદ્યાનો, જલપૂર્ણ સવ, સુદર કમલખડો વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયો જ આંખ સામે આવે, કિwતુ મેલા શરીરવાળાં પ્રાણીઓ, રેગીઓ, મૃતશરીરે વગેરે ટિપથમાં કદાપિ ન આવે.
એવી જ રીતે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંબા, નારગી, કેળાં, દાડિમ વગેરે વસ્તુઓ ઉત્તમ મધુર રસમા પરિણત થાય છે, કિન્તુ અપ્રિય રસવાળી વનસ્પતિઓ તે પ્રદેશમાં કદાપિ હોતી નથી.
એવી જ રીતે તે પ્રદેશમાં અત્યંત મૃદુ સ્પર્શવાળાં અને ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત નરનારીઓ વગેરે જ વિદ્યમાન હોય, કિન્તુ કઠિન સ્પવાળાં પ્રાણીઓ, પત્થરે વગેરે વિદ્યમાન ન હોય”
એવી જ રીતે કસ્તૂરી, ચંદન, પારિજાત, કમલ વગેરેની સુગંધ જ ત્યાં હોય, પણ કલેવર વગેરેની દુર્ગધ ત્યા કદાપિ ન હોય.
હે દેવ! જેમ બૌદ્ધ, સાંય, શિવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતના તાર્કિકે આપની સમીપમાં આવતાં જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનો ત્યાગ કરે છે, તેમ પાચે ઈન્દ્રિાના વિષયે આપની સમીપતામાં પ્રતિકૂળતાને ત્યાગ કરી અનુકૂલ થઈ જાય છે.”
Page #227
--------------------------------------------------------------------------
________________
મ ૧૨
દે ભ
w
w %િan] Ezer
ali] Essame-
Www
૮ મહાપ્રાતિહાર્યો
&
Wrerezite
Page #228
--------------------------------------------------------------------------
Page #229
--------------------------------------------------------------------------
________________
૮ મહાપ્રાતિહાર્યો
કિરિના-સમી ,
. .
ભાવના–રિ—છત૬,
જ્ઞાતિ નિrgifer !.” ૧ અશોક વૃક્ષ, ૨ પુષ્પવૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિહાસન, ૬ ભામ ડલ, ૭. દુંદુભિ અને ૮ ત્રણ છત્ર એ જિન– પ્રાતિહા સદા ય પામે છે
-- પ્રવચન સારે દ્વાર, ગાથા ૪૪૦ अशोकवृक्षः सुरपुष्पवृष्टि ..
दिव्यो ध्वनि उश्चामर मासन५ च । જામ દુન્દુિજરાતપત્ર,
सत्प्रातिहााणि जिनेश्वराणाम् ॥ શ્રી યાકિનીમહત્તરાર્ધ સૂનુ - શ્રી હરિભદ્રસૂરિ – સૂત્રિત – સનેત્તિનથuતાવાર - ગાથા ૧ની પણ વ્યાખ્યામાં આપેલ પૂર્વાચાર્યોન અવતરણ
૧અશોકવૃક્ષ, ૨ સૂપુષ્પવૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ અને ૮ ત્રણ છત્ર – આ આઠ શ્રી જિનેશ્વરના સત્કાતિહાર્યો છે.
ઘર એટલે વિદ્યમાન, વાસ્તવિક, સત્ય, પણ અવિદ્યમાન, અવાસ્તવિક, અસત્ય કે કાલ્પનિક નહીં.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રાતિહાર્યાં દેવનિર્મિત હેાય છે. તે વિશે ઉપમિતિમાં કહ્યું છે કે
इत्येवमादिभिर्देव | देवदानवनिर्मितैः ।
'
प्रातिहार्यैर्महाभागः स वरिष्ठो विराजते ॥
د
હે દેવ !૧ એવી રીતે દેવા અને અસુરાથી નિર્મિત આ પ્રાતિહાર્યાં વડે તે મહાન ભાગ્યશાળી રાજાધિરાજ વરિષ્ઠ (તી કર ભગવાન) શાલે છે.
પ્રથમ મહાપ્રાતિહા શાક વૃક્ષ
દેવતાએ શ્રી જિનેશ્વર ભગવંત ઉપર સદા શાક વૃક્ષની રચના કરે છે. ભગવંત જ્યારે સિહસન ઉપર વિરાજમાન હાય ત્યારે તે વૃક્ષ ઉચિત રીતે ઉપર ગાઠવાયેલેા હેાય છે અને જ્યારે ભગવત ચાલતા હોય છે, ત્યારે તે વૃક્ષ ભગવંત અને ભગવત સાથેનાં સર્વ જને ઉપર છાયા કરતા આકાશમાં ચાલે છે. તાત્પ કે આ વૃક્ષ ભગવંતની સાથે જ સદા હૈાય છે.
તે અશોકવૃક્ષ અત્યંત નજીક નજીક રહેલા, પવનથી અવિરત હાલતા, નવીન, કમળ અને રક્ત વર્ણનાં પલ્લવાના સમૂહથી શેલે છે. તેના ઉપર સર્વાં ઋતુએનાં સુવિકસિત સર્વોત્તમ પુષ્પા હાય
'
૧ ૬ હૈ દેવ ।,’એ તે રાજાનુ સંમેાધન છે કે જેતે ઉદ્દેશીને આ વાકય કહેવાઈ રહ્યું છે, જુએ ઉપમિતિ રૃ, ૬૦૨, શ્લા. ૬૨૫
२ उल्लसद्बहलपाटलपल्लव जालसर्व कालविकसदसमानकुसुमसमूह्विनिःमरदविग्लपरमपरिमलोद्भारभ रममाकृष्यमाण भ्रमद्भ्रमर निकुरम्बरणरणारावशिशिरोकृतप्रणमद्भव्यजननिकरश्रवणविवरोऽतिमनोरमा कारशालिविशालशाल: कङ्केलितरुः अशोकन रुजिनस्योपरि देवैर्विधीयते ।
--
· પ્રવ સારા, ગા. ૪૪૦ વૃત્તિ,
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૭
છે.તે પુપોમાંથી સતત નીકળતા પરિમલથી ભમરાઓના સમૂહો દૂર દૂરથી ખેંચાઈને આવે છે. તે ભમરેનો રણરણ અવાજ ત્યાં આવેલા ભવ્ય જેના કાનને મધુર સંગીત અર્પિત કરે છે. આવો મનોરમ આકારવાળો, વિશાળ શાખાઓવાળે અને એક એજન પ્રમાણ વિસ્તારવાળે તે અશોક વૃક્ષ હોય છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે –
जत्थ जत्थ वि य ण अरहता भगवतो चिट्ठति वा निसीयति वा तत्थ तत्थ वि य ण जक्खा देवा सच्छन्नपत्तपुप्फपल्लवसमाउलो सच्छत्तो सज्झओ सघटो मपडागो असोगवरपायवो अभिसजायइ । - જ્યાં જ્યાં પણ અરિહંત ભગવંતો ઊભા હોય છે અથવા બેસે છે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાંદડાઓથી સ છન્ન, પુષ્પ અને પલ્લવોથી સમાકુલ તથા છત્રો, ધજાઓ, ઘ ટો અને પતાકાઓથી સહિત એવા શ્રેષ્ઠ અશોક વૃક્ષની રચના કરે છે.
આ અશોકવૃક્ષની ઊંચાઈ ભગવ તની ઊંચાઈ કરતાં બાર ગણી હોય છે. શાસ્ત્રમાં ચરમ તીર્થ કર શ્રી મહાવીર ભગવંતના અશોક વૃક્ષની ઊંચાઈ ૩ ધનુષ પ્રમાણ બતાવવામાં આવી છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે
उसभस्स तिन्नि गाउ य,
बत्तीस धणू णि वद्धमाणस्स ।
१ निच्चोउगो त्ति नित्य सर्वदा ऋतुरेव पुष्पादिकालो यस्य स नित्यर्तुकः । આ અશોકવૃક્ષને સદા ઋતુ-પુષ્પ વગેરેને કાળ હોય છે
– પ્રવ સારે. ગા. ૪૪૦ વૃત્તિ ૨ સૂત્ર ૩૪ ३ असोगवरपायव जिणउच्चताओ वारसगुण सक्को विउव्यइ । - જિનેશ્વરની ઊ ચાઈથી બાર ગુણ અશોકવૃક્ષ શક્ર વિકુવે છે
– આવશ્યક ચૂર્ણિ
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૮
मेस जिणाणमसोओ सरीरओ बारसगुणो उ ॥
શ્રી ઋષભદેવ ભગવંતના અશોકવૃક્ષ ૩ ગાઉ ઊંચા, શ્રી વધુ માન સ્વામીના ૩૨ ધનુષ્ય અને બાકીના જિનેશ્વર ભગવાને અશોકવૃક્ષ તે તે જિનેશ્વરીના શરીર કરતાં ખાર ગણા ઊંચા હોય છે.
લેાકપ્રકાશમાં કહ્યુ છે કે—
શ્રી વર્ધમાન સ્વામીનુ શરીર છ હાથ હતુ. તેને ૧૨ થી ગુણતાં ૮૪ હાથ એટલે ૨૧ ધનુષ અશેકવૃક્ષની ઊંચાઈ થાય. આ ૨૧ ધનુષવાળા અશેાકવૃક્ષ ઉપર ૧૧ ધનુષ ઊંચા સાલવૃક્ષ હાય છે. એ બન્નેની ઊંચાઈ મળીને ૩૨ ધનુષ ગણવામાં આવે છે.
આ સાલવૃક્ષ તે વૃક્ષ છે કે જેની નીચે શ્રી વમાન સ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતુ. શાસ્રીય પરિભાષામાં આને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે.
આ ચૈત્યવૃક્ષની વ્યાખ્યા કરતાં લેાકપ્રકાશમા કહ્યું છે કે— चैत्यावृक्षा ज्ञानोत्पत्तिवृक्षाः ।
ચૈત્યવૃક્ષો તે વૃક્ષો કહેવાય છે કે જેની નીચે શ્રી ઋષભાદિ જિનેશ્વરાને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
દરેક તીથ કરને ઉત્તમ વૃક્ષની નીચે જ કેવલજ્ઞાન થાય છે. ચાવીસે વૃક્ષોના નામ સમવાયાંગસૂત્રમાં છે. તેનું અવતરણ લોકપ્રકાશમાં છે.
૧ સ ૩૦, ૫ ૨૬૩
૨ લેા પ્ર સ. ૩૦ પૃ. ૨૬૩
૩ લેપ્ર સ ૩૦ પૃ ૨૬૩
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૯
દરેક તીર્થકર ભગવંતને જે વૃક્ષની નીચે કેવલજ્ઞાન થાય છે, તે ચિત્યક્ષને દેવતાઓ દિવ્ય અશોકવૃક્ષ ઉપર સ્થાપિત કરે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે
न्यग्रोधाद्या अमी ज्ञानो -
त्पत्तिवृक्षा यथायथम् । सर्वेपामर्हता भाज्या
अशोकोपरिवत्तिनः ।। આ ન્યગ્રોધ આદિ જ્ઞાનોત્પત્તિ વૃક્ષો તે તે શ્રી કષભાદિ અરિહંતેના અશોકવૃક્ષ ઉપર રહેલા જાણવા. - તિલોયપત્તિમાં કહ્યું છે કે આ અશોકવૃક્ષ લટકતી માળા
થી સહિત, ઘંટાઓના સમૂહથી રમણીય, પલ્લ, પુષ્પ વગેરેથી નમી ગયેલી શાખાઓથી શોભે છે.
લોકપ્રકાશમાં કહ્યું છે કે –
૧ લેક. પ્ર. સ. ૩૦ પૃ. ૨૬૪ - ૨ ઋષભદેવ ભગવ તને ન્યાધવૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ હતું.
શ્રી ઋષભાદિ ૨૪ તીર્થકરોના ચિત્ય વૃક્ષોના નામો અનુક્રમે આ રીતે છે –
૧. ન્યાધ, ૨. સપ્તપર્ણ, ૩. સાલ, ૪. પ્રિયક, ૫. પ્રિયંગુ, ક. છત્રાધ, ૭. સરિસ, ૮. નાગવૃક્ષ, ૯. માલીક, ૧૦. પીલલ્લુ, ૧૧ હિંદુગ, ૧૨ પાડલ, ૧૩. જ બૂ, ૧૪. અશ્વત્થ, ૧૫. દધિપર્ણ, ૧૬ નદી, ૧૭. તિલક, ૧૮. અ બ, ૧૯, અશક, ૨૦. ચ પક, ૨૩. બકુલ, ૨૨. વેડસ, ૨૩ ધવ અને ૨૪. સાલ.
–લક પ્ર. સ ૩૦, પૃ. ૨૬૩ ૩ ચતુર્થ મહાધિકાર ૪ લેક પ્ર, સ. ૩૦ પૃ. ૨૬૪
Page #234
--------------------------------------------------------------------------
________________
સમવસરણની મધ્યપીઠની મધ્યમાં ઉત્તમ અશોકવૃક્ષ હોય છે. તેની શાખાઓ વિસ્તીર્ણ અને છાયા નીર પ્રગાઢ હોય છે. અશેકવૃક્ષની નીચેથી કેઈ ઉપર જુએ તે તેને આકાશ જરા પણ ન દેખાય, સર્વત્ર ઝાડનાં પાંદડાં વગેરે જ દેખાય. તેની નીચે બેસનારને સૂર્યનો તડકે જરા પણ ન લાગે. તે એક જન જેટલું વિસ્તૃત (ફેલાયેલો હોય છે. તેની ઉપર સર્વત્ર પતાકાઓ, તોરણે વગેરે હેય છે. તે વેદિકાથી સહિત હોય છે. તેમ જ તેના ઉપર ભગવંતના મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર ગોઠવાયેલાં હોય છે. તેની ઉપર સર્વત્ર સર્વકાળમાં તુ હેાય છે એટલે કે પુષ્પો વગેરે હોય છે. તે વૃક્ષની ઉપર ભગવંતનું જ્ઞાનોત્પત્તિ–વૃક્ષ હોય છે, તે ચિત્યવક્ષ દેવતાઓથી પૂજિત હોય છે. તે અશોકવૃક્ષના મૂલ પાસે અરિહંતને દેવછંદે દેશના વખતે બેસવાનું સ્થાન ) હોય છે. ત્યાં ચાર દિશાઓમાં ચાર સિહાસન હોય છે.
જગતમાં સૌથી સુંદર વૃક્ષો ઈન્દ્રનાં ઉદ્યાનમાં હોય છે. તે સુંદર વૃક્ષો કરતાં પણ આ અશેક ક્ષ અનંતગુણ સુ દર હોય છે ? આ અશોકવૃક્ષને બનાવનાર દેવતાઓ હોય છે, છતાં તેમાં સૌંદર્ય આદિ ગુણોની જે પરાકાષ્ઠો આવે છે, તે ભગવંતને અતિશય છે.
ભગવંત જ્યારે સમવસરણમાં અશોકવૃક્ષ પાસે પધારે છે, ત્યારે સૌથી પહેલાં ત્રણ પ્રદક્ષિણ અશોકવૃક્ષને કરે છે. તે પછી જ ભગવંત સિંહાસન પર બેસે છે.
१ असुरसुरगरुलमहिया चेइयरूक्खा जिणवराण ।
શ્રી જિનવરોના ચૈત્યવૃક્ષો અસુરે, સુરે અને ગરુડ લાછનવાળા સુપર્ણકુમાર ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે.
– લેક પ્ર. સ. ૩૦ પૃ. ૨૬૩ ૨ ઉત્તરોઅતિ (ચતુર્થ મહાધિકાર)માં કહ્યું છે કે –
આ અશોકવૃક્ષને જોઈને ઈન્દ્રનું ચિત્ત પણ પોતાના ઉદ્યાનમાં રમતુ નથી.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે –
જગત્પતિએ ભવ્ય જનોનાં હૃદયની જેમ મોક્ષદ્ધારરૂપ એ સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી. તે પછી પૂર્વ દિશા તરફ આવી “સમસ્તીઝ' એમ કહીને એટલે કે તીર્થને નમસ્કાર કરી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ સિંહાસન ઉપર વિરાજમાન થયા તે જ ક્ષણે બાકીની ત્રણ દિશાઓમાં વ્યતર દેવેએ ભગવંતનાં ત્રણ પ્રતિરૂપ વિકુવ્ય.
શ્રી વીતરાગ સ્તવર ના વિવરણમા અને અવચરિમાં કહ્યું
“હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોકવૃક્ષ સૌથી પ્રથમ હોય છે. જેમ જંબુદ્વિપની મધ્યમાં જંબૂ મહાવૃક્ષ છે તેમ સમવસરણની મધ્યમાં અશોકવૃક્ષ હોય છે. હે નાથ ! સર્વ જીવોને અલાય આપનાર આપનાં સમવસરણમાં આપના શરીરની ઊંચાઈ કરતાં તે અશેકવૃક્ષ બાર ગણો ઊ ચે હોય છે. તે પરિમંડલકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક જન સુધી વિસ્તરેલ હોય છે. તે સ્વામિન ! આપની સમવસૃતિ (સમવસરણ) રૂપ મહાલક્ષમીનાં મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિત્તે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તે અશોકવૃક્ષની રચના કરે છે.
જગતના સર્વ સના શેકને દૂર કરનાર હે સ્વામિન ! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત આ અશોકવૃક્ષ પરમ આનંદને પામી રહેલ છે. આશોકવૃક્ષ એ વિચારથી પ્રભેદ પામી રહેલ છે કે –
કયારૂપ દાવાનલથી પરિતપ્ત અને અતિકષ્ટ કરીને જેનો પાર પામી શકાય એવી સંસાર–અટવીમાં અનાદિકાળથી પરિભ્રમણ
૧ ભાષા. પર્વ ૧, સર્ગ ૬ પૃ. ૨૦૭ ૨ પ્ર ૫ લે ૧ આ વર્ણન ભાગવતની સ્તુતિરૂપે અહી આપ્યું છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શકે છે આથી આ સવ" ભક્ત
કયું હોઈ
કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય છે માટે આ ભગવંત જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામવૃક્ષ છે. હું તે અત્યંત ભાગ્યશાળી છું કે આ વિશ્રામવૃક્ષરૂપ ભગવતો પણ વિશ્રામવૃક્ષ છું, કારણ કે આ ભગવાન પણ પિતાના સર્વ ભક્તજનો સાથે મારી છાયામા વિશ્રાંતિ પામે છે! આથી અધિક સૌભાગ્ય જગતમાં બીજુ કયું હોઈ શકે ? સર્વ જગતનાં મસ્તકે રહેલ ભગવંતનાં પણ મસ્તકે હું છું.”
હે સ્વામિન ! આ અશોકવૃક્ષના પ્રદનાં ચિહ્નો અમે જોયાં અને તેથી જ ઉપરનું અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય, અને અનુરોગનું પ્રગટીકરણ એ પ્રમોદનાં ચિહ્નો છે. તે સર્વ ચિહ્નો અમે આ અશેકવૃક્ષમાં સ્પષ્ટ જોઈએ છીએ. તે આ રીતે–
હે દેવ! અવૃક્ષનાં પુષ્પોની સુગધથી લુબ્ધ થઈને મસ્તીમાં ભમતા આ ભમરાઓનો જે ઝંકારનાદ છે, તે વડે તે આપના ગુણેનુ આનંદથી ગાન કરી રહેલ છે.
હે નાથ ! આ મૃદ પવનની લહરીઓથી ચંચલ થયેલાં પાંદડાઓ વડે તે નૃત્ય કરી રહેલ છે.
હે પ્રભો! તે રક્ત ( લાલ) વર્ણવાળ એટલા માટે થયે છે કે–ત્રણે જગતના ભવ્ય જીવોના મનમાં રહેલા આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સંજીવની રૂપે રહેલા આપના ગુણોમાં તેને બહુ જ રાગ છે.
ત્રણે જગતમાં સર્વથી ઉપર રહેલ આપ ભગવંતની પણ ઉપર જેને રહેવાનું મળ્યું તે પ્રમાદથી મત કેમ ન હોય ?”
અશેકવૃક્ષ મહાપ્રાતિહાર્યની સાથે ભગવંત કેવા દેખાય છે, તેનુ રમણીય ચિત્ર અંતઃચક્ષુ સામે ઉપસ્થિત કરતા શ્રી ભક્તામરસ્તવમાં કહ્યું છે કે
૧ વીતરાગસ્તવની આ સ્તવના છે પ્ર પ, લેક. ૧
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૩
उच्चैरशोकतरुसश्रितमुन्मयूख--
मामाति रूपममल भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरण मस्ततमोवितान, fara રવિ પરવાર્વવત ૨૮
જેવી રીતે પ્રકાશમાન કિરણાવાળું અને અંધકારના સમૂહને નષ્ટ કરનારું સૂર્યનું બિબ વાદળાંની સમીપે શેલે છે, તેવી રીતે અશેકવૃક્ષની નીચે ઊંચે જતાં કિરણોવાળું આપનું નિર્મળ રૂપ પણ અત્યંત શેભે છે.
ભક્તામરસ્તવની આ ગાથામાં પ્રથમ પ્રાતિહાર્ય ગર્ભિત ભગવતનું ધ્યાન છે. એ ગાથાની વિધિપૂર્વકની આરાધનાથી સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે, વ્યાપારમાં લાભ મળે છે, સુખ પ્રાપ્ત થાય છે અને વિજ્ય મળે છે.”
લેકપ્રકાશમાં અશોકવૃક્ષ પ્રાતિહાર્ય નું વર્ણન કરતાં કહ્યું
चलत्किसलयो भव्यान् ,
करारावयन्निव । હાલતાં પાંદડાવાળે તે જાણે ભવ્ય જીવોને હાથમાં અગ્રભાગો વડે બેલાવતો ન હોય!
૧ સ્તુતિરૂપે અશોકવૃક્ષ પ્રાતિહાર્યનું વર્ણન અનેક રેતાત્રોમાં મળે છે જુઓ–જૈન સ્તોત્ર – સ દોહ ભા ૧ ૨ સ્થળ સંકોચાદિ કારણે તે અહીં આપેલ નથી
૨. ભક્તામર–મ ત્ર–માહાત્મય પૃ. ૧૮૩
૩. સગ ૩૦ પૃ. ૩૧૨
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૪
-
-
બીજું મહાપ્રાતિહાર્ય
પુષ્પવૃષ્ટિ દેવતાઓ જલમાં તથા ભૂમિ પર ઉત્પન્ન થતા અને વિકલા પાચ વર્ણના વિકસ્વર સુગંધી પુષ્પોની સતત વૃષ્ટિ કરે છે. દેવતાઓ આ પુપે એવી રીતે વરસાવે છે કે પુપિનાં ડીંટિયા નીચે હોય અને વિકસિત મુખભાગ ઉપર હોય. આ વૃછિદ્વારા ભગવંતની ચારે બાજુ ભૂમિ પર પુરુષના ઢીંચણ પ્રમાણ પુપને થર થઈ જાય છે.૧
१. तथा जलजस्थलजविकुर्वणाविरचितानां पचवर्णाना विकस्वराणामधःकृतवृन्तानामुपरिमुखाणां कुसुमाना पुरुषजानत्सेधसवृष्टिः क्रियते ।
--પ્રવ. સાગ. ગા. ૪૪૦, વૃત્તિ विठ्ठाइ सुरहिं जलथलय दिव्व कुसुनीहारि । पयरिति समतेण दसद्धवन्न कुसुमवास ॥
–આવ, મલય ગા. ૫૪૬ નીચા બિંટવાળા, ઉપર વિકસિત દલોવાળા, પાચ ૨ગના, જલ અને ભૂમિને વિશે ઉત્પન્ન થયેલા, સુગ ધિ, મનોહર પુષ્પો તથા જેમાથી પ્રબલ સુગ ધ નીકળી રહેલ છે એવા દેવકુર્વિત પુછપની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તારે છે. આ જ ગાથા વિશેષાવશ્યકભાષ્યમાં આ રીતે છે –
विठ्ठाइ सुरभि जलथलय दिव्वकुसमनीहारि ।। पयरति समतेण दसवण्ण कुसुमबुद्धिं ॥
–વિશેષા. ભા ૨, ગા ૧૯૭૮ આવશ્યકસૂત્રની હારિભદ્રીટીકામા આ ગાથામા નહાર શબ્દને આ રીતે અર્થ કરેલ છે :
नीहारिनिर्वारि-प्रवलो गन्धप्रसरः । અર્થાત્ એવી દિવ્ય પુષ્પવર્ષા કે જેમાં થતો સુગ ધને પ્રસાર (ફેલાવો) બહુ જ ઉત્કટ છે.
– આવ. હારિ. ગાથા ૫૪ ૬.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૫
સમવસરણભૂમિમાં આ પુષ્પવૃષ્ટિ એક ચેાજન સુધી સર્વાંત્ર હાય છે. તેમાં સ્થલજ અને જલજ પુષ્પો સચિત્ત હાય છે અને દેવવિકુર્વિત પુષ્પા અચિત્ત હાય છે. ગમે તેટલા લેકે તે પુષ્પા ઉપરથી જાય—આવે તે પણ તે પુષ્પાને ભગવંતના પ્રભાવથી લેશ પણ પીડા થતી નથી, એટલું જ નહીં, કિન્તુ ભગવ તની દેશના દિના કારણે ગમનાગમન કરનારા તે લેાકેાના પગના સ્પર્શથી તે પુષ્પા જાણે અમૃતથી સિચાયાં હાય તેમ વધુ ઉલ્લાસવાળા થાય છે. આ પણ ભગવંતના જ અચિંત્ય અને અનુપમ પ્રભાવ છે. આ રીતે વસ્તુસ્થિતિ હાવાથી તે સચિત્ત પુષ્પા ઉપરથી ગમનાગમન કરનારા મુનિ ભગવ તેને પણ વિરાધનાના દોષ લાગતા નથી.
૧
શ્રી સમવાયાગ સૂત્ર માં પુષ્પવૃષ્ટિને બદલે પુપેાપચાર શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા છે. પુષ્પાપચારના અથ ટીકામાં પુષ્પપ્રકર કરવામાં આવ્યે છે. તેના અથ પુષ્પની વ્યવસ્થિત રચના થાય છે. દેવતાએ કેવળ પુષ્પો વરસાવે છે, એવુ નથી પણ સાથે સાથે તે પુષ્પાની વ્યવસ્થિત રચના પણ કરે છે, તેમાં સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે પ્રશસ્ત આકૃતિઓની રચનાઓ કરાય છે. જેમ આજે પણ ભગવંતની લાખે। પુષ્પોથી આગી રચવામા આવે છે, તેમાં લગભગ મેટા ભાગનાં પુષ્પો ભગવંતની આગળ વ્યવસ્થિત આકૃ તિએમાં (ડીઝાઈ નેામાં પાથરવામાં આવે છે, તેમ ભગવંતની ચારે બાજુ ઢીંચણ પ્રમાણુ પુષ્પરચના દેવતાઓ કરે છે.
૧ આ પ્રવ. સારી. ગા, ૪૪૦ વૃત્તિને સારાશ છે. २ जाणुस्सेहपमाणमित्ते पुष्कोवयारे किज्जइ । ઢીંચણ સુધીની ઊંચાઈવાળા પુષ્પાપચાર કરાય છે.
~~~સૂત્ર ૩૪ ३ स्वस्तिकश्रीवत्सादिरचनाविशेषेणदेवैः रचितत्वाद्दिव्यः
पचवर्ण
JqXર : 1
સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે વિશેષ પ્રકારની રચના વડે દેવતાએએ રચેલ દિવ્યપુષ્પપ્રકર
—વી. સ્ત પ્ર. ૪ અવ. લેા. ૧૦
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૦૬
આઠે મહાપ્રતિહાર્યોમાં પ્રથમ બે પ્રાતિહા દૃશ્યની અપેક્ષાએ વ્યાપક છે. ભગવ તના મસ્તક ઉપર આકાશમાં ચારે બાજુ લાલ પાંદડાંઓ, પુપો વગેરેવાળે એક જન વ્યાપી અશોકવૃક્ષ હોય છે, જ્યારે ભગવંતના પગની ચારે બાજુ ભૂમિ ઉપર રોજન વ્યાપી પુષ્પ–પ્રકાર હોય છે. અશેકવક્ષની ઉપરના વાતાવરણમાં ભુવનવ્યાપી દુંદુભિનાદ હોય છે, જ્યારે અશોકવૃક્ષની નીચેના વાતાવરણમાં રોજન વ્યાપી દિવ્યધ્વનિ હોય છે. પ્રકાશની અપેક્ષાએ સમવસરણમાચાર રૂપવાળા ભગવંતનો તેમજ ચાર ભામડલનો સૌમ્ય અને આંખને આનંદ આપનાર પ્રકાશ સર્વત્ર હોય છે. સમવસરણની મધ્યમાં ભગવંતનો, ભામંડલને, ચામના મણિમય દંડન. સિંહાસનના રત્નો અને ત્રણે છત્રોને પ્રકાશ હોય છે. આ સમુદિત પ્રકાશ જગતમાં સમવસરણ સિવાય અન્યત્ર ક્યાંય કદી પણ જોવા મળે જ નહીં.
પુષ્પવૃષ્ટિમાં કલ્પવૃક્ષનાં પુષ્પ, પારિજાત પુપિ વગેરે દિવ્ય પુષ્પો હોય છે. તેમ જ મચકુંદ, કુંદ કુમુદ, કમલ, મુકુંદ, માલતી વગેરેનું જલ–સ્થલજ પુપે હોય છે.'
ભગવતને પગ મૂકવા માટે દેવતાઓ સુવર્ણ કમળ રચે છે. અને ભગવંતની ભક્તિનિમિત્તે પુષ્પવૃષ્ટિ કરે છે. જેમ ભગવંતના
१ उच्च वनव्यापी दुन्दुभिध्वानः स्याद् ।
– અ. ચિ. કો-૧ લો. ૬૨ ટીકા ૨ વિશેષ માટે જુઓ ત્રીજા મહાપ્રાતિહાર્યનું વર્ણન. ૩ વી. સ્ત પ્ર. ૪ ક. ૧૦ ટીકા જ પ્રવ. સા. ગા ૪૪૦, વૃત્તિ
૫ ઉતરીકgooતિમાં કહ્યું છે કે – “શ્રી જિનેન્દ્રભગવતના ચરણકમળનાં મૂલમાં ભક્તિયુક્ત દેવોએ કરેલી ઉત્તમ પુષ્પવૃષ્ટિ થાય છે. તે પુષ્પો રણરણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે.
–ચતુર્થ મહાધિકાર
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૭
પગ ભૂમિ પર હોતા નથી, સુવર્ણ કમળ પર હોય છે, તેમ ભગવત સાથે ચાલતા ગણધરે વગેરે સૌના પગ ભૂમિ ઉપર હોતા નથી, પુષ્પપ્રકરપર હોય છે. ભગવંતના પ્રભાવથી સાથે રહેલા જનોના પગને પણ કઠિન ભૂમિ સ્પશી શકતી નથી. વળી પુષ્પોનાં બિટ નીચે હોવાથી પુષ્પના બિટ જેવી સહેજ કઠણ વસ્તુ પણ ભગવંત સાથે ચાલનારાઓના પગને સ્પર્શી શકતી નથી. ગમે તેટલા લોકે તે પુષ્પ પરથી ચાલે તો પણ તે પુષ્પ નીચે દબાઈ જાય નહીં, તેથી પુષ્પની સપાટી કાયમ એકસરખી જ રહે અને તેથી સ્વસ્તિક વગેરે રચનાઓ પણ તેવી જ રહે છે. -
આ પુપના વર્ણન (રંગને ઉપમા વડે દર્શાવતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં
૮ વ્યંતર દેવતાઓએ ઈન્દ્રધનુષના ખંડના જેવી પચવણ જાનુંપ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી.”
આ પુષ્પવૃષ્ટિ મહાપ્રાતિહાર્ય દ્વારા શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવંતની સ્તવના કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણ મંદિરતેત્રમાં કહે છે કે –
चित्र विभो ! कथ मवाड्मखवृन्तमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः । त्वद्गोचरे सुमनसा यदि वा मुनीश !
गच्छन्ति नूनमध एव हि बन्धानानि ॥ છે વિભો! આપ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં અને સમય સરણમાં ચારે તરફ દેવતાઓ સુગંધીદાર પંચવણું પુપોની વૃષ્ટિ
૧ ૫. ૧, સ. ૬, પૃ. ૨૦૬
૨ ગા. ૨૦ આ ગાથાની વિધિમાં એક માત્ર કહ્યો છે, તે માત્રથી સફેદ ફુલને ૧૦૮ વાર મત્રીને રાજા વગેરેને સૂઘવા આપવાથી તે વશ થાય છે અને ગુને માફ કરે છે
–મહા. નવ. ૪૭૩
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કરે છે, તેમાં સ` પુષ્પાનાં ડીટિયા નીચે રહે અને પાંખડીએ ઉપર રહે, એવી રીતે કેમ પડે છે, તે આશ્ચય છે, અથવા હે મુનીશ ! તે તે ચેાગ્ય જ છે કારણ કે આપ જ્યાં પ્રત્યક્ષ હૈ। ત્યા સુમનસેાનાં (સારા મનવાળા ભવ્ય પ્રાણીઓનાં) ખેડી વગેરે માહ્ય ખધના અને ક રૂપ આંતરિક ખ ધના નીચે જ જાય છે—તૂટી પડે છે. · સુમનસ્ એટલે પુષ્પા પણ કહેવાય છે. તેથી પુષ્પાના મધના એટલે ડીટિયા પણ નીચે હાય છે. તે ચેાગ્ય જ છે.
:
કેટલાક ગ્રંથામા ભક્તામર સ્તેાત્રની ૪૮ ગાથાઓ મળે છે, તેમાં ગાથા ૩૩માં કહ્યુ છે કે
---
मन्दार सुन्दरन मेरू सुपारिजात - सन्तानका दिकुसुमोत्कर वृष्टिरुद्धा |
गन्धोदबिन्दुशुभमन्दमरूत्प्रपाता, दिव्या दिवः पतति ते वचसा ततिवां ॥
સુગ ધી જળનાં બિંદુએથી શુભ અને મ ંદ પવનથી સહિત એવી મદાર, સુંદર નમે, સારાં પાન્તિત અને સ તાનકાદિ વૃક્ષનાં પુષ્પાની જે શ્રેષ્ઠ વૃષ્ટિ આકાશમાથી પડે છે, તે જાણે કે આપશ્રીના વચનની દ્વિવ્ય ૫ કિત હાય નહિ, તેવી દેખાય છે. હ્યુ છે કે—
ઉપમિતિમાં
દેવતાઓ અને અસુરો હાથ વડે પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, અકાર કરતા ભમરાએથી સહિત એવી તે પુષ્પવૃષ્ટિ ઊંચેથી નીચે પડી રહી છે અને તેની સુગ ંધ વડે દિશાએ સુગધિત થઈ ગઈ છે.
૨ પૃ. ૬૦૨, શ્લા ૬૧૮
૧. આ પુષ્પવૃષ્ટિ પ્રાતિહા દ્વારા ભગવંતના સ્મરણ માટે કલ્યાણમદિરસ્તાત્રના વિધિવિધાનેમા આ મત્ર પ્રાપ્ત થાય છે :ॐ ह्रीं पुष्पवृष्टिप्रातिहार्योपशोभिताय श्रीजिनाय नमः ।
મા. નવ પૃ. ૪૭૩
-
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ત્રીજું મહાપ્રાતિહાર્ય
દિવ્યધ્વનિ બધી જ પ્રવૃત્તિઓ છોડીને એકદમ દેડી આવેલા એવા અને જેઓએ પિતાનું મુખ ઊંચું કર્યું છે એવા હરિના સમૂહ વડે અત્યંત આકુલતાપૂર્વક શ્રવણ કરાતે, સર્વજનેને આનદપ્રમોદ આપનારે અને અત્યંત સરસ અમૃતરસ–જેને દિવ્યધ્વનિ દેવે વડે કરાય છે.૧
અહીં કેટલાક એ પ્રશ્ન કરે છે કે ઉત્તમ સાકર અને દ્રાક્ષ વગેરેના રસથી મિશ્રિત, સારી રીતે ઉકાળાયેલ સ્નિગ્ધ દૂધ જે અને સર્વ જનોને આહલાદદાયક જે તીર્થકર ભગવંતનો વિનિ તે પ્રાતિહાર્ય કેમ કહેવાય ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે શ્રી તીર્થકર ભગવતની વાણી સર્વ મધુર અને મનોરમ પદાર્થોના સમૂહો કરતાં અત્યંત મધુર શબ્દવાળી સ્વભાવથી જ હોય છે. જ્યારે માલકેશ વગેરે રોગો વડે ભવ્ય જનના ઉપકાર માટે ભગવાન દેશના આપે છે, ત્યારે ભગવ તની બન્ને બાજુ રહેલા દેવતાઓ વડે વેણુ, વીણા વગેરેના ધ્વનિ વડે તે જ ભગવતના શબ્દો વધારે કર્ણપ્રિય કરાય છે. જેવી રીતે મધુર ગાયનમાં પ્રવૃત્ત અત્યંત તરુણ ગાયિકા–સમૂહોનો ગીતવનિ ઉચિત વાજિત્રોના વિનિઓ વડે વધારે મધુર કરાય છે, તેમ અડીં પણ જાણવુ સ ગીતમાં વાજિંત્રો વગેરેને ધ્વનિ ભળતાં તે વધુ આહલાદક થાય છે, એ તે સુવિદિત જ છે.
१ सरसनरसुधार मसादरः सरभसविविधदेशापहृतमुक्त व्यापार-प्रसारितवदनैः कुरगकुलै राकुलाकुलरुत्कणराकर्ण्यमानः सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिवितन्यते ।
–પ્રવ સારે. ગા. ૪૪૦, વૃત્તિ ૨ પ્રવ સારો ગા. ૪૪૦, વૃત્તિ દે ભ મ ૧૪
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અહીં જેટલા અંશમાં દેવતાઓને ધ્વનિ (વાજિંત્રના) છે, તેટલા અશમાં પ્રાતિહા પણું જાણવું.
દ્વિવ્યધ્વનિ પ્રાતિહાર્ય કેમ કહેવાય છે, તે પ્રવચનસા દ્વારની વૃત્તિમાં દર્શાવેલી અપેક્ષાને આપણે જોઈ ગયા. હવે વીતરાગસ્તવની ટીકામાં દર્શાવેલી બીજી અપેક્ષાએ તે જોઈએ. તે આ રીતે છે—
तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगभविष्णुना श्रोतृजनश्रोत्रपुटविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशना विधत्ते, किन्तु वृत्तिकृत इव सूत्र, सुरास्तमेव स्वरमायोजन विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते ।
૧
ધર્મના ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતા જનેાના કર્યું વિવરોમાં પેસતા અમૃતના નીક જેવા અને અનાયાસે ખેલાતા સ્વર વડે દેશના આપે છે, પરન્તુ જેમ ટીકાકારા સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાએ ચારે ખાજુ એક ચાજન સુધી વિસ્તારે છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હેાવાથી તે અપેક્ષાએ દ્રિયધ્વનિ કહેવાય છે.
આ દિવ્યધ્વનિ વિશે લોકપ્રકાશમાં કહ્યું છે કે —
मालव कैशिकी मुख्यग्रामरागा चितोऽईताम् । आयोजन ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति ॥
>
માલકાશ પ્રમુખ રાગેામાં કહેવાતી ભગવતની દેશનાના ધ્વનિ દ્વિવ્યધ્વનિથી મિશ્ર થઈને એક ચેાજન સુધીમાં ફેલાય છે.
આ પ્રાતિહા ને વિશે શ્રી વીતરાગસ્તવમાં તથા તેની ટીકા અને અવચૂરમાં કહ્યું છે કે
૧ વીં. સ્ત. પ્ર. ૫ બ્લેક. ૩ ટીકાની અવતરણિકા
૨ લેક પ્ર સ. ૩૦ ૬ ૩૧૨
૩ પ્ર પ્ લેાક ૪
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ક્ષીરસવી, સપિરાસવી, મધ્વાસવી અને અમૃતસવીલ મુનિવરમાં ચૂડામણિ સમાન હે જિનદેવ! મેરુપર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના વનિ સમાન ગભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છે, ત્યારે માધુર્ય રસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આન દમાં નિમગ્ન મન વડે દેવગણે તો સાંભળે જ છે, કિતુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અર્ધનિમીલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.
સર્વ જીવના વચનથી અને તગુણ અધિક ઉપાદેયતાવાળા વચનના અધિપતિ હે સ્વામિન્ ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્યવનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત તેવાં હેય અતિસ્થિર થઈ જાય છે.
હે નાથ ! આપને તે લોકેત્તમ ધ્વનિ માલવકેશિક (માલકેશ) પ્રમુખ ગ્રામશગ વડે પવિત્રિત સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં “ીઃ વીતઃ –તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાય છે,’ એમ એટલા માટે કહે છે કે મૃગલાંઓ વનિ–સિક હોય છે.
સર્વજ્ઞત્ત્વને કારણે સંગીતના ગ્રામરાગોનાં સર્વસ્વને જાણનાર હે કલાનાથ ! આપ માલકેશ રાગમાં દેશના એટલા માટે આપે છે કે તે રાગ વૈરાગ્યરસ ઉત્પન્ન કરવા માટે અતિસરસ હોય છે. '
આ દિવ્યધ્વનિ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવંતની સ્તુતિ કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણમ દિર સ્તોત્રમાં કહે
૧ મુનિઓની આ ચાર લબ્ધિઓ ( સિદ્ધિઓ) છે એ ચારમાં અનુક્રમે વાણું જાણે ક્ષીર, ધૃત, મધુ અને મધના માધુર્યને ન ઝરતી હાય તેવી હોય છે. २ मालवकैशिकी वैराग्यव्यञ्जको अतिसरसो रागविशषः ।
–વી. ત. પ્ર. ૫ કલેક ૩ અવ.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૨
स्थाने गभीरहृदयोदधिसम्भवाया:,
पीयूषता तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसमदसङ्गभाजो,
भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ।। હે સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો અમૃતરૂપ કહે છે, તે ચોગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજરામર થાય છે, તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રે દ્રિય (કાન) વડે પાન કરીને– શ્રવણ કરીને ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને– મોક્ષને પામે છે.
કેટલાક ગ્રંથમાં ૪૮ ગાથાવાળા “ભક્તામર સ્તોત્ર માં આ પ્રાતિહાર્ય વિશે ૩૫ મી ગાથા નીચે મુજબ મળે છે-
स्वर्गापवर्गगममार्गविमार्गणेष्ट-, सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्या :। दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व,
भापास्वभावपरिणामगुणप्रयोज्य'.॥ સ્વર્ગ અને મોક્ષ તરફ જનાર માગને શોધનાર જે સદ્ધર્મરૂપ સારભૂત તત્વ, તેને ત્રણે લોકને કહેવામાં અત્યત નિપુણ એ આપને દિવ્યધ્વનિ પણ અર્થવાળે અને સર્વ ભાષાઓના સ્વભાવરૂપે પરિણમવારૂપ જે ગુણ તેનાથી પ્રયુક્ત હોય છે.
૧ ગા. ૨૧
આ ગાથામાં ગણિવિદ્યા ગર્ભિત છે. તે વિદ્યા સર્વ મનોરથને પૂરનાર, સિદ્ધિઓને આપનાર અને સર્વ ભયોને દૂર કરનારી છે. આ પ્રાતિહાર્ય વિશેને માત્ર આ રીતે મળે છે -
ॐ ही अजरामरदिव्यध्वनिप्रातिहापिशोभिताय श्री जिनाय नमः ।
–મહા. નવ. પૃ. ૪૭૩ ૨ મહા. નવ પૃ. ૩૭પ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૬૩
-
-
-
-
આ જ ગાથા આ રીતે પણ મળે છે –
भाषाविशेषपरिणामविधौ पटिष्ठो जीवादितत्त्वविशदीकरणे समर्थः । दिव्यध्वनियनितदिग्वलयस्तवार्हन् । ,
आकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ।। હે અહંન ! સર્વ ભાષાઓમાં પરિણમવામાં અત્યંત નિપુણ અને જીવ વગેરે તને સ્પષ્ટ કરવામાં સમર્થ એ તમારે દિવ્ય ધ્વનિ સર્વ દિશાઓને વનિત કરતો મનુષ્યોને શ્રેષ્ઠ મોક્ષપથને વિષે આકર્ષે છે.
દિવ્ય ધ્વનિ વિશે ઉપમિતિમાં કહ્યું છે કે–ત્રણ પ્રકારની વચ્ચે વિરાજમાન ભગવંત જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે સતત આનંદ આપનાર એવો દિવ્ય દેવનિ સંભળાયા કરે છે.
ચોથું મહાપ્રાતિહાર્ય
ચામરે
( ચામર શ્રેણી) खे चमरा:। આકાશમાં ચામર વીંઝાતા હોય છે,
ભગવંત ચાલતા હોય છે ત્યારે ઉપર આકાશમાં ચામર વીંઝાતા હોય છે અને જ્યારે દેશના વગેરે માટે બેસે છે, ત્યારે તેમની બંને બાજુ ચામર વીંઝાય છે. ભગવત જ્યારે સમવસરણમાં ચતુર્મુખ હોય છે, ત્યારે ભગવંતની દરેક આકૃતિની બન્ને બાજુ દેવતાઓ વડે ચામર વીંઝાતા હોય છે.
૧ મહા. નવા પ્રસ્તાવના પૃ. ૯ ૨ પૃ. ૬૦૨ . ૬૧૯ ૩ અ. ચિ. કા. ૧. . ૬૧ ટીકા
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સૂત્ર દ્વારા વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે आगासगयाओ सेयवरचामरामा । આકાશમાં અત્યંત દેદીપ્યમાન અને તે શ્રેષ્ઠ ચામરોવીંઝાય છે.
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં અન્ય વાચનામાં મળતું એક મૂલ સૂત્ર આ રીતે આપેલું છે —–
उभो पासिं च ण अरहताणं भगवताण दुवे जक्खा कडतुडियथभियभया चामरुक्खेवण करति । - શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુએ જેઓની ભુજાઓ ઉપર અત્યંત મૂલ્યવાન આભૂષણો છે, એવા બે યક્ષ દેવતાઓ ગ્રામર વીંઝે છે. તિલેયપત્તિમાં કહ્યું છે કે –
મૃણાલ, કુદપુષ્પ, ચંદ્રમા અને શંખ સમાન વેત અને નમેલા દેવતાઓના હાથ વડે વીંઝાતા ચામર વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવંત જયવતા વતે છે.”
તે ચામમાં રહેલા વાળ એટલા બધા વેત અને તેજસ્વી હોય છે કે તેમાંથી ચારે બાજુ કિરણ નીકળતાં હોય છે. તે ચામરને ઉત્તમ રત્નોથી ખચિત એવા સોનાના દંડ (હાથી) હોય છે, તેમાંથી પણ રંગ – બેરંગી તેજસ્વી કિરણ નીકળતાં હોય છે. જે દેવતાઓના હાથમાં તે ચામરો હોય છે, તે દેવતાઓ અને તેઓનાં આભૂષણો પણ તેજસ્વી હોય છે. તે આભૂષણોમાંથી પણ પ્રકાશ વહેતો હોય છે. આ બધાં કારણથી જ્યારે તે ચામરે વીંઝાતા હોય છે ત્યારે તે ચામરેની ચારે બાજુએ તેજસ્વી કિરણે જાણે
૧ સુત્ર ૩૪, અતિશય ૮ ૨ વાચનાતર સૂત્રમાં અતિશય ૨૦ ૩ ચતુર્થ મહાધિકાર
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૫
નૃત્ય ન કરતા હોય તેવો ભાસ થાય છે. જેનારને એ આભાસ થાય છે કે જાણે અનેક ઈન્દ્રધનુષ્યો નૃત્ય ન કરી રહ્યાં હોય !
લોપ્રકાશમાં કહ્યું છે કે – ચન્દ્રમા સમાન ઉજવલ ચામરે વારંવાર નીચે અને ઊંચે થઈ રહ્યા હોય છે. તેઓ નમન (નીચે જવું) અને ઉન્નમન ( ઊંચે જવું) વડે સૂચવે છે કે – પ્રભુને નમસ્કાર કરવાથી સજજનો ઊચી ગતિને પામે છે.
આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવસૂરિમાં કહ્યું છે કે –
“હે ભગવન ! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હો અથવા પૃથ્વીતલને વિહાર વડે પાવન કરતા હે ત્યારે આપ સુરો અને અસુરોના હાથમાં રહેલ ચામરેની શ્રેણિથી નિરતર વીંઝાઓ છે. હે સ્વામિન્ ! શરદ બાતુના ચદ્રમાના કિરણોના સમૂહ જેવા ઉજજવલ એવા તે ચામરે બહુ જ સુંદર રીતે શોભે છે. આ દશ્ય જોતા જ એવું લાગે છે કે જાણે ચામર રૂપી હસેની શ્રેણી આપના મુખકમલની પરિચર્યા–સસુપાસનામાં પરાયણ–-તત્પર ન હોય ? ?
હે દેવાધિદેવ! આપના મુખને કવિઓ કમલની ઉપમા એટલા માટે આપે છે કે આપનું મુખકમલ કેમલ કંઠરૂપ નાલથી સહિત છે, લાલિત્યથી પરિપૂર્ણ એવા અધર (ઓઠ ) રૂપ દલથી શોભે છે, દંતપંક્તિનાં કિરણોરૂપ કેસોની શ્રેણથી વિરાજિત છે, તિલ આદિ શુભ ચિહ્નરૂપ ભ્રમરથી પરિચુંબિત છે, સ્વભાવથી જ સુરભિ ( સુગધી) છે અને કૈવલ્યરૂપ લક્ષ્મીનું નિવાસસ્થાન છે.”
કલ્યાણમદિર સ્તોત્રમાં આ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તુતિ વડે કહ્યું છે કે –
૧ આ પ્રવ. સારા. ગા. ૪૪૦ વૃત્તિનો ભાવાર્થ છે. ૨ લોક પ્ર સ. ૩૦ પૃ. ૩૧૨ ૩ વી. સ્વ. પ્ર. ૫ લે. ૪ ટીકા. અવ.
Page #250
--------------------------------------------------------------------------
________________
स्वामिन् । सुदूरमवनम्य समुत्पतन्तो,
मन्ये वदन्ति शुचयः सुरचामरौधाः । येऽस्मै नतिं विदधते मुनिपुगवाय,
__ ते नूनमूर्ध्वगतयः खल शुद्धभावाः ।।२२।।१ હે સ્વામિન ! એમ માનું છું કે દેવોથી વીંઝાતા પવિત્રઉજવલ ચામરોના સમૂહ અત્ય ત નીચા નમીને ઊંચે ઊછળે છે તેઓ જાણે એમ કહેતા હોય કે –
જે પ્રાણીઓ મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા આ શ્રી પાર્શ્વનાથ પ્રભુને નીચે નમીને નમસ્કાર કરે છે, તેઓ શુદ્ધ ભાવવાળા થઈને ઊર્ધ્વ ગતિમાં જાય છે—મક્ષપદને પામે છે.
આ પ્રાતિહાર્ય વિશે ભકતામર સ્તોત્રમાં કહ્યું છે કે – कुन्दावदातचलचामरचारुशोभं
विभ्राजते तव वपुः कलधौत कान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार
मुच्चस्तटसुरगिरेरिव शातकौम्भम् ॥३०॥ મેગરાના પુષ્પ જેવા વેત વીંઝાતા ચામર વડે સુદર શેલાવાળું અને સુવર્ણ જેવી કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા નિર્મલ ઝરણાના પાણીની ધારાઓથી સુશોભિત મેરુપર્વતની ઊંચી સુવર્ણમય ભૂમિ જેવું શેભે છે.
પાંચમું મહાપ્રાતિહાર્ય
સિહાસન खे पादपीठेन सह मृगेन्द्रासन सिहासनमुज्ज्वल निर्मलमाकाशस्फटिकમારવીન્દ્ર
૧ આ પ્રાતિહાર્યથી ગર્ભિત માત્ર આ રીતે પ્રાપ્ત થાય છે – ॐ ही चामरप्रातिहार्येशोभिताय श्री जिनाय नमः ।
–મહા. નવ પૃ૪૭૪ ૨ અ. ચિ. કા ૧ લો. ૬૧
c(
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૭
આકાશમાં પાદ્યપીઠથી સહિત સિહાસન હેાય છે. તે નિર્માલ આકાશ સ્ફટિકમય હોવાથી અત્યત ઉજ્જવલ હોય છે.
ભગવાન ચાલતા હેાય છે. ત્યારે આ સિંહાસન (પાદ્યપીઠથી સહિત ) ઉપર આકાશમા ચાલે છે, ભગવંત બેસે ત્યારે તે ઉચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે અને સમવસરણમાં અશેકવૃક્ષના મૂળમાં ચાર દ્વિશામાં ચાર સિંહાસન હોય છે.
આ સિંહાસનના ધબંધ ( પાછળના પીઠ ટેકવાના ભાગ ) અત્યંત તેજસ્વી એવા રક્તવર્ણ ના હોય છે. આ સિહાસન સ્પષ્ટ દેખાતી એવી વિકટ દાઢાએથી કરાલ અને જાણે સજીવ હેાય તેવા સિહની આકૃતિ પર પ્રતિષ્ઠિત હોય છે, એ સિંહાસન અનેક ઉત્તમ રત્નાથી ખચિત હોય છે. તે રત્નામાંથી અનેક ૨ ગેાનાં કિરણેા નીકળતાં હોય છે. આવું સુદર સિંહાસન દેવતાઓ રચે છે.”
લાકપ્રકાશમાં કહ્યું છે કે —
-
અશેકવૃક્ષના મૂળભાગમાં ચાર દિશામાં ચાર સિહાસન હાય છે. તે સિહાસને સુવર્ણમય અને પ્રકાશમાન રત્નાની ૫તિએથી ખચિત હાય છે, તે રત્નપતિઓને જોતાં એવું લાગે છે કે જાણે સિહાસનેાએ પેાતે જ પેાતાના ઉપર વિરાજમાન પુરુષસિંહ ભગભગવાન તીર્થં કરને સાક્ષાત્ જોવા માટે લાખેા ઉજ્જવળ વિકસિત નિનિમેષ નેત્રા ધારણ કર્યાં ન હેાય ! દરેક સિંહાસનની આગળ જેનાં રત્નમાથી અત્યંત પ્રકાશમાન જ્યેાતિસમૂહો નીકળી રહ્યા છે,
१ आगासफालिमामय सपायपीठ सीहासण |
-
શ્રી સમવાયાગ સૂત્ર ૩૪, અતિશય ૯ -આકાશ સ્ફટિકમય સિંહાસન પાદપીઠથી સહિત હોય છે આકાશ સ્ફટિક અત્ય ત સ્વચ્છ હૈાય છે.
૨ આ પ્રવ સારેા, ગા. ૪૪૦ વૃત્તિના ભાગ છે.
૩ સ. ૩૦, પૃ. ૨૬૫
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૮
એવું પાદપીઠ હોય છે, તેના દ્વિવ્ય પ્રકાશ જોતાં એવું લાગે છે કે તે જાણે ભાગવતના પાદસ્પર્શની પ્રાપ્તિથી ઉલ્લાસવાળું ન બન્યું
હોય !
દરેક સિહાસન ઉપર માતીએની માળાએથી શેાલતાં ત્રણ, છત્ર હોય છે. દરેક સિહાસનની માજુમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એ ચામરાને ધારણ કરીને ઉભેલા અને ઉત્તમ અલંકારાથી તેજસ્વી એવા એ દેવતાઓ હોય છે. તેઓ ચામા વીઅતા હેાય છે. દરેક સિહાસનની આગળ સુવર્ણ કમલ ઉપર પ્રતિષ્ઠિત એક એક ધર્માંચક હાય . તે તેજમાં સૂર્યને જીતતુ, સ્મરણ કરતાંની સાથે જ શત્રુઓના અભિમાનને હનારું અને અહિં તેાના ધ ચક્રવર્તિપણાને સૂચવનારુ હૈાય છે. ચારે દિશાઓમાં એક એક મહાધ્વજ હાય છે. તે એક હજાર ચેાજન ઊંચા હૈાય છે.
આ સિહાસન, ધર્માંચક, ધ્વજ, ત્રણ છત્ર અને ચામા જ્યારે ભગવંત વિહાર કરતા હૈાય ત્યારે આકાશ માર્ગે ઉપર ચાલતા હાય છે.૧
શ્રી વીતરાગસ્તવ તથા તેની ટીકા અને અવસૂરિમાં કહ્યું
છે કે—
૮ મદાન્મત્ત વાદીએરૂપ હાથીઆની સામે સિંહસમાન, હે સ્વામિન્ ! આપ જ્યારે દેવનિર્મિત સિંહાસન ઉપર આરૂઢ થઈ ને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધ દેશના આપતા હા છો ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મેધાવાળામુદ્ધિ માન દેવતાઓ અને મનુષ્યા શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી; કિન્તુ બુદ્ધિવિહીન મૃગા-પશુઓ પણ તે
१. आगासगएण चक्केण, आगासगएण छतेणं, आगासगएण सपायपीढेण सिहासणेण, आगासगयाहि सेभवरचामराहिं ।
૨ પ્ર. પ્ લે. પ્
..
—લેાકપ્રકાશગત આગમપાઠ સ. ૩૦ પૃ. ૨૬૫
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૯
દેશનાને સાંભળવા માટે અને જાણે મૃગેન્દ્રાસન (સિંહાસન) ઉપર વિરાજ -જમાન પેાતાના રવામી મૃગેન્દ્ર ( સિહ ) સમાન એવા આપની ઉપાસનામાં સમુપસ્થિત થાય છે, એ જ મહાન આશ્ચય છે અને એ જ આપને મહાન્ પ્રભાવ છે.’
ત્રિષ્ટિશલાકા પુરુષચરિત॰મા ભગવંત શ્રી ઋષભદેવ પ્રભુના વિહારના વર્ણનમાં કહ્યું છે કેઃ—
-
• જાણે પેાતાના યશ હેાય તેવા આકાશમાં ચાલતા પાટ્ટુપીડથી સહિત સ્ફટિક રત્નનાં સિહાસનથી તેએ શેાભતા હતા.’ આપ્રાતિહાર્ય થી ગર્ભિત સ્તુતિ કરતાં શ્રી કલ્યાણમ દિસ્તાત્રમાં કહ્યું છે કે—
श्याम गभीरगिरमृज्ज्वलहेमरत्न
सिंहासनस्थमिह भव्य शिखण्डिनस्त्वाम् ॥ आलोकयन्ति रभसेन नदन्तमुच्चे
श्चामीकराद्विशिरसीव नवाम्बुवाहम् ||२३॥
હે પ્રભુ ! અહીં સમવસરણને વિષે નીલા વણુ વાળા, ઉજજવલ, દેદીપ્યમાન રત્નજડિત સુવર્ણ ના સિહાસન પર બેઠેલા અને ગંભીર વાણીવાળા એવા તમેને ભવ્ય પ્રાણીઓ રૂપી મારા મેરુ પર્વતના શિખર પર રહેલા અને મેાટી ગર્જના કરતા નવા મેઘની જેમ ઉત્સુતાથી જુએ છે.
આ પ્રાતિહાર્ય વિશે ભક્તામર સ્તેાત્રમાં કહ્યુ છે કે —
सिहासने मणिमयूखशिखाविचित्रे,
विभ्राजते तव वपुः कनकावदातम् ।
विम्वं वियद्विलसदशुलतावितान
तुङ्गोदयाद्रि शिरसीव सहस्ररमे ||२६||
હું ભગવન્ ! જેવી રીતે ઊંચા યાચલ પર્વતના શિખર ઉપર ઉદ્યોતમાન કિરણોરૂપી લતામંડપ વડે સૂતું ખખ શાલે છે
૧ ૫ ૧-૨, સ` ૬, પૃ. ૨૦૪-૨૦૫
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨૦
તેવી જ રીતે મણિનાં કિરણેાના અગ્રભાગોથી વિચિત્ર (રગએર ગી) સિહાસન ઉપર સુવણ જેવું આપનુ
શરીર વિશેષે કરીને
શાલે છે.
તીથંકરાનુ નિમ લ સમૂહાથી ચિત જે કરી શકે ? ’
•
તિલેાયપણુત્તિમાં કહ્યું છે કે તે સ્ફટિક રત્નથી નિર્મિત અને ઉત્કૃષ્ટ રત્નાના વિશાળ સિંહાસન હેાય છે, તેનુ વર્ણન કોણ
છઠ્ઠ મહાપ્રાતિહાય
ભામડલ
આ પ્રાતિહાર્યનું વર્ણન પૂર્વે કક્ષયજ અતિશયામાં તૃતીય ક્રમ ક્ષયજ અતિશય ભામડલના વનમાં આપેલ છે.
સાતમું મહાપ્રાતિહા દુંદુભિ
उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः स्याद् २ |
ઊંચે આકાશમાં ભુવનવ્યાપી દુંદુભિધ્વનિ થાય છે. દુંદુભિના પર્યાયવાચી શબ્દો ભેરી ’ અને ‘ મહાક્કા ’ પ્રવચનસારાદ્વારની વૃત્તિમાં મળે છે,
'
શ્રીવીતરાગસ્તવ, તેની ટીકા અને અવસૂરિષ્ટમાં કહ્યું છે
આપના આગળના ભાગમાં આકાશમાં
• હું વિશ્વવિશ્વેશ દેવતાઓના હસ્તતલથી તાડિત વગાડાતાં એવાં દુંદુભિ વાજિંત્રા
૧ ચતુ મહાધિકાર
૨ અ ચિ. કા ૧ ક્ષે. ૬૨
૩ પ્રવ સારા ગા. ૪૪૦ વૃત્તિ ૪ પ્ર. ૫ ક્ષેા. ૭
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૧
પિતાના નાદવડે સમસ્ત અંતરાલ (આકાશભાગ) ને પ્રતિવનિત કરે છે. તે દુંદુભિ કહે છે કે – “વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધરે વગેરે આપ્ત પુરુષોને વિષે પણ આપનુ જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે. આપ જ ધર્મના ચક્રવત છે. નાથ ! તે ભિનાર સાંભળતાં જ તે આત જનોને અત્યંત આનંદને અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુંદુભિનાદ વિના સર્વ લોકેને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે સૌના મનને પૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.”
શ્રી ઋષભદેવ ભગવંતના વિહાર વખતના આ પ્રાતિહાર્યનું વર્ણન કરતા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત માં કહ્યું છે કે –
જાણે ભગવ તનુ પ્રયાણચિત કલ્યાણમંગલ કરતો હોય તે પિતાની મેળે સતત શબ્દ કરતો દિવ્યદુંદુભિ ભગવંતની આગળ વાગતો હતો
તિલોયપત્તિમાં કહ્યું છે કે –
વિષચક્ષામાં અનાસક્ત અને મેહથી રહિત થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ” એમ ભવ્યજીને કહેવા માટે જ જાણે દુંદુભિ વાદ્ય ગંભીર શબ્દ ન કરતુ હોય !
લોકપ્રકાશમામાં કહ્યું છે કે –
ભગવાન વિદ્યમાન છતે પ્રાણીઓને કર્મજન્ય કઈ ક્યાંથી હોય !” એમ ગર્જના કરીને જાણે કહેતા હોય તેમ ભગવંતની આગળ આકાશમાં દેવદુ દુભિ વાગે છે.
શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા આ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવન્તની સ્તુતિ કરતાં કહે
૧ પર્વ ૧-૨, સર્ગ ૬, પૃ. ૨૦૪/૫ ૨ ચતુર્થ મહાધિકારી ૩ સ. ૩૦ પૃ ૩૧૨
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૨૨
-
-
भो भोः प्रमादमवधूय भजध्वमेन -
मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहम् । एतन्निवेदयति देव ! जगत्त्रयाय,
मन्ये नदन्नभिनम: सुरदुन्दुभिस्ते१ ॥२५॥ હે દેવ ! હું એમ માનું છું કે – આકાશને વ્યાપીને શબ્દ કર્તા એ તમારે દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે – હે ત્રણ જગતના લેકે ! તમે આળસનો ત્યાગ કરીને અહીં આવીને મેગ્નનગરીના સાર્થવાહ એવા આ શ્રી પાર્થ પ્રભુને ભજે.”
કેટલાક ગ્રંથમાં ભક્તામર સ્તોત્રની ૪૮ ગાથાઓ મળે છે. તેમાં દુંદુભિ પ્રાતિહાર્ય ગર્ભિત ગાથા ૩૨ આ રીતે છે – THીરતારવપૂરતવિવિમા –
स्त्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः। सद्धर्मराजजयघोषणघोषक: सन् ,
खे दुन्दुभिर्वनति ते यशसः प्रवादी' ॥३२॥ ઊંચા અને ગંભીર ધ્વનિથી દશે દિશાઓને પૂતિ કરનારે અને ત્રણે લેકના લેકેને શુભ સમાગમની વિભૂતિને દેનારે જે દુંદુભિ વાગે છે, તે આપશ્રીના ધર્મરાજ્યની ઘોષણા પ્રગટ કરે છે અને આકાશમાં આપના યશને જ કહે છે.
આ ગાથા આ રીતે પણ મળે છે. – विश्वकर्जत्रमटमोहमहानरेन्द्र,
सद्यो जिगाय भगवान् निगदनिवेत्थम् ।
૧ ગા. ૨૫ આ ગાથાને માત્ર આ રીતે મળે છે – ॐ ही दुन्दुभिप्रातिहार्यसहिताय श्रीजिनाय नम ।
–મહા. નવ, પૃ. ૪૭૬ ૨ મહા. નવ. પૃ. ૩૭૩ ૩ મહા નવ પ્રસ્તાવના પૃ. ૧૦
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૩
सतर्जयन् युगपदेव भयानि पुसां,
मन्द्रध्वनिर्नदति दुन्दुभिरूच्चकैस्ते ।।
સંપૂર્ણ વિશ્વને જિવનાર મહાન વૈદ્ધા મોહનરેદ્રને ભગવાને તરત જ જીતી લીધેલ છે. એમ જાણે કહેતા હોય તેમ સર્વ જીના સર્વ ભચેની એકી સાથે સંપૂર્ણ રીતે તર્જન કરતો તમારે દુંદુભિ આકાશમાં ગંભીર ઇવનિ વડે નિનાદ કરી રહેલ છે.
આઠમું મહાપ્રાતિહાર્ય
ત્રણ છત્ર खे छत्रत्रयम्। આકાશમાં ત્રણ છત્ર હોય છે.
ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ત્રણ છત્ર ભગવન્ત ઉપર આકાશમાં ચાલે છે. ભગવન્ત જ્યારે દેશના વગેરે માટે બેસે ત્યારે આ ત્રણ છત્ર ઉચિત સ્થાને અશોકવૃક્ષની નીચે ભગવન્તના મસ્તક ઉપર ગોઠવાઈ જાય છે. સમવસરણમાં ભગવન્તની ચારે આકૃતિઓ ઉપર ત્રણ ત્રણ છત્ર હોય છે.
પ્રવચનસારે દ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે – પૃથ્વી, પાતાલ અને સ્વર્ગ એ ત્રણે ઉપર સર્વોપરિ સામ્રાજ્યને સૂચવતાં, શરદ
૧ સર્વ જીવોને જે ભય હતા, તે તો મહામોહનરેન્દ્રના કારણે હતા હવે તો તે જિતાઈ ગયેલ છે, તેથી ભયો રહ્યા નથી, એ આશય જાણો
૨ અ. ચિ. કા. ૧
લૈ. ૬૧ સ. ટી.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ઋતુનો ચંદ્રમા, કુંદ અને કુમુદ જેવા અત્યંત શુભ્ર, લટકતી મતીએની માળાઓની પંક્તિઓના કારણે અત્યંત મરમ અને પવિત્ર એવાં ત્રણ છત્ર દેવતાઓ વડે નિર્મિત કરાય છે.'
શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશય વિષે કહ્યું છે કે – आगासगय छत्त' ।
- આકાશમાં ત્રણ છત્ર હેય છે. લેકપ્રકાશમાં કહ્યું છે કે –
ઉજવલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જાતને વંદનીય એવા ભગવન્તની ઉપર શોભે છે; વિહાર વખતે ભગવન્તની ઉપર રહીને ભગવતની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય એવા ભગવત ઉપર રહેવાનો લાભ પિતાને મળ્યો છે, એથી જ જાણે એ છત્રોએ આનંદથી પોતાની ગ્રીવા ઉપર ન કરી હોય
આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવસૂરિમા તુતિરૂપે કહ્યું છે કે –
લપુરુષરૂપી મહારાજના મુગુટના મણિ, હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજુ છત્ર અને બીજા ઉપર ત્રીજું છત્ર, એમ ઉપરાઉપરી રહેલાં આ ત્રણે છત્ર આપની જ પુણ્યસંપત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. એ ત્રણે છત્ર બતાવે છે કે આપની આ દરે જ ત્રણે ભુવનની પ્રભુતાનો પ્રકર્ષ સમાવિષ્ટ છે. શ્રી ભકતામર સ્તવમાં કહ્યું છે કે –
१. तथा भूर्भुव स्वस्त्रयैकमाम्राज्यसमूचक शरदिन्दुकुन्दकुमुदावदात प्रलम्बमानमुक्ताफलपटलावचूलमालामनोरम छत्रत्रयमतिपवित्रमासूच्यते ।
પ્રવ. સાગે. ગા ૪૪૦ વૃત્તિ ૨. સૂત્ર ૩૪. અતિશય ૭ મો. ૩. લેક પ્ર. સ. ૩૦ પૃ. ૩૧૨ ૪ પ્ર ૫ શ્લો. ૮
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૫
छत्रत्रय तव विभाति शशाङ्ककान्त
मुच्चैः स्थित स्थगित भानुकरप्रतापम् ।
मुक्ताफलप्रकरजालविवृद्धशोभ,
प्रख्यापयत्रिजगतः परमेश्वरत्वम् ||३१||
હે પ્રભા ! ચંદ્ર જેવા ઉજ્જવલ મનેાહર, તમારા મસ્તકની ઉપર ઊ ચે ઉપરાઉપર ધારણ કરાયેલાં, સૂર્યનાં કિરાના પ્રતાપને ઢાંકી દેનારાં, મેાતીઓના સમૂહ વડે કરેલી રચનાવિશેષથી શે।ભતાં અને તમારુ ત્રણ જગતનુ સ્વામીપણું જગતને જાહેર કરતાં તમારાં ત્રણે છત્રો ાલે છે. ૧
આ પ્રાતિહાયથી ગર્ભિત ગાથા ાણમ ર્િસ્તાત્રમાં આ રીતે મળે છે ઃ—
उद्योतितेषु भवता भुवनेषु नाथ |
દે, ભ, મ, ૧૫
तारान्वितो विधुरय विहताधिकारः ।
मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र -
સ્થાગાત્ ત્રિધા ધૃતતનુધ્રુવમમ્યુવેત:૨ ॥૨૬॥
૧ આ ગાથાના રહસ્યને સમજાવવા ટીકામાં આપેલી દૃષ્ટાન્તકથા પરિશિષ્ટમાં આપવામા આવી છે,
૨ આ ગાથામા પ્રત્યગિરા મહાવિદ્યા ગર્ભિત છે. એ વિદ્યાને આ પ્રાતિહા ગાંભત ગાથા દ્વારા વિધિપૂર્વક આરાધવાથી સર્વ પર વિદ્યાઓનેા ઉચ્છેદ થાય છે. સાધક ઉપર કોઈએ પણ પ્રયુક્ત કરેલી કાઈ પણ વિદ્યા નિષ્ફળ જાય છે. આ પ્રાતિહાર્યાંથી ગર્ભિત મત્ર આ રીતે છેઃ~~~
ॐ ही छत्रत्रयप्रतिहार्यविराजिताय श्री जिनाय नमः ।
મહા. નવ પૃ. ૪૭૭
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૨૬
હે નાથ! તમારા વડે ત્રિભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત ચંદ્રમાને (ભુવનને પ્રકાશિત કરવાનો અધિકાર સંપૂર્ણ નાશ પામી શકે છે. તેથી જ તે તીઓના સમૂહે કરીને સહિત અને વાસ પામતા એવાં ત્રણ છત્રનાં મિષથી ત્રણ શરીર કરીને તમારી સેવા કરવા આવ્યા હોય એમ નક્કી જણાય છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
અંતિમ મંગલ , હે દેવાધિદેવ! આ રીતે જેવી ચોત્રીસ અતિશ, આઠ પ્રાતિહાર્યો વગેરે મહાન વિભૂતિ (દ્ધિ, ઐશ્વર્ય) ધર્મોપદેશ કરતી વખતે આપને હોય છે, તેવી બીજા દેને કદાપિ હોતી નથી. અંધકારને નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા હોય છે તેવી પ્રભા સંપૂર્ણ વિકસિત (પ્રકાશિત) થયેલા ગ્રહના સમુદાયની ક્યાંથી હોય !
ભકતામર સ્તોત્ર, ગાથા ૩૭ (૧) ચિત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ પ્રાતિહાર્યોથી સંયુક્ત, ભવ્ય જીના મોક્ષને કરનારા અને ત્રણે ભુવનના નાથ એવા સર્વ તીર્થકર ભગવંતોને હું નમસકાર કરું છું.
– તિલેય પણત્તિ, મહાધિકાર ૪
Page #262
--------------------------------------------------------------------------
________________
驚驚驚鑒驚鑒驚鑒驚鑒驚驚鑒驚鑒驚
પરિશિષ્ટ ૧
શ્રી અરિહંત ભગવંતના ૩૪ અતિશયે શ્રી સમવાયાંગ સૂત્ર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ વિરચિત ટીકાસહિત.
૧ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામી સત્રિત મૂલપાઠ તેઓના જ પવિત્ર શબ્દોમાં અહીં રજૂ કરવામાં આવેલ છે.
(સૂત્ર ૩૪). શ્રી સમવાયાંગ સૂત્ર મૂલ અને નવાગી ટીકાકાર શ્રી અભય દેવ સરિ રચિત ટીકા-એ બન્નેના આધારે ૩૪ અતિશયો સંકલિત કરી અહીં ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યા છે.
[ આ સૂત્ર પ્રતાકારે છપાએલ છે. પ્રકાશક : આગમેદય સમિતિ– મહેસાણા.
મુંબઈ, દાદર જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારની પ્રત ન. ૬ ના આધારે પ્રસ્તુત પદાર્થ રજુ કરેલ છે.]
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવાયાંગ સૂત્ર
( सूत्र ३४ : ३४ अतिशयो)
चोत्तीस वृद्धाइसेसा पण्णत्ता, त जहा १ अवट्ठिए केसमसुरोमन हे |
२ निरामया निरुवलेवा गायलट्ठी ।
३ गोक्खीरपहुरे मससोणिए ।
४ पउप्पलगधिए उस्सासनिस्सासे ।
५ पच्छन्ने आहारनीहारे अदिस्से ममचक्खुणा ।
६ आगासगय चक्क
७ आगासगय छत्त ।
आगासगयाओ सेयवरचामराओ ।
& आगासफालिआमयं सपायपीढ सीहासण |
१० आगासगओ कुडभीसहस्स परिमडियाभिरामो इदज्झओ पुरओ
गच्छइ ।
११ जत्थ जत्य वियण अरहता भगवतो चिट्ठांति वा निसीयति वा तत्थ तत्थ वियण जक्खा देवा सछन्नपत्तपुप्फ पल्लवसमाउलो सच्छत्तो सज्झओ सघटो सपडागो असोगवरपायवो अभिसजायइ |
१२ ईसि पिट्ठओ मउडढाणमि तेयमडल अभिसजायइ, अधकारेवियन दस दिसाओ पभासेइ |
१३ बहुसमरमणिज्जे भूमिभागे ।
१४ अहोसिरा कटया जायति ।
Page #264
--------------------------------------------------------------------------
________________
२०
१५ उऊविवरीया सुहफासा भवति।
१६ सीयलेण मुहफासेण सुरभिणा मारूएण जोयणपमडल सव्वमो समता सपमज्जिज्जइ ।
१७ जुत्तकुसिएण मेहेण य निहयरयरेणूय किज्जइ ।
१८ जल' थलय मासुरपभूतेण विट्ठाइणा दसद्धकुसुवणेण कुसुमेण जाणुस्सेहपमाणमित्ते पुष्फोक्यारे किज्जइ ।
१६ अमण्णुणाण सद्दफरिसरसरूवगधाण अवकरिसो भवइ । [ १६ कालागुरुपवरकुदुरुक्कतुरूक्कघूवमघमघतगन्धुद्धयाभिरामे भवइ ।
२० उभयो पासिं च ण अरहताणं भगवताण दुवे जक्खा कडयतुडियथभियभुया चामरुक्खेवण करति ।]
२० मण्णुणाण सद्दफरिसरसरूवगधाणपाउमावो भवइ । २१ पच्चाहरओ वि हिययगमणीओजोयणनीहारी सरो। २२ भगवं च ण अद्धमागहीए धम्ममाइक्खइ ।
२३ सा वि य ण अद्धमागही भासा भासिज्जमाणी तेसि सव्वेसि आरियमणारियाण दुप्पयचउप्पयमियपसुपक्खिसरीसिवाणं अप्पणो हियसिवसुयमासत्ताए परिणमइ।
२४ पुवबद्धवेरा वि य ण देवासुरनागसुवण्णजक्ख रक्खसकिनर किपुरिसगरूल. गध व्वमहारगा अरहो पायमूले पसतचित्तमाणसा धम्म निसामंति ।
२५ अण्णउत्यिय पावयणिया वि य णमागया वदति । २६ आगया समाणा अरहो पायमूले निप्पलिवयणा हवन्ति । २७ जो जो वि य ण अरहता भगवतो विहरंति तो तओ वि य ण जोयणपणवीसाएण ईती न हवइ, .
૧ ટીકામાં કોઈ અન્ય વાચનને આધાર લઈને અતિશય ૧૯/ર૦ ના સ્થાને અન્ય બે અતિશયો કહ્યા છે. તેને મૂલપાઠ ઉપર કસમાં આપવામાં આવ્યા છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૬
२८ मारी न भवइ २६ सचक्क न भवइ, ३० परचक्क न भवइ, ३१ अइबुट्ठी न भवइ, ३२ अणावृट्ठी न भवइ, ३३ दुमिक्ख न भवइ, ३४ पुन्व॒ण्पण्णा वि य ण उप्पाइया वाही खिप्पमिव उवसमति ।
શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી તીર્થકર ભગવાનના ૩૪ અતિશ ૧ ૧. કેશ (માથાના વાળ, દાઢી, રેમ અને નખ સદા અવસ્થિત
(વૃદ્ધિ વિનાના) હેાય. ૨. રોગ રહિત નિર્મલ શરીર, ૩. ગાયના દૂધ જેવું સફેદ માંસ અને રક્ત. ૪. કમલસમાન સુગંધી શ્વાસોચ્છવાસ.
આહાર અને નીહાર(મલમૂત્રત્યાગ) ચર્મચક્ષુવાળા જીવે ન જોઈ શકે, અવધિજ્ઞાની જોઈ શકે. (અતિશયે ૨ થી ૫ જન્મપ્રત્યય એટલે કે જન્મથી જ સદા હેાય છે.)
આકાશમાં દેદીપ્યમાન ધર્મચક હેય ૭. આકાશમાં દેદીપ્યમાન ત્રણ છત્ર હોય. ૮. આકાશમાં દેદીપ્યમાન વેત ચામર હોય.
=
અભિધાન ચિંતામણિના વર્ણનથી જેટલું વર્ણન જુદુ દેખાય, તેટલું મતાંતર જાણવું.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૨
૯. આકાશમાં પાદપીઠથી સાહિત સ્વચ્છ સ્ફટિકમય સિહાસન
હાય.
૧૦. અત્યંત ઊંચે, હજારો નાની પતાકાઓથી સુશોભિત અને
રમણીય ઈન્દ્રધ્વજ ભગવાનની આગળ ચાલે. ૧૧. જ્યાં જ્યાં પણ શ્રી અરિહંત ભગવંતો ઉભા રહે અથવા
બેસે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાદડાંઓથી સંછ, પુષ્પો અને પર્વોથી સમાકુલ, છત્રોથી સહિત, અને પતાકા
એથી સહિત એવા શ્રેષ્ઠ અશકક્ષવૃક્ષની રચના કરે. ૧૨. ભગવંતના મસ્તકપ્રદેશના થોડાક પાછળના ભાગમાં
ભામંડલની રચના થાય છે, તેનાથી અંધકારમાં પણ દશે
દિશાઓ પ્રભાસિત થાય છે. ૧૩. ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે ભૂમિપ્રદેશ
અત્યંત સમ અને રમણીય થાય છે. ૧૪. કાંટાઓ અધોમુખ થાય છે. ૧૫. સર્વ વસ્તુઓ અવિપરીત (અનુકૂળ) સુખકારક થાય છે. ૧૬. શીતલ સુખકર પર્શવાળા અને સુગંધી સંવર્તક
નામના પવનથી ભગવંતની આસપાસની એક જન
પ્રમાણ ભૂમિનું સપ્રમાર્જન થાય છે. ૧૭. તે જ એજનપ્રમાણે ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર
વરસતા સુગંધી જલના વાદળાંઓમાંથી થતી વૃષ્ટિ વડે રજ અને રેણુથી રહિત કરાય છે. “ગોદરક વર્ષો નામને આ સત્તરમે અતિશય છે.
૧ નાની નાની ધજાઓને પતાકા કહેવામાં આવે છે. ૨ રજ=પવનથી આકાશમાં ઊડતા માટીના કણો. રેણુ=જમીન પર
રહેલ ધૂળ.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૩
૧૮. જલમાં (સવર આદિમાં) ઉત્પન્ન થતા, સ્થલ (ભૂમિ)
ઉપર ઉત્પન્ન થતા, સુંદર, ઉત્તમ શેભાવાળા, નીચે દીઠ અને ઉપર વિકસિત ભાગવાળા, પાંચ વર્ણનાં સુગંધી પુપની ઢીંચણ સુધી ઊંચાઈવાળી રચના થાય છે. આ
પુષ્પોપચાર (પુષ્પપ્રકર) નામને અઢારમે અતિશય છે. ૧૯. ભગવત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમ
નોજ્ઞ (મનને ન ગમતા) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને
ગ ધ એ પાંચ ઈન્દ્રિય વિષયને અભાવ થાય છે. ૨૦. મનોજ્ઞ (મનગમતા) શબ્દાદિ વિષનો પ્રાદુર્ભાવ થાય છે. ૧૯. [ ભગવંત જ્યાં બેસે તે સ્થાન કલાગુરુ, કુન્દ્રરુક (ચીડા)
તુકક (શિહક) વગેરે નામના ઊ ચા અને અત્ય ત શ્રેષ્ઠ ધૂપના મઘમઘાયમાન (પ્રચુર સુગંધવાળો) ઊંચે
જતો જે સુવાસ, તેનાથી અત્યંત રમણીય થાય છે. ૨૦. શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુ જેઓની ભુજા
ઉપર અત્યન્ત મૂલ્યવાન ઘણું આભૂષણ છે, એવા બે
યક્ષ દેવતાઓ ચામર વીંઝે છે. ] ૨૧. ભગવન્તની દેશના–વાણી હદય ગમ અને એક એજન સુધી સાંભળી શકાય તેવી હોય છે.
૨૨. ભગવન્ત અર્ધમાગધી ભાષામાં ધર્મદેશના આપે, કારણ કે આ જ ભાષા સૌથી અધિક કેમળ હેાય છે.
ર૩. ભગવન્ત જ્યારે અર્ધમાગધી ભાષામાં ધર્મ દેશના આપતા હેય છે, ત્યારે તે ભાષા આર્ય અથવા અનાર્ય મનુષ્યો, હરણ આદિ પશુઓ, પક્ષીઓ અને સર્પ આદિ સરીસૃપ પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમનારી થાય છે અને તે પ્રાણીઓને હિત–અસ્પૃદય, શિવ–મોક્ષ અને સુખ શ્રવણના આનંદને આપનારી થાય છે.
૧. આ બે અતિશયનું વર્ણન રચના મૂલપાઠમાં નથી, પણ ટીકામા
છે, તેથી કૌ સમા મૂકેલ છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૩૪
૨૪. પૂર્વે આ જન્મમાં કે જન્માક્તરમાં બાંધેલ કે નિકાચિત કરેલ વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવન્તની પર્ષદામાં હોય ત્યારે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે, બીજાં પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દે, અસુરે, નાગ નામના ભવનપતિ દેવ, સુદર વર્ણવાળા તિષ્ક દેવ, યક્ષો, રાક્ષસ, કિન, કિંગુરુષ, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દે, ગંધર્વો અને મહારગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યન્ત પ્રશાંત મનવાળા થઈને બહુ જ ભાવપૂર્વક ધર્મદેશના સાંભળે છે.
૨૫. અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રવચનિકે (સંન્યાસીઓ) પણ ભગવન્ત પાસે આવીને ભગવન્તને નમન કરે છે.
૨૬. ભગવન્તના પાદમૂલમાં આવેલા તે પ્રાવચનિકે નિરુત્તર થઈ જાય છે. જ્યાં શ્રી અરિહંત ભગવન્તો વિચરતા હોય છે ત્યાં ત્યાં પચીસ પેજનામાં –
૨૭. ઈતિ–ધાન્ય આદિને ઉપદ્રવ કરનાર ઉંદરે વગેરે પ્રાણિગણું ન હોય.
૨૮. મારી–ઘણા લોકો જેમાં મરણ પામે એવા રોગ ન થાય. ૨૯. સ્વચક–સ્વદેશમાં રહેલ સૈન્યને ઉપદ્રવ ન હોય. ૩૦. પરચક્ર–પરદેશના સૈન્યને ઉપદ્રવ ન હોય.
૩૧. અતિવૃષ્ટિ–ધાન્યના પાક આદિને નુક્સાન કરે એવો અધિક વરસાદ ન થાય.
૩ર, અનાવૃષ્ટિ–પાક આદિને જોઈએ તે કરતાં ઓછા વરસાદ ન થાય.
૩૩. દુભિક્ષ-દુષ્કાળ ન થાય.
૩૪. પૂર્વે ઉત્પન્ન થયેલ ઔત્પાદિકે–અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે તથા તેનાથી થતાં અનિચ્છે અને તાવ આદિ વ્યાધિઓ શમી જાય છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ર
૧
इसि भासिआई '
[ શ્વોત્તીસનિવાસયથવળ ] (જિનવરાતિશય સ્તવન )
૧ અતિશયાના વર્ણન માટે શ્રીજિતેન્દ્ર પરમાત્માની આ સ્તવના પ્રાકૃતભાષામાં ઋષભાષિતમા મળે છે.
r
પ્રસ્તુત ગાથા વસ્તુન્નિશષ્નિનાતિશયસ્તવનમ્ ' માથી અમેાએ લીધી છે. ખરી રીતે આ ગાથા ઋષિભાષિતની છે.
પુસ્તકનુ નામ : જૈન તેાત્ર સદેાહ ભા. ૧, પૃ. ૮૧ સપાદક શ્રી ચતુરવિજય મુનિ
પ્રકાશક : સારાભાઈ મણિલાલ નવાખ,
અમદાવાદ
મુ ખઈ, દાદર જ્ઞાનમંદિર, પુસ્તક ન. ૩૬૮
Page #270
--------------------------------------------------------------------------
________________
इसि भासिआई
थोरसामि जिणवरिंदे अमुअभूएहि अइसयगुणेहि । ते तिविहा साहाविय कम्मक्खइआ सुरकया य ॥१॥ देह विमल सुगन्ध आमयपासेहि वज्जिक्ष अरअ । रुहिर गोक्खीराम निव्विस्स पडुर मस ॥२॥
आहारा नीहारा अद्दिस्सा मस चक्खुणो सयय । नीसासो अ सुगन्धो जम्मप्पभिई गुणा एए ॥३॥ खित्ते जोयणमित्ते ज जियकोडीसहस्सओ माण । वयण धम्माबोकर ॥४॥ पुव्वष्पन्ना रोगा पसमन्ती ईश्वयरमारीओ | अइबुट्ठि - अणावृट्ठी न होइ दुव्भिक्खडमरं वा ॥५॥
सव्वसभासाणुगय
देहाणु मग्गलग्ग दीसइ भामण्डल दिणयराभं । एए कम्मक्ख इया सुरभक्तिकया इमे अन्ने ॥६॥ चक्क छत्त रयणज्झओ अ सेयवरचामरा पउमा । चउमुहपायारतिय सीहासण दुदुभि असोगो ॥७॥
कटयहिट्ठा हुत्ता ठायति अवट्टिय च नहरोम । पचेव इर्दियत्था मणोरमा हुति छप्पि रिक ||६|| गन्धोदन च वास वासं कुसुमाण पंचवण्णाण | सउणा पयाहिणगई पवणणुकूलो नमति दुमा ॥ell
भवणवइ वाणमतर जोइसवासी विमाणवासी अ । चिठ्ठन्ति समोसरणे जहण्णय कोडिमित्त तु ॥ १०॥
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૭
इतेहिं जतेहिं बोहिनिमित्त च ससयत्थीहिं । अविरहियं देवेहिं जिणपयमूल सयाकाल ॥११॥ च उहा जम्मप्पभिई इक्कारस कम्मसखए जाए । नव दस य देवजणिए चउतीस अइसए वदे ॥१२॥ चउतीस जिणाइसया एए मे वण्णिा समासेण । दितु मम जिणवसमा सुअनाण बोहिला भच ॥१३॥
૧ આ તેર ગાથાઓ ક ઠસ્થ કરવાથી ભગવ તના ૩૪ અતિશયો સરલતાથી યાદ થઈ જાય છે. જે પ્રાકૃત ગાથાઓ ન ગોખી શકે, તેઓએ અહીં ગુજરાતીમાં સક્ષેપમાં દર્શાવેલ અતિશય મોઢે કરી લેવા ભગવતના આ ૩૪ અતિશયાનું પ્રતિદિન પ્રાત:કાળમાં મરણ મહામ ગલકારી છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
ત્રષિભાષિત ૩૪ અતિશયે)
અદ્દભુત અતિશય ગુણે વડે હું જિનવરેન્દ્રોને સ્તવીશ. તે અતિશય ગુણે ત્રણ પ્રકારના છે : સ્વાભાવિક, કર્મક્ષયિક અને સુરકૃત.
આ ગુણે જન્મથી હોય છે – ૧ દેહ વિમલ અને સુગંધી તથા રોગ અને પ્રસ્વેદથીપ
રહિત. ૨. રુધિર ગાયના દૂધ જેવું અને માંસ વેત, અજુગુપ્સનીય. ૩. માંસ ચક્ષુવાળા જીને આહાર અને નીહાર સતત અદશ્ય.
૧. મૂલમાં જેટલું વર્ણન છે, તેટલું જ અહી આપેલ છે. ૨. જન્મથી જ હેય. ૩. ઘાતિકને ક્ષય થતાં જ ઉત્પન્ન થાય. ૪. દેવતાઓએ ભક્તિવશ કરેલ. ૫. પરસેવાથી રહિત. ૬. અબીભત્સ,
૭. માંસચક્ષુવાળા =સાદી આંખવાળા જીવો ભગવન્તના આહાર અને નહાર (મલત્યાગ વગેરે) ન જઈ શકે, અવધિજ્ઞાનીને દેખાય.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૯
આ અતિશય ગુણા ક ક્ષયિક છેઃ—
૧. એક ચેાજન માત્ર ક્ષેત્રમાં હજારો કરોડો લેાકેાના આધારહિત સમાવેશ.
૨. સૌને પોતપેાતાની ભાષામાં સમજાતુ ધ મેધક વચન. ૩. પૂર્વે ઉત્પન્ન થયેલ રોગાના પ્રશમ.
૪. ઈતિના પ્રશમ.
૫. વેરને પ્રશમ.
૬. મારીને પ્રશમ.
૭. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય. ૮. દુભિક્ષ ન હેાય.
૯.
સ્વચક્રભય ન હેાય.
૧૦. પચક્રભય ન હાય.
૧૧. મસ્તકની સ્હેજ પાછળ સૂર્ય સમાન ભામંડલ, દેવતાઓએ ભક્તિથી કરેલા અતિશયગુણેા આ રીતે છે.~~~
૧. ધમ ચક્ર.
૨. ત્રણ ત્ર.
૩. રત્નમય ઈન્દ્રધ્વજ,
૪. શ્રેષ્ઠ શ્વેત ચામર.
૫. પાદન્યાસાથે સુવર્ણમય કમળે.
૬. ચતુમુ ખતા.
9.
ત્રણ ગઢ. ૮. સિહાસન.
૯. દુંદુભિ.
૧૦, અશેક વૃક્ષ.
૧૧. કાંટાઓનુ અધેામુખ થવુ,
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૦
૧૨. નખ અને રેમ અવસ્થિત (સદા એકસરખા રહેવા). ૧૩. પાંચે ઈન્દ્રિયવિષયે મનોરમ થાય. ૧૪. છએ તુ મનહર થાય. ૧૫. ગધેકની વૃષ્ટિ અને પાંચ વર્ણનાં પુષ્પની વૃષ્ટિ. ૧૬. પ્રદક્ષિણગતિવાળાં પક્ષીઓ. ૧૭. પવન અનુકૂલ. ૧૮. વૃક્ષો નમે.
૧૯ ભવનપતિ-વ્યંતર-તિષ્ક-વૈમાનિક દેવતાઓ ઓછામા ઓછા એક કરોડ તો સમવસરણમાં હોય જ. બોધિલાભ માટે અને સંશયને દૂર કરવા માટે આવતા અને જતા દેવતાઓથી ભગવંતના પાદમૂલ સદા અવિરહિત હોય છે
ચાર જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીશ દેવકૃત એમ ચેત્રીશ અતિશયોને હું વંદન કરું છું.
જિનના આ ત્રીશ અતિશ મેં સક્ષેપથી વર્ણ વ્યા. જિનવૃષભેર મને શ્રુતજ્ઞાન અને બોધિલાભ આપે.
૧ બોધિલાભ અને સ શયનાશ અર્થે આવતા જતા દેવતાઓ ભગવત પાસે સદા હૈોય.
૨ તીર્થ કરે. શાસ્ત્રોમાં અવધિજ્ઞાનની લબ્ધિવાળા વગેરે મુનિઓને પણ “જિન” કહ્યા છે; તે બધામાં વૃષભ=શ્રેષ્ઠ
Page #275
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
વિરચિત અભિધાન ચિતામણિ (સ્વપજ્ઞ ટીકા સહિત) [૩૪ અતિશ ]
૧ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત આ શબ્દકોશ બહુ જ પ્રસિદ્ધ છે. તેના ઉપર તેઓની પોતાની જ ટીકા છે. મૂલ અને ટીકાના આધારે આ વિષય અમે અહીં રજૂ કરીએ છીએ.
દેવાધિદેવકડિ લેક પ૭/૬૪ પૃ ૧૯ ના આધારે સપાદક: ૫. હરગેવિંદદાસ અને ૫ બેચરદાસ પ્રકા નાથાલાલ લક્ષ્મીચંદ વકીલ. મુબઈ, દાદર, જ્ઞાનમંદિર, પુ. ન. ૪૮૫૮
દે
ભ. મ. ૧૬
Page #276
--------------------------------------------------------------------------
________________
अलिवानयिन्ताभार (भूस)
तेषा च देहोऽद्भुतरूपगन्धो,
निरामयः स्वेदमलोज्झितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिष तु,
गोक्षीरधाराधवल ह्यविस्रम् ॥५७।।
आहारनीहारविधिस्त्वदृश्यः
चत्वार एतेऽतिशयाः सहोत्थाः । क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि,
नदेवतिर्यगजनकोटिकोटेः ॥८॥
वाणी नृतिर्यक्सुरलोकभाषा
सवादिनी योजनगामिनी च । भामण्डल चारु च मौलिपृष्ठे,
विडम्बिताहर्पतिमण्डल श्रि ॥५६॥
साने च गन्यूतिशतद्वये रुजा,
बैरेतयो मार्यतिवृष्ट्यवृष्टयः । दुभिक्षमन्यस्वचक्रतो भय,
स्यान्नत एकादश कर्मघातजाः ॥६०॥
खे धर्मचक्र चमराः सपाद
___ पीठ मृगेन्द्रासनमुज्ज्वल च । छत्रत्रय रत्नमयध्वजोऽहि. -
न्यासे च चामीकरपङ्कजानि ॥६१॥
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૩
वप्रत्रय चारु चतुर्मुखाङ्गता -,
नाश्च कष्टकाः ।
द्रुमानतिदुंदुभिनाद उच्चकै -,
वातोऽनुकूलः शकु नाः प्रदक्षिणाः ॥६२।। गन्धाम्बुबर्ष बहुवर्णपुष्प -,
वृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः । चतुर्विधाऽमर्त्य निकायकोटि -,
जघन्यभावादपि पार्श्वदेशे ॥६३।। ऋतनामिन्द्रियार्थानामनुकुलन्त्रमित्यमी ।
एकोनविंशतिर्दैव्याश्चत स्त्रिशच्च मीलिता. ॥६४॥
અભિધાન ચિતામણિ
(स्वाप सहित) तेषा च देहोऽद्भुतरूपगन्धो
निरामयः स्वेदमलोज्झितश्च । श्वासोऽब्जगन्धो रुधिगमिष तु
गोक्षीरधाराधवल ह्यवित्रम् ॥५७।। आहारनीहारविधिस्त्वदृश्य
श्चत्वार एतेऽतिशयाः सहोत्या. । तेषामिति तीर्थकराणा, देहः काय., अद्भत लोकोत्तर रूप गन्धश्च यस्य म तथा, निरामयो नीरोगः, स्वेदेन अङ्गजलेन, मलेन च त्वगावारककिट्टेनोज्झितः, स्वेदमलोज्झितः, एषः प्रथम सहोत्थोऽतिशय. ।
श्वास उच्छवासनि.श्वास, अब्ज पद्म, तस्येव गन्धोऽस्याव्जगन्धः इति द्वितीयः ।
रुधिर चामिषं च ' अप्राणिपश्वादे.' ॥३।१११३६॥ इति समाहारे रुधिरामिष मासशोणित, गोक्षीरधारावद्धवल पाडुर, अविस्र अनामगन्धि इति तृतीय. १५७॥
Page #278
--------------------------------------------------------------------------
________________
२४४
आहारोऽभ्यवहरण नीहारो मूत्रपुरीषोत्सर्गस्तयोविधिः क्रिया न दृश्यते इति अदृश्य मांसचक्षुषा न पुनरवध्यादि लोचनेन पुसा । यदाहुः --' पच्छन्ने आहारनीहारे अदिस्से मसचक्खुणा' एष चतुर्थः ॥ एते चत्वारोऽपि जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशयाः, सहोत्था: सहजन्मानः ।।
अथ कर्मक्षयजानतिशयानाह - क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि
नृदेवतिर्यग्जनकोटिकोटे: । वाणीनृतिर्यक्सुरलोकभाषा -
सवादिनी योजनगामिनी च । भामण्डल चारु च मौलिपृष्ठे
विडम्बिताहर्पतिमण्डलश्रि ॥५६॥ साग्ने च गव्यूतिशतद्वये रुजा,
वैरेतयो मार्यतिवृष्टयवृष्टयः । दुभिक्षमन्यस्वचक्रतो भय,
स्यान्नत एकादश कर्मघातजाः ॥६०॥
योजनप्रमाणेऽपि क्षेत्रे समवसरणभुवि नृणा देवाना तिरश्चां च जनाना कोटीकोटिसख्यानां स्थितिरवस्थानमिति प्रथमः कर्मक्षयजोऽतिशयः ।
वाणी भाषा अर्द्धमागधी नरतिर्यक्सुरलोकभाषया सवदति तद् भाषाभावेन परिणमतीत्येवशीला, योजनमेक गच्छति व्याप्नोतीत्येवशीला योजनगामिनी चेति द्वितीयः ।
भाना प्रभाणा मण्डल भामण्डलम्, मौलिपृष्ठे शिरःपश्चिमभागे तच्च विडम्बित दिनकरविम्बलक्ष्मीकमित्यन एक चारु मनोहरमिति तृतीयः ।
साग्रे पञ्चविंशयियोजनाधिके, गव्यूतिः क्रोशद्वयम्, गव्यूतीना शतद्वये योजनशत इत्यर्थः, रुजा रोगो ज्वरादिर्न स्यादिति चतुर्थ. ॥
तथा वैरं परस्परविरोधो न स्यादिति पञ्चमः ।
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪પ
तथा ईतिर्धान्याधुपद्रनकारी प्रचुरो मूषिकादिप्राणिगणो न स्यादिति षष्ठः ॥
तथा मारिरीत्पातिक सर्वगत मरण न स्यादिति सप्तमः ॥ तथा अतिवृष्टिनिरन्तरं वर्षण न स्यादित्यष्टमः ॥ तथा अवृष्टिः सर्वथा वृष्टयभावो न स्यादिति नवमः । दुर्भिक्ष भिक्षाणामभावो न स्यादिति दशमः ॥ तथा स्वराष्ट्रात् परराष्ट्राच्च भय न स्यादित्येकादशः ।।
एवमेकादश अतिशयाः कर्मणां ज्ञानावरणीयादीना चतुर्णा घातात् क्षयात् जायत्ते इति ॥६०॥
देवकृतानतिशयानाह - खे धर्मचक्रं चमराः सपाद -
पीढ मृगेन्द्रासनमुज्ज्वल च । छत्रत्रय रत्नमय ध्वजोऽहि -
न्यासे च चामीकरपङ्कजानि ॥६१।। वप्रत्रय चारु चतुर्मुखाङ्गता
चैत्यद्रुमोऽधोवदनाश्च कण्टकाः । मानतिर्दुन्दभिनाद उच्चकै -
__ तोऽनूकूलः शकुनाः प्रदक्षिणाः ।।६२।। गन्धाम्वुवर्ष वहुवर्णपुष्प -
वृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः । चतुर्विधाऽमय॑निकायकोटि -
जघन्यभावादपि पार्वदेशे ॥६३।। ऋतूनामिमिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी ।
एकोनविंशतिर्देव्या चतुस्विंशच्च मीलिताः ॥६४॥ खे आकाशे धर्मप्रकाशक चक्र धर्मचक्र भवतीति देवकृतः प्रथमोऽतिशयः । तथा खे चमरा इति द्वितीयः ।
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૪
तथा खे पादपीठेन सह मृगेन्द्रामन सिंहासनमुज्ज्वल निर्मलमाकाशस्फटिकमयन्वादिति तृतीयः ॥
तथा खे छत्रयतमिति चतुर्थः ॥
तथा खे रन्तमयो ध्वज इति पञ्चमः ॥
तथा पादन्यासनिमित्त सुवर्णकमलानि भवन्तीति पष्ठः || तथा समवसरणे रत्नसुवर्णरूप्यमय प्राकारत्रय मनोज्ञं भवतीति
सप्तमः ।
तथा चत्वारि मुखानि अङ्गानि गात्राणि च यस्य स चतुर्मुखाङ्गता भवतीति अष्टमः ॥
तथा तद्भाव
तथा चैत्याभिधानो द्रुमोऽशोकवृक्ष. स्यादिति नवमः ॥ तथा अधोमुखा कण्टका भवन्तीति दशम
तथा द्रुमाणामानतिनम्रता स्यादिति एकादश: ॥
तथा उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वान स्यादिति द्वादश: ॥ वात: सुखत्वादनुकूलो भवतीति त्रयोदशः ॥ तथाः शकुनाः पक्षिणः प्रदक्षिणगतयः स्युरिति चतुर्दशः ॥ तथा गन्धोदकनृष्टिरिति पञ्चदशः ॥
बहुवर्णाना पञ्चवर्णाना जानूत्सेधप्रमाणपुष्पाणा वृष्टिः स्यादिति षोडश ॥
तथा कचाना केशानामुपलक्षणत्वात् लोम्ना च श्मश्रुणः कूर्चस्य, नखाना पाणिपादजानामप्रवृद्धिरवस्थितस्वभावत्वमिति सप्तदशः ॥
तथा भवनपत्यादिचतुर्विधदेवनिकायाना जधन्यतोऽपि समीपे कोटिर्भवतीति अष्टादशः ||
तथा ऋतूना वसन्तादीना सर्वदा पुष्पादिसामग्रीभिरिन्द्रियार्थाना स्पर्शरसगन्धरूपशब्दानाममनोज्ञानामपकर्षेण, मनोज्ञाना च प्रादुर्भावेनानुकूलत्वं
भवतीत्ये कोनविंश ॥
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૭
इति देवैः कृता एकोनविंशतिस्तीर्थंकृतामतिशयाः । एते च यदन्यथाऽपि दृश्यन्ते तन्मतान्तरमवगम्यमिति । ते च सहजैश्चतुभिः कर्मक्षयरेकादशभिः सह मीलिता एकत्र योजिताश्वत स्त्रिशद्भवन्तीति ॥६४॥
અભિધાન ચિતામણી
ચાર સહજ અતિશયોઃ ૧. શ્રી તીર્થકર ભગવતેની કાયા જન્મથી જ કેત્તર
અદ્દભુત રૂપવાળી, લકત્તર અદ્ભુત સુગંધવાળી, રોગ
રહિત તથા પરસેવાથી અને મેલથી રહિત છે. ૨. શ્વાસોચ્છવાસ કમલસમાન સુગ ધિ હોય છે. ૩. રક્ત અને માંસ ગાયના દૂધની ધારા જેવું ધવલ (ત)
અને દુર્ગધથી રહિત હોય છે. ૪. આહાર અને નીહાર ચર્મચક્ષુવાળા પુરુષોથી અદ્રશ્ય હોય
છે, પણ અવધિ આદિ જ્ઞાનરૂપ ચક્ષુવાળા પુરુષે તે જોઈ શકે છે. આ ઉપર કહેલ ગુણવડે શ્રીતીર્થકર ભગવતે જગતના બધા જ જીવ કરતા અતિશાયી ચઢિયાતા હોય છે. તેથી આ ગુણોને અતિશય કહેવામાં આવે છે.'
ઉપર કહેલ ચાર અતિશયે જન્મથી જ હોય છે, તેથી એ સહજાતિશયો કહેવાય છે.
૧. નાતોડMતિશેતે તીર્થના પરિત્યતિશા.
- અભિધાન ચિંતામણિ ટીકા
. ૫૮
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અગિયાર કર્મક્ષયજ અતિશઃ ૧. એક એજનમાત્ર ક્ષેત્રપ્રમાણુ સમવસરણભૂમિમાં દેવતાઓ,
મનુષ્યો અને તિર્યંચ કોડાકેડીલ સંખ્યામાં સમાઈ શકે. ૨. ભગવંતની અર્ધમાગધી ભાષા મનુષ્ય, તિર્યા અને દેવને વિશે પિતપોતાની ભાષામાં પરિણામને પામે તથા એક એજન
સુધી સર્વત્ર વ્યાપી જાય છે. ૩. સુંદર, મનોહર અને તેજમાં સૂર્યબિબની શેભાને જીતતું
એવુ ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ હોય છે. ભા એટલે પ્રભા, તેજ, પ્રભાઓનું મંડલ તે ભામંડલ. ૪. ભગવંતની ચારે બાજુ સવાસે જનપ્રમાણ ભૂમિમાં કઈ
પણ પ્રકારના રેગ ન હોય. પ. પરસ્પરના વિરોધરૂપ વૈર ન હોય. ૬. ઈતિ- ધાન્ય વગેરે ઉપદ્રવને કરનાર ઉંદર આદિ પ્રાણીઓના
સમૂહે ન હોય. ૭. મારી– ચેપી રોગોના કારણે લોકમાં વિપુલ પ્રમાણમાં મરણ
ન હોય, ૮. અતિવૃષ્ટિ – નિરંતર વર્ષ ન હોય ૯. અવૃષ્ટિ – સંપૂર્ણ રીતે વરસાદને અભાવ ન હોય. ૧૦. દુર્મિક્ષ – ભિક્ષુઓને ભિક્ષાની અપ્રાપ્તિ દુષ્કાળ ન હોય. ૧૧. સ્વરાષ્ટ્રથી અને પરરાષ્ટ્રથી ભય ન હોય.
ઓગણીસ દેવકૃત અતિશઃ ૧. આકાશમાં ધર્મનો પ્રકાશ કરનાર ધર્મચક્ર હેાય છે.
૧. કેડાછેડી = કરડે કરેડ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૯
૨. આકાશમાં ચામરો હોય છે,
૩. આકાશમાં સ્ફટિકનું બનેલું નિલ અને ઉજ્જવલ સિહાસન પાદપીઠથી સહિત હાય છે.
૪. આકાશમાં ત્રણ છત્ર હોય છે
૫. આકાશમા રત્નમય ધ્વજ હાય છે.
૬. પાદન્યાસ માટે સેનાનાં કમળે! હાય છે.
૭. સમવસરણમાં અનુક્રમે રત્ન, સુવર્ણ અને રજતના ત્રણ સુંદર ગઢ હાય છે.
૮. ભગવ તનાં ચાર મુખ, અ ગે। અને અવયવા હેાય છે.
૯. ચૈત્યવૃક્ષ નામના અશેકવૃક્ષ હાય છે.
૧૦. કાંટાએ અધોમુખ થાય છે.
૧૧. વૃક્ષો નમે છે.
૧૨. સમસ્ત ભુવનને વ્યાપતા ઊંચા દુંદુભિનાદ હાય છે.
૧૩. સુખકારી અનુકૂલ પવન હેાય છે.
૧૪. પક્ષીએ પ્રદક્ષિણાવાળી ગતિવાળાં હેાય છે.
૧૫. ગન્ધોદકની વૃષ્ટિ થાય છે.
૧૬, અનેક વ વાળાં પુષ્પાની વૃષ્ટિ જાનુપ્રમાણ થાય છે.
૧૭. કેશ, રેશમ, ઢાઢી, મૂછ અને નખેા વધતા નથી – સદા એકસરમાં રહે છે.
૧૮. ભવનપતિ આદિ ચારે નિકાયાના ઓછામાં ઓછા એક કરોડ દેવતાએ ભગવતની સાથે ને સાથે જ હાય છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫૦
૧૮ વસતા આદિ ત્રએ પુષ્પ આદિ સામગ્રી વડે અનુકૂળ થાય
છે. તે અનુકૂળતા અમનેઝ (અપ્રીતિકારક) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપ ઈદ્રિયાર્થોને અપકર્ષ (હાનિ) થવા વડે તથા મનોજ્ઞ (મનહર) ઈન્દ્રિયાર્થોના પ્રાદુર્ભાવ વડે થાય છે. - આ રીતે શ્રીતીર્થકર ભગવંતના આ ઓગણીશ અતિશ દેવકૃત છે. બીજા ગ્રંથમાં આ અતિશય બીજી રીતે પણ લેવામાં આવે છે, તે મતાંતર જાણવું.
આ ઓગણીશમાં ચાર સહજ અતિશે અને અગિયાર કર્મક્ષયજ અતિશયે મેળવીને એ બધાની એકત્ર યેજના કરવાથી ચેત્રીશ થાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
蜜蜜滋滋溜滋滋滋遂凝露蜜蜜盛盛盛
પરિશિષ્ટ ૪ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત
શ્રી વીતરાગ રતવ
૧ પ્રસ્તુત લેખન શ્રી “વીતરાગ સ્તવ” પ્રકાશ ૨–૩–૪– મુલ, શ્રી “પ્રભાન દસૂરિકૃત વિવરણ” અને શ્રી “વિશાલરિકૃત અવચૂણિ'ના આધારે કરેલ છે. આ “વિતરાગ સ્તોત્રમ્ વિવરણ અને અવચૂર્ણિથી સહિત પ્રતાકારે કેસરબાઈ જ્ઞાનમંદિર પાટણ તરફથી પ્રકાશિત થએલ છે. સંપાદક પ. પૂ. આ. દેવ શ્રી વિજયરામચ દ્રસરીશ્વરજી મ. સા. ના. શિષ્ય રત્ન મુનિ કાતિવિજયજી (પાછળથી સ્વ. ૫ પૂ. પં. શ્રી કાતિવિજયજી ગણિવર) છે. મુંબઈ, દાદર જ્ઞાનમદિરની પ્રત ન. ૩૯૮ને આમાં ઉપયોગ કરેલ છે.
પ્રથમ મળ કે અને શબ્દાર્થ આપેલ છે. તે પછી વિસ્તૃત ભાવાર્થ આપેલ છે.
强强强强强强强强强强强强强强强强
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગ સ્તવ (મૂળ શ્લોકો અને શબ્દાર્થ)
પ્રકાશ ૨
સહજાતિશયસ્તવ કિયાટિવરાઝિનમઃ | प्रभो । तवाधीतशुचिः, कायः कमिव नाक्षिपेत् ॥१॥
હે પ્રભુ ! પ્રિય ગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજજવલ, સુવર્ણની જેમ પીળે, પમરાગની જેમ રાત અને અંજનની જેમ શ્યામ કાતિવાળે અને ધેયા વિના જ પવિત્ર એવો આપને દેહ, કેને આશ્ચર્યચકિત ન કરે ?
मन्दारदामवन्नित्यमवासितसुगन्धि नि । तवाङ्गे भृङ्गता यान्ति, नेत्राणि सुरयोषिताम् ॥२॥
કલ્પતરુનાં પુષ્પોની માલાની જેમ સર્વદા સ્વાભાવિક સુગન્ધિ એવા આપના શરીરને વિષે દેવાંગનાઓનાં નેત્રો ભ્રમરપણાને પામે છે.
दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः ॥३॥
હે નાથ ! અલૌકિક અમૃતરસના પાનની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ ક્ષય વગેરે રોગરૂપી સર્પના સમૂહે આપના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩
त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके । क्षरस्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः ॥४॥
દર્પણના મધ્યમાં પ્રતિબિબિત થયેલા પ્રતિબિંબની જેમ સ્વચ્છ એવા આપમાં, શરીરથી ઝરતા પરસેવાથી પીગળી જવાપણાની વાત પણ ક્યાંથી હોઈ શકે ?
न केवल रागमुक्त, वीतराग ! मनस्तव ।। वपु.स्थित रक्तमपि, क्षीरधारासहादरम् ।।५।।
હે વીતરાગ ! કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રુધિર પણ દૂધની ધારા જેવું ઉજવેલ છે.
जगद्विलक्षण कि वा, तवान्यद्वक्त्तुमीश्महे । यदविनमवीभत्स, शुभ्र मासपि प्रभो ! ॥६॥
અથવા તે વિશે ! જગતથી વિલક્ષણ એવુ આપતુ બીજુ કેટલું વર્ણન કરવા અને શક્તિમાન થઈ શકીએ? કારણ કે આપનું માંસ પણ દુર્ગન્ધ વિનાનું, દુશંકા ન કરાવે તેવું અને ઉજ્વલ છે.
जलस्थलसमुदभूताः, सतज्य सुमनःस्त्रजः। तव निःश्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः ॥७॥
પાણી અને પૃથ્વી પર ઉત્પન્ન થયેલાં પુષ્પોની માળાને ત્યાગ કરીને ભ્રમરે આપના નિશ્વાસની સુગંધ લેવા માટે આપની પાછળ ભમે છે.
लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः। यतो नाहारनीहारी, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥
આપની ભવસ્થિતિ લકેર ચમત્કાર (અપૂર્વ આશ્ચર્ય અને પેદા કરનારી છે, કારણ કે આપના આહાર અને નીહાર ચર્મચક્ષવાળાઓને દેખાતા નથી.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રકાશ ૩
કર્મક્ષયજાતિશયસ્તવ सर्वाभिमुख्यतो नाथ ! तीर्थकृन्नामकर्मजात् । सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः ॥६
હે નાથ તીર્થકર નામકર્મથી ઉત્પન્ન થએલ “સર્વાભિમુખ્ય નામના અતિશયથી સર્વથા સર્વ દિશાએ સન્મુખ રહેલા આપ દે, મનુષ્ય વગેરે સર્વ પ્રજાને સર્વ પ્રકારે સુખ પમાડે છો.
यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । સમાન્તિ શારિસ્લિાવાર પરિઝાક મારા
એક જન પ્રમાણ એવી પણ ધર્મ દેશનાની ભૂમિમા પિતપિતાના પરિવાર સહિત કડો તિર્યો, મનુષ્ય અને દેવતાઓ સમાઈ જાય છે.
तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूप वचन, यत्ते धर्मावबोधकृत् ।।३।। પિતપોતાની (તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની) ભાષામાં પરિણામ પામી જવાવાળું હોવાથી મનહર તેમ જ એકસરખુ પણ આપનું વચન તેઓને ધર્મનું બંધ કરાવનારું થાય છે.
साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना: गदाम्बुदाः । यदजसा विलीयन्ते, त्वद्विहारानिलामिभिः ॥४॥
આપના વિહારરૂપી પવનની લહરીઓ વડે સવાસો જોજનમાં પૂવે ઉત્પન્ન થયેલા ગરૂપી વાદળાંઓ તત્કાળ વિલય પામી જાય છે.
नाविर्भवन्ति यदमूमी, मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ।।५।।
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૫૫
રાજાએ વડે દૂર કરાયેલી અનીતિઓની જેમ સવાસેા ચેાજનમાં ઉંદર, તીડ અને પેાપટ વગેરેના ધાન્ય વિશેના ઉપદ્રવેા ક્ષણ વારમાં નાશ પામે છે અને નવા ઉત્પન્ન પણ થતા નથી.
स्त्रीक्षेत्रपद्राभिषो यद्वैराग्निः प्रशाम्यति । स्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ||६||
આપની કૃપારૂપી પુષ્કરાવત્ત મેઘની વૃષ્ટિથી જ જાણે નહિ, તેમ સવાસે ચેાજનમાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાઢિ નિમિત્તે ઉત્પન્ન થયેલ વૈરરૂપી અગ્નિ શમી જાય છે.
स्वत्प्रभावे भुवि भ्राम्यत्य शिवोच्छेदडिण्डिभे । सम्भवन्ति न यन्नाथ ! मारयो भुवनारयः ॥७॥
હે નાથ ! અકલ્યાણના ઉચ્છેદ કરવા માટે ડિડિમનાદ સમાન આપના પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે જગતના શત્રુ મારીમરકી વગેરે ઉપદ્રવેા ઉત્પન્ન થતા નથી.
कामवर्षिणि लोकानां त्वयि विश्वैकवत्सले । अतिवृष्टिरवृष्टिर्वा, भवेद्यन्नोपतापकृत् ||८||
લેાકાના ઇતિને વરસાવનાર, વિશ્વમાં અદ્વિતીય વત્સલ એવા આપ વિદ્યમાન છતે ઉપતાપને કરનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ
થતી નથી.
स्वराष्ट्र - परराष्ट्रेभ्यो, यत्क्षुद्रोप्रदवा द्रुतम् ।
विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्विपा ॥६॥
સિહનાદથી જેમ હાથીએ ભાગી જાય છે તેમ સ્વરાજ્ય અને પરરાજ્યેાથી ઉત્પન્ન થયેલ ક્ષુદ્ર ઉપદ્રા આપના પ્રભાવથી તત્કાલ નાશ પામે છે.
यत् क्षीयते च दुर्भिक्ष, क्षितो विहरति त्वयि । सर्वादभूतप्रभावाढ, जङ्गमे कल्पपादपे ॥१oll
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સૌથી અદ્દભુત–પ્રભાવશાળી જંગમ કલ્પ વૃક્ષ સમાન આપ પૃથ્વીતલ ઉપર વિહાર કરતા હે ત્યારે દુભિક્ષ નાશ પામી જાય છે. (દુષ્કાળ પડતો નથી).
यन्मनः पश्चिमे भागे, जितमार्तण्डमण्डलम् ।
मा भूद्वपुर्दुरालोकमितीवोत्पिण्डित महः ॥११॥ આપના શરીરને જોવામાં લેકેને અડચણ ન આવે એ માટે જ જાણે દેવતાઓએ આપના મસ્તકની પાછળ એક સ્થાને ભેગું કરેલું આપના શરીરનું જ મહાતેજ જાણે ન હોય તેવું અને સૂર્યના મંડળને પણ જીતી જનારું તેજનું મંડલ-ભામંડેલ શોભી રહ્યું છે.
य एष योगसाम्राज्यमहिमा विश्वविश्रुतः। कर्मक्षयोत्थो भगवन् । कस्य नाश्चर्यकारणम् ।।१२।।
હે ભગવન! ઘાતિકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલો તે આ [ પૂર્વે કહેલ ] વિશ્વવિખ્યાત એવે વેગસામ્રાજ્યને મહિમા કેને આશ્ચર્ય કરનારે નથી ?
अनन्तकालप्रचितमनन्तमपि सर्वथा। વત્તો નાના: કર્મવાક્ષમપૂજાતિ મૂલત: ૧૩
અનન્તકાલથી ઉપાર્જન કરેલ અને અન્ત વિનાના કર્મવનને આપના સિવાય બીજો કોઈ મૂલથી ઉખેડી નાખવાને સમર્થ નથી.
तथोपाये प्रवृत्तस्त्व, क्रियासमभिहारतः । यथानिच्छन्नुपेयस्य, परा श्रियमशिश्रियः ॥१४॥
હે પ્રભુ! ચારિત્રરૂપી ઉપાયમાં વારંવાર અભ્યાસથી આપ તેવા પ્રકારે પ્રવૃત્ત થયા છે કે જેથી નહિ ઈચ્છવા છતા ઉપેયમેક્ષની ઉત્કૃષ્ટ લક્ષમી આપને પ્રાપ્ત થઈ છે.
मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । પોલાપ્રતીક્ષા , તુ પોતાને નમ. શા મિત્રીના પવિત્ર પાત્રરૂપ, પ્રમોદવડે શુભતા તથા કરૂણા અને માધ્યશ્મના કારણે પૂજનીય એવા ગાત્મા-ગસ્વરૂપ આપને નમસ્કાર થાઓ.
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ ૪ દેવકૃતાતિશયસ્તવ
मिथ्यादशा युगान्तार्कः, सुदृशाममृतांजनम् ।
तिलक तीर्थकृल्लक्ष्म्याः , पुरश्वक तवैधते ॥ १ ॥ મિથ્યાદષ્ટિઓને પ્રલયકાલના સૂર્ય તુલ્ય, સમ્યગ્દષ્ટિઓને અમૃતના અંજન તુલ્ય અને તીર્થ કરની લક્ષ્મીનું તિલક એવું ધર્મચક આપની આગળ શેભી રહ્યું છે.
एकोऽयमेव जगति, स्वामीत्याख्यातमुच्छ्रिता ।
उचैरिन्द्रध्वजव्याजात्तर्जनी जम्भविद्विपा ॥ २ ॥
જગતમાં આ વીતરાગ જ એક સ્વામી છે” એમ કહેવાને માટે જાણે ઈન્દ્ર ઊચા એવા ઈન્દ્રધ્વજના બડાને પિતાની તર્જની (અંગૂઠા પાસેની આંગળી ) ઊંચી કરી ન હોય
यत्र पादौ पद धत्तस्तव तत्र सुरासुराः । किरन्ति पङ्कजव्याजाच्छिय पङ्कजवासिनीम् ॥ ३ ॥
જ્યાં આપના બે ચરણે પગ મૂકે છે, ત્યાં દેવ અને દાન સુવર્ણ કમળના મિષથી કમળમાં નિવાસ કરનારી લક્ષ્મીને વેરે છે.
दानशीलतपोभाव-, भेदाद्धर्म चतुर्विधम् ।
मन्ये युगपदाख्यातु, चतुर्वक्त्रोऽभवद्भवान् ॥ ४ ॥ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના ધર્મને એકી સાથે કહેવા માટે જ જાણે આપ ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું.
દે, ભ, મ ૧૭
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૮
त्वयि दोषत्रयात् त्रातु, प्रवृत्ते भुवनत्रयीम् ।
प्राकारत्रितय चक्रुस्त्रयोऽपि त्रिदिवैकसः ॥ ५ ।। ત્રણે ભુવનને રાગ-દ્વેષ અને મોહરૂપ ત્રણે દોષોથી બચાવવાને માટે આપ પ્રવૃત્ત થવાથી જાણે વૈમાનિક, જતિષી અને ભવનપતિ એમ ત્રણ પ્રકારના દેવોએ રત્નમય, સુવર્ણમય અને પુષ્યમય એમ ત્રણ પ્રકારના કિલ્લાઓની રચના કરી ન હોય !
अधोमुखाः कण्टकाः स्युर्धाश्यां विहरतस्तव ।
भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः १ ॥ ६ ॥ પૃથ્વીતલ પર આપ જ્યારે વિહાર કરે છે ત્યારે કાંટાઓ નીચે મુખવાળા થઈ જાય છે, સૂર્ય ઉદય પામે ત્યારે ઘુવડ વગેરે અથવા અંધકારના સમૂહ સામે થઈ શકે ખરા ?
केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् ।
बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परः ॥ ७ ॥ આપના કેશ, રેમ, નખ, અને દાઢી-મૂછના વાળ દીક્ષા ગ્રહણ કશ્તી વખતે જેટલા હેય તેટલા જ રહે છે. આ બાહા પણ રોગને મહિમા (બુદ્ધ વગેરે) અન્ય ધર્મના શાસકેએ પ્રાપ્ત કર્યો નથી.
शब्दरूपरसपर्शगन्धाख्याः पञ्च गोचराः ।
भजन्ति प्रातिकूल्य न, त्वदने तार्किका इव ॥ ८ ।। આપની આગળ બૌદ્ધ, નિયાયિક વગેરે તાર્કિકેની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચે ઈન્દ્રિયેના વિષયે પ્રતિકૃલ પણને ભજતા નથી (અનુકૂળતાને ધારણ કરે છે).
त्वत्पादाक्तवः सर्वे, युगपत्पर्युपासते ।
आकालकतकन्दर्प - साहायकभयादिव ॥ ६ ॥ અનાદિકાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હાય નહિ તેમ સઘળી વાતુઓ એકસાથે આવીને આપનાં ચરણોની સેવા કરે છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૯
-
-
सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च ।।
भावित्वत्पादसस्पर्शा, पूजयन्ति भुव सुराः ॥ २० ॥ જે ભૂમિને ભવિષ્યમાં આપના ચરણોનો સ્પર્શ થવાનો હોય તે ભૂમિને દેવતાઓ સુગન્ધિ જલની વૃષ્ટિવડે અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ વડે પૂજે છે.
जगत्प्रतीक्ष्य | त्वा यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् ।
का गतिमहतां तेषा, त्वयि ये वामवृत्तयः ? ॥ २२ ॥ હે જગપૂજ્ય ! પક્ષીઓ પણ આપને પ્રદક્ષિણા ( અનુકૂલ વૃત્તિમાં ) ફરે છે, તે પછી આપના પ્રત્યે પ્રતિકૂલવૃત્તિ વર્તન રાખનારા મેટા ગણાતા એવા મનુષ્યોની શી ગતિ થશે ?
पञ्चेन्द्रियाणादौः शील्य, क्व भवेद् भवदन्तिके ।
નિદ્રયોનિ યમુન્નાનિત પ્રતિજૂતામ્ | ૨૨ એકેન્દ્રિય વાયુ પણ આપની આગળ અનુકૂળ થઈને વહે છે તે પચન્દ્રિય જીવોનું આપની આગળ પ્રતિકૂળપણું હોય જ ક્યાંથી ?
मर्जा नमन्ति तरवस्त्वन्माहात्म्यचमत्कृताः ।
तत्कृतार्थ शिरस्तेषा व्यर्थं मिथ्यादृशा पुनः ॥ २३ ॥ હે પ્રભુ! આપના માહાસ્યથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ આપને મસ્તક વડે નમસ્કાર કરે છે. તે કારણે તેઓનાં મસ્તક કૃતાર્થ છે, કિન્તુ આપને નહિ નમનારા મિથ્યાટિઓના મસ્તક નિરર્થક જ છે.
जघन्यतः कोटिसख्यास्त्वा सेवन्ते सुरासुराः ।
જાયavમારતાળું, ન મા સપૂવારે ૫ ૨૪ in હે પ્રભુ જઘન્યથી એક ક્રોડ દેવો અને અસુરો આપની સેવા કરે છે. કારણ કે ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલ પદાર્થને વિષે મન્દ આત્માઓ પણ ઉદાગીનતા ધારણ કરતા નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ ૫ પ્રાતિહાર્યસ્તવ
गायन्निवालिविरुत-नृत्यन्निव चलैर्दलैः ।
त्वद्गुणैरिव रक्तोसी, मोदते चैत्यपादपः ॥ २ ॥ હે નાથ ! ભ્રમના શબ્દો વડે જાણે ગાયન કરતે હેય, ચંચલ પાંદડાંઓ વડે જાણે નાચ કરતો હોય અને આપના ગુણો વડે જાણે રાગવાળ (લાલ) બન્યા હોય તેમ આ અશોકવૃક્ષ હર્ષ પામે છે.
आयोजन सुमनसोऽधस्तानिक्षिप्तवन्धनाः । ગાળી: સુમનનો કેશનોર્થી ઉત્તિ તે ૨ એ. હે નાથ ! એક જન સુધી જેના ડીંટિયા નીચાં છે એવા જાનુ પ્રમાણ પુષ્પને દેવતાઓ આપની દેશના ભૂમિને વિષે વરસાવે છે
मालवकैशिकीमुख्य-ग्रामरागपवित्रितः ।
तव दिव्यो ध्वनिः पीतो, हर्षोद्ग्रीवैमृगैरपि ॥ ३ ॥ આપના માલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલ દિવ્યવનિનું હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળા બનેલા હરણિયાંઓ દ્વારા પણ પાન કરાયુ છે.
तवेन्दुधामधवला, चकास्ति चमरावली ।
હૃણાનિરિવ વવાઝ–નિરીયા | ૪ . આપની ચંદ્રની કાંતિ સમાન ઉવલ ગામની શ્રેણી શેાભી રહી છે, જાણે આપના મુખકમલની સેવામાં તત્પર થયેલી હંસની શ્રેણિ ન હોય!
Page #295
--------------------------------------------------------------------------
________________
मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् ।
श्रोतु मृगास्समायान्नि, मृगेन्द्रमिव सेवितम् ॥ ५ ॥ આપ જ્યારે મૃગેન્દ્રાસન–સિંહાસન પર આરૂઢ થઈને દેશના આપતા હોય છે ત્યારે તે દેશના સાંભળવા માટે મૃગો-હરિણયાંઓ આવે છે, જાણે તેઓ પિતાના સ્વામી–મૃગેન્દ્રની સેવા કરવા માટે આવ્યા ન હોય!
भासा चयैः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमा । चकोराणामिव दृशा, ददासि परमा मुदम् ॥ ६ ॥
સ્નાવડે ચંદ્રમા જેમ ચકેર પક્ષિઓના નેત્રોને આનંદ આપે છે, તેમ તેજના પંજસ્વરૂપ ભામડલવડે પરિવૃત–સહિત આપ સજજનનાં ચક્ષુઓને પરમ આનંદ આપો છો.
. दुन्दुभिविविश्वविश्वेश | पुरो व्योम्नि प्रतिध्वनन् ।
जगत्याप्तेषु ते प्राज्य, साम्राज्यमिव शसति ॥ ७ ॥ હે સર્વ વિશ્વના ઈશ ! આકાશમાં આપની આગળ નિનાદ કરતો દેવદુન્દુભિ જાણે “જગતને વિષે આપ્ત પુરુષમાં આપનું સર્વશ્રેષ્ઠ સામ્રાજ્ય છે, એમ કહેતો ન હોય.
तवोध्वमूवं पुण्यद्धि-क्रमसब्रह्मचारिणी ।
छत्रत्रयी त्रिभुवन-प्रभुत्वप्रौढिशसिनी ।। ८ ।। ઉત્તરોત્તર વધતી જતી એવી આપની પુણ્ય ઋદ્ધિના કમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છત્રો જાણે ત્રણ ભુવનને વિષે રહેલી આપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યાં છે.
एता चमत्कारकरी, प्रातिहायंश्रिय तव ।
चित्रीयन्ते न के दृष्टवा, नाय ! मिथ्यादृशोऽपि हि ।। ६ ।। હે નાથ! ચમકારને કરનારી આપની આ પ્રાતિહાર્ય લકમીને જોઈને કયા મિથ્યાષ્ટિ આત્માઓ પણ આશ્ચર્ય નથી પામતા? (સી કેઈ આશ્ચર્ય પામે છે.)
Page #296
--------------------------------------------------------------------------
________________
YALANGA
1
શ્રી વીતરાગ સ્તવ
( વિસ્તૃત ભાવાથ) પ્રકાશ ૨—સહજાતિશયસ્તવ ચાર સહજ અતિશયે
૧ પ્રથમ સહજાતિશય—શરીરાતિશય
ન
મ. પરમ અદ્ભુતપ સહજ નિ લ શરીર આ. સહેજ સુગ ધિ શરીર *. નીરાગી શરીર ઈ. પરસેવાથી રહિત શરીર
૨ દ્વિતીય સહજાતિશય—રક્તમાંસાતિશય
અ. શ્વેત સુગ ંધિ રક્ત આ. શ્વેત સુગંધિ માંસ
૩ તૃતીય સહજાતિશય—નિ.શ્વાસની સુગંધિતા ૪ ચતુર્થી સહાતિશય—આહાર—નીહાર
ચમ ચક્ષુવાળાને અદૃશ્ય
---
- -
Page #297
--------------------------------------------------------------------------
________________
કરનાર સર્વલકણસવ જવાના શરીફ
૧ પ્રથમ સહજાતિશય “ હે પ્રભો ! જગતના સર્વ જીવોનાં શરીરે કરતાં અત્યત જુદી જ જાતનાં સર્વલક્ષણસંપન્ન, અભુત અને અતિપવિત્ર શરીરને ધારણ કરનાર આપને હું સર્વ રીતે નમું છું.
૧. અ. પરમ અદ્ભુતરૂપ, સહજ નિર્મલ શરીર
હે પરમેકિન ! આપના શરદ ઋતુના ચદ્રમાના કિરણો જેવા ઉજ્વલ અન્ય ગુણ તો બાજુએ રહે, પણ ત્રણે જગતના સર્વ જીવના શરીર કરતાં અત્યન્ત વિલક્ષણ, પરમ ઉત્તમ એવા આહંન્યના સૂચક લક્ષણોથી સહિત અને સમસ્ત આપદાઓને વિશ્વ સ કરનાર આપના સહજ નિર્મલ શરીરનું રૂપ કેને નથી આકર્ષતુ ? - હે વિભો! આપમાં સમાવિષ્ટ એવા પરમાત્મતત્ત્વને ભલે કઈ ન પણ જાણતું હોય, તે પણ આપના સહજ નિર્મલ પરમ અદ્દભુતરૂપવાળા પરમ આશ્ચર્યમય દેહ ઉપર દૃષ્ટિ પડતાં જ કેતુ અંત - કરણ અભુત રસથી વાસિત થતુ નથી ? - પ્રિયંગુ વૃક્ષ સમાન નીલ વર્ણની સહજ નિર્મલ કાયાને ધારણ કરનાર છે સ્વામિન ! આપને માટે સંપૂર્ણ નમસ્કાર થાઓ.
સ્ફટિક રત્ન સમાન ઉજજવલ દેહને ધારણ કરનાર, દેવ! આપને મારે નમસ્કાર થાઓ.
સુવર્ણ સમાન દેહવાળા હે નાથ! આપને મારે નમસ્કાર થાઓ.
પદ્મરાગ મણિ સમાન રક્ત (લાલ) શરીરને ધારણ કરનાર, સર્વ મનોરથોના પૂરક એવા પ્રત્યે ! આપને મારો નમસ્કાર થાઓ.
અંજન (કાજળ) સમાન શ્યામ વર્ણના સહજ નિર્મલ શરીરવાળા હે પાપનાશક પ્રભે! આપને મારે નમસ્કાર થાઓ,
૧ કેટલાક તાર્થ કરશના શરીર નીલવર્ણના, કેટલાકના વેત વર્ણનાં, કેટલાકના પીત વર્ણનાં, કેટલાંક રક્ત વર્ણના અને કેટલાકના શ્યામવર્ણના હોય છે
૨ સ્ફટિકને સૂર્યકાત અથવા ચકકાતામણિ પણ કહેવામાં આવે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
તેવા તેવા પ્રકારના વિચિત્ર નામકર્મના પ્રભાવથી ઉપર કહેલા તે તે વર્ણવાળા સર્વ તીર્થકરને હું નમું છું.
બીજાઓનાં શરીર તે વારંવાર જલ આદિથી સાફ કરવા છતાં પણ અલ્પકાળમાં જ મલિન થઈ જાય છે, જ્યારે તે સૌભાગ્યસિ! આપનું શરીર તો કેઈ પણ જાતના પ્રક્ષાલન વિના જ સદા સહજ નિર્મલ છે. પ્રભો! આપના નિસર્ગનિર્મલ દેહને મારે ફરી ફરી નમસ્કાર હો.
શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, વિદ્રમ (પ્રવાલ), મરકત મણિ અને મેઘ સમાન વર્ણવાળા, મેહરહિત અને સર્વ દેવતાઓથી પૂજિત એક સિત્તેર જિનેશ્વરેને હું વંદન કરું છું.'
(૧) આ. સહજ સુગ ધિ શરીર | હે જગતના અલ કાર પ્ર! જેના ઉપર દેવાગનાઓનાં નેત્રો ભ્રમરની જેમ વિભ્રમ (વિલાસનૃત્ય) ધારણ કરે છે, તે આપના સહજ સુગ ધિ શરીરને મારે નમસ્કાર છે. - જેમ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાને વિશે ભ્રમની પક્તિઓ આકૃષ્ટ થાય છે, તેમ વૈમાનિક દેવાંગનાઓનાં પણ નેત્ર જેઓના સહજ યુગ ધિ પરમ સૌભાગ્યમય શરીર વિશે સંપૂર્ણ રીતે આકૃષ્ટ થાય છે, એવા આપને દેવ ! મારે નમસ્કાર થાઓ.
બીજાઓનાં શરીર કસ્તુરી, ચંદન આદિ સુગંધિ દ્રવ્યોથી વાર વાર વાસિત થવા છતાં પણ અલ્પકાળમાં જ સુગન્ધહીન થઈ જાય છે, જ્યારે હે પ્રભે! આપણું શરીર તે સ્વભાવથી જ નિત્ય સુરભિ છે, સ્વભાવસુરભિ દેહવાળા આપને માટે સંપૂર્ણ નમસ્કાર થાઓ,
१ वरकणयसखविदुममरगयघणसन्निहं विगयमोह । सत्तरिमय जिणाण, सव्वामरपूइस वदे॥
– શ્રી વિજયપહૃત્તસ્તોત્ર, ગા. ૧૧ ૨ . ૨.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૬૫
હે સ્વામિન! વૈમાનિક દેવાંગનાઓનાં નેત્ર પણ આપને જોઈને ભવાળા થઈ જાય છે, તે પછી મર્યલેક અને પાતાલની લલનાએનાં નેત્ર આપને જોતાં જ ભવાળ થાય એમાં આશ્ચર્ય જ શુ છે ? આવી જાતની દેવાંગનાઓની દષ્ટિએ પણ જેના આત્માના એક પ્રદેશમાં પણ વિકારની એક નાનકડી રેખા પણ ઉત્પન્ન ન કરી શકે, એવા સદા સર્વદા નિર્વિકાર, હે પ્રભો ! આપની નિર્વિકારતાનું મને શરણ છે.
(૧) ઈ. નીરોગી શરીર હે નાથ ! જેમાં ગરૂપ સપ પ્રવેશને પામતા નથી એવા નીરોગી દેહવાળા આપને મારી વંદના હો.
લય આદિ રેગે સતત ભયના હેતુ હોવાથી અને દુઃખે કરીને દૂર કરી શકાય એવી દાણ વેદનાને ઉત્પન્ન કરનારા હોવાથી તેઓને શાસ્ત્રમાં સર્ષની ઉપમા આપવામાં આવે છે. આવા સર્પો કેવળ અમૃતથી પ્રતિહત (પરાજિત) થઈ જાય છે. અહીં કવિઓ ઉપ્રેક્ષા કરે છે?
“દિવ્ય અમૃતરસના પાનથી જે પુષ્ટિ, હે નાથ ! આપના શરીરને પ્રાપ્ત થઈ છે, તેનાથી જાણે પ્રતિત થયા હોય તેમ રાળરૂપ સર્પોના સમૂહો આપના જે શરીરમાં પ્રવેશ પામતા નથી, તે અતિશયસંપન્ન દેહને મારે નમસ્કાર થાઓ.’
સ્વભાવથી જ ભગવંતનુ શરીર સર્વ રોગોથી રહિત હોય છે, અહીં સ્તુતિકારે ઉÈક્ષા કરે છે કે –
હે ભગવંત ! બાલ્યાવસ્થામાં આપ માતાના દુશ્વનું પાન કતા નથી, પણ સુરેન્દ્રો આપના હાથના અંગૂઠામાં અમૃતરસનો સંચાર કરે છે અને આપ તેનું પાન કરો છો. તે અમૃતપાનથી થયેલ પુષ્ટિના કારણે જ જાણે પરામુખ થયા હોય એવા રોગરૂપ સર્પોના સમૂહે આપના શરીરને વિશે પિસતા નથી.
१ अमररमणीनयनक्षोमभणनाच्च मर्त्यपाताल - ललनालोचनक्षोभः एव भगवद्देह इति ।
–શ્રી વિતરાગ સ્તોત્ર ટીકા, પ્ર. ૨, લે, ૨ ૨ લે. ૩.
Page #300
--------------------------------------------------------------------------
________________
२६६
(૧) ઈ પરસેવાથી રહિત શરીર હે નાથ ! બીજાઓનાં શરીર ગરમીના કારણે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, જ્યારે આપણું શરીર તે દર્પણમાં સંક્રાંત પ્રતિમા જેવું છે; જેમ દર્પણમાં રહેલ રૂપ પરસેવાથી વ્યાપ્ત કદાપિ ન થાય, તેમ આપનું શરીર નિસર્ગથી જ પરસેવાથી રહિત છે. એવા આપના શરીરને મારે નમસ્કાર થાઓ.
૨ દ્વિતીય સહજાતિશય રક્તમાસાતિશય
૨ અ. ક્ષીરધારા સમાન રક્ત હે વીતરાગ! આપના અન્વર્થ (યથાર્થ) નામથી જ સુવિહિત છે કે આપનું મન રાગરહિત છે. હે ભગવાન કેવળ આપનું મન જ રાગ–વિષયાસક્તિથી રહિત છે, એવું નથી, પણ આપના દેહમાં રહેલ રક્ત પણ રાગ–લાલરગથી રહિત છે, દૂધની ધારાસમાન વેત છે. હે દેવ! આપ જ્યારે રાગના નિગ્રહમાં આગ્રહવાળા હતા ત્યારે આપનું રક્ત (રૂધિર) અંદરથી આશ્ચર્યચકિત થયું અને તે રક્ત રાગ (પિતાની લાલાશ)ને ત્યાગ કર્યો !
૨ બ. અદુર્ગધી શુભ્ર માંસ હે સ્વામિના! સર્વગતથી વિલક્ષણ અસામાન્ય અને લોકેસર એવા આપના રૂપ, ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઈન્દ્રવજ ઈન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણોની રાશિને સ્તવવા માટે આખું જગત્ પણ સ્તુતિકાર બની જાય તો પણ તે કેવી રીતે સ્તવી શકે ? નાથ ! બીજા ગુણોની તો વાત જ શી કરીએ ? પણ આપના દેહને ધાતુરૂપે રહેલ માંસ પણ જગતના સર્વ જીના માંસ કરતાં અત્યંત વિલક્ષણ છે. બીજાઓનું માંસ તે દુધવાળુ, જેવું ન ગમે તેવું અને લાલ હોય છે, જ્યારે આપનુ માંસ તે સર્વથા દુર્ગધ વિનાનું, ઉત્તમ પ્રકારના પરિમલથી સમૃદ્ધ, અબીભત્સ [જોઈને જુગુપ્સા (નફરત) ન થાય તેવું ] અને સમુદ્રના ફીણ
૧ ક. ૪ ૨ ક. ૫ ૩ લો. ૬
Page #301
--------------------------------------------------------------------------
________________
ર૬૭
જેવું શુભ્ર (સફેદ) હોય છે. હે નાથ ! આપના શરીરની સર્વ ધાતુઓ પણ જગતનાં સર્વ જીવો કરતાં જુદી જ જાતની હોય છે, તે પછી આપની પ્રત્યેક બીજી વસ્તુ લકત્તર હોય એમાં આશ્ચર્ય જ
૩ તૃતીય સહજાતિશય, નિશ્વાસસૌરભ્ય સંપૂર્ણ જગત્ પણ જેના મહિમાને ન જાણી શકે એવા હે દેવ ! સકલ જગતમાં કેઈ સુરભિ (સુગ ધી)માં સુરભિ વસ્તુ હોય તે તે આપનો નિઃશ્વાસ છે. તે નિઃશ્વાસની દિવ્ય સુગ ધ ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે ભમરાઓ જે જે પુષ્પો પર બેઠા હોય તે તે બધા જ પુષ્પને છેડી છેડીને આપના નિશ્વાસની સુરભિતાને અનુસરે છે. જલમાં ઉત્પન્ન થતાં પુંડરીક આદિ કમળ અને ભૂમિ પર ઉત્પન્ન થતા તિલક, ચંપક, અશોક, કેતકી, બકુલ, માલતી આદિ પુષ્પોના સંપૂર્ણ સમૂહની સુગધ કઈ દિવ્ય શક્તિ વડે એકત્ર કરવામાં આવે તે પણ છે સ્વામિન્ ! તે સુગધ આપની નિશ્વાસ–સુરભિતાની તુલના કેવી રીતે કરી શકે ! જગતમાં પરિમલના સાચા રસિક તે ભમરાઓ છે. તેઓ પણ જ્યારે બીજા પુષ્પોને તજી તજીને આપના નિશ્વાસને અત્યંત આકુલતાથી અનુસરે છે, ત્યારે તે સ્વામિન્ ! જગતમાં આપના નિશ્વાસ કરતાં ચઢિયાતી સુગધ કઈ હોઈ શકે? ચતુર્થ સહજાતિશય આહારનીહાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય
જગતના સૌથી અદ્દભુત નિધાન, હે પરમાત્મન્ ! સર્વ કલેશેની પરંપરાનો સમૂળ નાશ થવાથી આપની અપુનર્ભવ સ્થિતિ (ફરીથી જન્મ ન લેવાપણું) તે ચમત્કારિક છે જ, કિન્તુ સર્વ લોકોને સાધારણ એવી આપની ભવસ્થિતિ પણ અલૌકિક આશ્ચર્યને કરનાર છે, કારણ કે જન્મથી માંડીને નિર્વાણ સુધી આપના આહાર અને નીહાર (મલ વિસર્જન) કેઈ પણ ચર્મચક્ષુવાળા વડે જે ઈ શકાતા નથી (ભગવન્તના આહારનીહાર આંખથી દેખી શકાય નહીં, અવધિજ્ઞાની જેઈ શકે.)
૧ ૨
. ૭ લો ૮
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ ૩: કર્મક્ષયજઅતિશયરતવ
અગિયાર કર્મલયજ અતિશ ૧ સર્વાભિમુખ્યત્વ ૨ જનપ્રમાણ સમવસરણ ભૂમિમાં કરડે દેવ–મનુષ્ય-તિર્ય
ચિને નિરાબાધ સમાવેશ ૩ સ્વસ્વભાષાપરિણામમનોહર વચન ૪ ૧૨૫ જન સુધી રેગોની વિલીનતા ૫ ઈતિઓના અનાવિર્ભાવ ૬ વિરાગ્નિને પ્રથમ ૭ મારીનો અસંભવ ૮ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનું ન થવું. ૯ સ્વરાષ્ટ્રમાં અને પરરાષ્ટ્રથી થતા ઉપદ્રનો અભાવ ૧૦ દુર્મિક્ષ ક્ષય ૧૧ ભામંડલ
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૬૯
અગિયાર કર્મ ક્ષયજ અતિશય સર્વવિરતિના સ્વીકારની સાથે જ ભગવાન તીવ્રતમ તપને તપે છે. તે તપરૂપ પ્રચંડ પવનથી પ્રજવલિત થયેલ શુકલ ધ્યાન રૂપ દાવાનલ ઘાતિકર્મવનને સંપૂર્ણ રીતે બાળી નાખે છે. તે કર્મવનમાં રહેલ જ્ઞાનાવરણુયાદિ સર્વ કર્મવૃો ભસ્મસાત્ થઈ જાય છે. એ રીતે ઘાતકર્મનો ક્ષય થતાં જ ભગવંતને અગિયાર અતિશ ઉત્પન્ન થતા હોવાથી એ કર્મક્ષયજ અતિશ કહેવાય છે. આ અતિશએ ફક્ત તીર્થકરને જ હોય છે. શ્રી તીર્થકર ભગવન્તના જ્ઞાનદર્શનચારિત્ર રૂપ મહાગનું જગતમાં સામ્રાજ્ય છે. તે સામ્રાજ્યના વિશ્વવિખ્યાત મહિમાના આ અતિશય સૂચક છે.
કર્મલયજ પ્રથમ અતિશયઃ સર્વાભિમુખ્યત્વ હે ઈન્દ્રોના નાથ! શ્રીતીર્થકર નામકર્મના મહોદયથી આપે પરમ આહૈત્ય (અરિહ તપાગુ ) પ્રાપ્ત કરેલ છે. તે પરમ આહત્યના પ્રભાવથી આપ સૌને સદા સર્વ રીતે સંમુખ દેખાઓ છે. એ આપનો સર્વાભિમુખ્યત્વ નામનો પ્રથમ કર્મક્ષયજ અતિશય છે. એ અતિશયના કારણે આપ કેઈને પણ ક્યાંય પણ કદાપિ પરાડુમુખ હતા નથી.૧
જેમ પિતા પિતાના સંતાનોને આનંદ પમાડે છે, તેમ જગન્ધિતા ! આપ આપની સમીપમાં રહેલ કરડે દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચોને આપના આ સર્વાભિમુખ્યત્વે અતિશયથી સર્વ પર સમદષ્ટિ ધારણ કરીને ચિરકાલીન આનદ પમાડે છે. આ આપની મહાન ચોગ સમૃદ્ધિ છે.
१ तीर्थकरा हि सर्वत: सम्मुखा एव, न तु पराङ्मुखाः क्वापि
– વી. સ્તો. પ્ર. ૩ લે ૧ અવચૂરિ
૨
લે ૧
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૦૦
કર્મયજ દ્વિતીય અતિશય જનપ્રમાણ સમવસરણભૂમિમાં કોડે દેવ-મનુષ્ય-તિયોનો
નિરાબાધ સમાવેશ હે દેવાધિદેવ ! ત્રણે ભુવનના અલંકાર સમાન એવા આપના દેવનિર્મિત એક જન” પ્રમાણ સમવસરણ (ધર્મદેશના ભૂમિ) માં એકી સાથે કરડે દેવ-મનુષ્ય તિર્યો નિજ નિજ પરિવાર સાથે કેઈ પણ જાતની પીડા વિના સમાઈ જાય છે. એ ખરેખર આપની મહાન સમૃદ્ધિ છે.
કર્મક્ષય તૃતીય અતિશય
સ્વસ્વભાષા પરિણામમનોહર વચન હે વાણના અધિપતિ ' સમવસરણમા સમુપસ્થિત થયેલા દેવતાઓ, મનુષ્ય અને તિર્યને આપનું વચન અર્ધમાગધી ભાષા મય, પાંત્રીશ ગુણોથી સહિત અને એક જ સ્વરૂપવાળું હોવા છતાં તિયે, મનુષ્ય અને દેવતાઓમાંની દરેક જાતિને પોતપોતાની ભાષામાં પરિણમે છે, એટલું જ નહીં કિડુ સાંભળનાર દરેક પ્રાણીનું હદય તે આકષી લે છે. હે લોકેત્તર વચનના પ્રણેતા આપની એક જ સ્વરૂપવાળી વાણીને દેવો દૈવી વાણીમાં, મનુષ્ય માનુષી વાણીમાં, ભીલે તેઓની શાબરી વાણી અને તિર્યચે તિર્યંચ સબંધી વાણીમાં સાંભળતા સાભળતા પરમાનંદને પામે છે.
કર્મક્ષયજ ચતુર્થ અતિશય :
૧૨૫ ચીજન સુધી રોગોની વિલાનતા હે પરમાત્મન ! આ રીતે એક જ સ્વરૂપવાળું પાંત્રીશ ગુણોથી સહિત અને અર્ધમાગધી ભાષામય એવું આપનું અમથે વ ન
1. ક્ષે ૨ ૨. ૧ ચીજન = ૪ બાઉ ૩. લે. ૩ ४. देवा देवी नरा नाग, शबराश्चापि शाबरीम् ।
तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवगिरम् ॥ પ લે ૪
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૧
પવનની કઈ જાય છે. છેલત અને અનાસી
સમવસરણમાં એક યોજન સુધી સર્વત્ર ફેલાઈ જાય છે, એકી સાથે વિશ્વના પ્રત્યેક પ્રાણી માટે તેની પિતાની ભાષામાં પરિણત થાય છે અને તિર્યંચે, મનુષ્ય અને દેવતાઓમાંના દરેકને એકી સાથે ધર્મને અવબોધ કરે છે. આ આપની મહાન ગસમૃદ્ધિ છે. આવી આપની મહાન વચનસમૃદ્ધિને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું.
હે મહામંગલસ્વરૂપ દેવાધિદેવ! આપ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં સવાસે જનપ્રમાણુર ભૂમિમાં આપના વિહારની પૂર્વે ઉત્પન્ન થયેલા રેગરૂપ શ્યામ વાદળાંઓ આપના અપ્રતિબદ્ધવિહારરૂપ પવનની પ્રચંડ લહરીઓ વડે સંપૂર્ણ રીતે તત્કાળ વિલયને પામે છે– વિખેરાઈ જાય છે. હે સર્વાતિશાયિ ભગવાન્ ! વાયુની જેમ અપ્રતિબદ્ધ (સર્વત્ર અખલિત અને અનાસક્ત) આપના વિહારથી છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રોગો નાશ પામે છે અને છે મહિના સુધી નવા રે ઉત્પન્ન થતા નથી.
કર્મ ક્ષયજ પંચમ અતિશય
ઈતિઓને અનાર્વિભાવ હે વીતરાગ ! આપ જ્યાં જ્યાં વિચરો છો ત્યાં ત્યાં સવાસો જનપ્રમાણ ભૂમિમાં ઉદરો, તીડે, પિોપટો વગેરેના ધાન્ય ઉપરના ઉપદ્રવરૂપ ઈતીઓનો આવિર્ભાવ પ્રગટભાવ) થતો નથી. જેમ ધર્મવાન રાજાનું રાજ્ય આવતાં જ અનીતિઓ તરત જ દૂર થઈ જાય છે, તેમ હે દેવ! આપ જ્યા જ્યાં વિચરતા હો ત્યાં ત્યાં ઈતીઓ તે જ ક્ષણે એકદમ નિરુદ્ધ થઈ જાય છે. હે પ્રભે! આપની મહાન યોગસમૃદ્ધિનું આ મહાન વિલસિત છે.
૧. ા ૪
૨. પૂર્વ આદિ ચાર દિશાઓમાના દરેક દિશામાં પચીસ પચાસ એજન, ઉર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર જન, એમ કુલ સવાસ યોજન. ૧ યોજન = ચાર કોશ
૩ ક. ૫
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૭રે
કર્મક્ષયજ ષષ્ઠ અતિશય
વૈરાગ્નિનો પ્રશમ હે દેવ! આપ જે જે ભૂમિકલને વિષે વિહાર કરો છો, તે તે સવાસ યોજનપ્રમાણ પ્રદેશમાં પ્રવર્તમાન વરરૂપ અગ્નિ આપની નિષ્કારણ કરુણારૂપ પુષ્પરાવર્ત મેઘની વર્ષોથી તત્કાલ શમી જાય છે. હે ભગવન્ ! પુષ્પરાવર્ત મેઘ સર્વ પ્રકારના મામાં સર્વ શ્રેષ્ઠ હોવા છતાં તે ફકત બાહ્ય આગને જ શમાવી શકે છે, જ્યારે સર્વસત્ત્વોને વિશે સમાન અને જગતનાં સર્વ પ્રાણીઓ માટે પરમ સંજીવનીરૂપ એવી આપની નિષ્કારણ કરુણ બીજા કેઈ પણ સાધનથી ન શકે એવા ભવભવ સુધી સઢા પ્રજવલિત રહેનાર દુર્ધર, સ્ત્રીસંબંધી, ભૂમિસંબંધી વગેરે વૈરાનુબ ધોને તત્કાલ પ્રશાંત કરે છે. હે સ્વામિન! તે વૈરાગનુબંધે ગ્રામ, નગર આદિની માલિકી અંગે, કૌટુંબિક કારણે વગેરે કેઈ પણ જાતના હેતુથી થયા હોય, તે વૈરાનુબંધે કૌરવ-પાડવ વગેરેની જેમ કુલના ઉછેદન નિમિત્ત થતા હોય, તો પણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે.
કર્મક્ષયજ સપ્તમ અતિશય . મારીને અસંભવ હે કરુણાસિન્ધો ! આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં સવાસે જન સુધીની ભૂમિમાં મારીઓ–ગ આદિથી જનિત અકાલ મરણો થતાં નથી. હું નિષ્કારણ કરુણાવ ત ભગવત | અશિવનું ઉછેદન કરવામાં પટહસમાન આપનો સર્વાતિશાયી પ્રભાવ જે ભૂમિતલ ઉપર નિરંકુશ ફેલાતો હોય તે ભૂમિનલને વિશે જગતની નિષ્કારણ શત્રુરૂપ મારીઓ કેવી રીતે સંભવી શકે ?
કર્મક્ષયજ અષ્ટમ અતિશય
અતિવૃષ્ટિ કે અવૃષ્ટિનું ન થવું. હે વીતરાગ ! આપ જ્યારે વિહાર દ્વારા નિજચરણકમલ વડે ભૂમિને પવિત્ર કરતા હો ત્યારે સવાસે જનપ્રમાણ ભૂમિમાં
૧. લૈ. ૬ ૨. . ૭ ૩. 9 . ૮
ભરણે થતાની ભૂમિમાં આપ જ્યાં જ મારીને
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭૩
અતિવૃષ્ટિ–પાક આદિને નુકસાન કરનાર વધુ પડતો વરસાદ, અકાળે વરસાદ, અનાવૃષ્ટિ– ગ્યકાળે વરસાદનું ન વરસવું, અરિષ્ટવૃષ્ટિ– અશુભસૂચક જીવકલવાદિનું આકાશમાંથી એકાએક પડવું વગેરે કદાપિ થતું નથી.
હે દેવ ! ત્રણે જગતના પરમ ગુરુ, કામવષી–ભક્ત લોકોને જે ઈષ્ટ હોય તેને પુરાવમેઘની જેમ વરસાવનારા, અને વિશ્વવત્સલ એવા આપ જગત ઉપર વિચરતા હો ત્યારે લેકને સંતાપ આપનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કેવી રીતે થઈ શકે ?
કમક્ષયજ નવમ અતિશય સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી થતા ઉપદ્રને અભાવ હેર સલમંગલોના મૂલ આધાર, સ્વામિન ! આપ ત્યારે ભવ્ય જીવોના અનુગ્રહાથે પૃથ્વીતલ ઉપર વિહાર કરતા હૈ છે ત્યારે સવાસે જનપ્રમાણ ભૂમિમાં સ્વરાષ્ટ્રભય તથા પરરાષ્ટ્રભય કેવી રીતે સંભવે! હે પ્રભો! આપ જ્યાં વિદ્યમાન હો, તે પ્રદેશમાં સ્વરાષ્ટ્રમાં આંતરવિગ્રહ, લોકેનાં ધન આદિનું અપહરણ વગેરે ઉપદ્રવો સ ભવતા નથી, તેમજ પરષ્ટિ તે ભૂમિ ઉપર આક્રમણ કરી શકતું નથી. હે દેવ! આપના આગમન પૂર્વે પણ આવા કેઈ ઉપદ્રવ તે પ્રદેશમાં વિદ્યમાન હોય તો તે આપના આગમન માત્રથી જેમ મદેન્મત્ત હાથીઓ સિંહનાદથી પલાયન થઈ જાય, તેમ નાશ પામી જાય છે. હે સ્વામિન ! આપનો આ બધો મહિમા લેઓત્તમ ગસમૃદ્ધિને છે.
૧. વિશુદ્ધ સ્નેહને ધારણ કરનાર ભક્તજનેના મનસ કાલ્પત અર્થને આપવામાં કુશળ.
૨ . ૯.
૩ ભાગકેડ કરનારા લેકેની આગ આદિ દ્વારા ભય ફેલાવવાની પ્રવૃત્તિઓ આદિ સકલ ઉપદ્રવોને સમાવેશ સ્વરાછૂભયમાં થઈ જાય છે
દે. ભ
મ ૧૮
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ ૪ : દેવકૃતાતિશયસ્તવ દેવકૃત ૧૯ અતિશય
૧ ધર્મચકે ૨ સુરાસુરસંચારિત ઈન્દ્રધ્વજ ૩ વાદવિન્યાસાર્થે સુવર્ણકમલ ૪ ચતુર્મુખત્વ ૫ ત્રણ ગઢ ૬ કાંટાઓનું અધમુખ થવું ૭ કે, રેમ, નખ, દાઢી અને મૂછની સદા એક સરખી
અવસ્થિતતા. ૮ પાંચે ઈન્દ્રિયેના વિષયની પ્રતિકૂળતા ન થવી તથા સર્વ
તુઓની એકીસાથે સુફલદાયિતા ૯ સુગંધી જલની વર્ષા ૧૦ પંચવર્ણનાં પુષ્પોની રચના ૧૧ પક્ષીઓની પ્રદક્ષિણા ૧૨ પવન દ્વારા પ્રતિકૂળ વહનને ત્યાગ ૧૩ માર્ગ સ્થિત વૃક્ષેનું નમન ૧૪ ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે
જ હેવું. ૧૫ અશોક વૃક્ષ
(પ્રથમ પ્રાતિહાર્ય) ૧૬ ચામર
(ચતુર્થ પ્રાતિહાર્ય) ૧૭ સિંહાસન
(પંચમ પ્રાતિહાર્ય) ૧૮ દુંદુભિ
(સપ્તમ પ્રાતિહાર્ય) ૧૯ ત્રણ છત્ર
(અષ્ટમ પ્રાતિહાર્ય) ૧ પ્રાતિહાર્યાનું વર્ણન પચમ પ્રકાશમાં છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
રહ
(૧) દેવકૃત પ્રથમ અતિશય ધર્મચક્ર
હે ધર્મ વચક્રવર્તિ ! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હા અથવા ભવ્યલાકના અનુગ્રહ માટે વિહાર કરતા હૈ। ત્યારે આપની આગળ આકાશમાં ધર્મચક્ર દેદીપ્યમાન હેાય છે. હે સ્વામિન ! એ ચક્રે અત્યન્ત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હેાય છે. અને એ ચક્રમાંથી ફેલાતુ તેજ અંતરિક્ષમાં દશે દિશાઓને પ્રભાસિત કરે છે. હે દેવ ! જેમ પ્રલયકાલીન સૂર્યની સામે લેાક પેાતાની આંખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે તેમ મિથ્યાદષ્ટિવાળા લાકે આપના આ મહાન ધમચક્રાતિશયના તેજને જોઈ શકતા નથી. હે લેાકાત્મન્ । જે ધર્મચક્રથી મિથ્થાદષ્ટિએની આંખ અ ંજાઈ જાય છે, તે જ ધ ચક્ર સમ્યગ્દષ્ટ આત્માઓની ચક્ષુ માટે અમૃતનુ અંજન બની જાય છે. તે ધ ચક્ર ઉપર સમ્યગ્દષ્ટિ આત્માઓની દૃષ્ટિ પડતાં જ ત્યાં જ સ્થિર થઈ જાય છે અને ષ્ટિ વધુ ને વધુ નિર્માંળ થવા લાગે છે, એ ચક્રના પ્રભાવથી કર્માંન્ધકારના પડલ વિખેરાઈ જાય છે અને આત્મા સ્વપ્રકાશથી અંદરથી વધુ તે . વધુ પ્રકાશિત થાય છે, હે ધર્માંતીથ કર ! એ ધર્મચક્ર આપની તીર્થંકર લક્ષ્મીના ભાલનું પ્રશસ્ત તિલક છે.
હે દેવ ! આ ધર્મચક્રાદ્ધિ અતિશય જન્મથી જ હેાતા નથી, તેમ જ કક્ષયના કારણે પણ નથી પણ આપના મહાન પ્રભાવથી ભક્તિથી સભર હૃદયવાળા થયેલ દેવતાઓથી વિરચિત હાય છે.
૧. શ્લા ૧
૨. શ્યા ર
દેવકૃત દ્વિતીય અતિશય સુરાસુરસ`ચારિત ઈન્દ્રધ્વજ
હેર સ્વામિન્! આપના વિહારાદિમાં સદા સુરા અને અસુરે વડે સંચારિત એક હજાર ચેાજન ઊંચા ઈન્દ્રધ્વજ ચાલે છે. એ
Page #310
--------------------------------------------------------------------------
________________
ર૭૪
કર્મ ક્ષયજ દશમ અતિશય દુર્ભિશ્વ ક્ષય હે જગપૂજનીય! આપ જે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યાં સવાસે જનપ્રમાણ ભૂમિમાં પૂવે ઉત્પન્ન થયેલ દુર્ભિક્ષ (દુષ્કાળ) ને ક્ષય (નાશ) થાય છે અને ન દુષ્કાળ થતું નથી. સર્વ અભુત પ્રભાવથી સમૃદ્ધ જંગમ કલ્પવૃક્ષરૂપ આપ જ્યાં વિચરતા હો ત્યાં આપના પ્રભાવથી દુષ્કાળનો ક્ષય થાય એમાં આશ્ચર્ય જ શું છે? કલ્પવૃક્ષ તે સ્થાવર (એક સ્થાનમાં સ્થિર) હોય છે, તે ગમન-આગમન કરી શકે નહીં, જ્યારે સ્વામિન્ ! આપ તો લેકહિત માટે ગમનાગમન કરે છે, તેથી આપ જંગમ કલ્પવૃક્ષ છે.
કર્મક્ષયજ એકાદશ અતિશય “ ભામંડલ હે મુનિજનશિરોમણિ જિનદેવ! આપના મસ્તકની પાછળ સૂર્યમંડલને પણ તેજમાં પરાજિત કરતું એવું ભામંડલ-પ્રકાશનું મંડલ (વર્તુળ) દેદીપ્યમાન છે. સ્વામિન ! આ ભામંડલ એ આપને ઘાતિકર્મક્ષય-સહતિ અતિશય છે, છતાં તે જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય, સકલજનનિરીક્ષણીય શરીર અતિતેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય!
હે ગવરચક્રવર્તિ! આ જે અગિયાર અતિશય પૂર્વે વર્ણવ્યા તે આપના દર્શનજ્ઞાનચરણરૂપ રત્નત્રયના પરમ એકીભાવરૂપ
ગસામ્રાજ્યનો મહાન વિલાસ છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સંપત્તિને ઉત્પન્ન કરનાર છે. હે સ્વામિન! કઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મલયજ અતિશને સ્વચક્ષુથી
૧ લે ૧૦ ૨ - ૧૧ ૩ લા. ૧૨
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૭૫
નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે. નાથ ! આપના આ અતિશયેા કેવળ હજાર બે હજાર માણસાને જ વિદિત હેાય એવા નથી, એ તેા ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે.
હે દેવાધિદેવ ! આપે લેાકેાત્તમ ભવ્ય પુરુષાર્થ કરીને જે ક ક્ષય કર્યાં તેના પ્રભાવથી આ ચેાગમહાલક્ષ્મી આપને સ્વયં વરી છે.
[શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ ૩ ના શ્લોક ૧૩-૧૪-૧૫ અતિશર્ચા વિશે નથી, છતા સોંપૂર્ણ પ્રકાશ ૩ તૂટે નહીં, એ અપેક્ષાએ મૂલ પાઠમાં સંગૃહીત કર્યાં છે. એ લેાકાના ભાવ નીચે મુજબ છે.]
નિરુપમશક્તિસંપન્ન સ્વામિન્। કેવળ આપ જ અથવા આપથી અનુગ્રહીત ( દેવાધિદેવની કૃપાને પામેલા) જને જ જ્ઞાનાવરણીયાદિક વનને મૂળથી ઉખેડે છે, બીજાએ કદાપિ નહીં. પૂના અનેક જન્મોમાં પુષ્ટિને પામેલું કવન આપ વિના મૂળમાંથી કોણ ઉખેડી શકે?
સ સુંદર મેાક્ષસાધનાનાં ધામ ! ભગવન્! સમ્યગ્દન જ્ઞાનચારિત્રરૂપ ઉપાયમાં (મેાક્ષના હેતુમા ) આપ પવિત્ર ક્રિયાના વાર વાર આસેવન વડે તેવી લેાકેાત્તર રીતિથી પ્રવાઁ કે જેથી ઈચ્છા ન હેાવા છતાં ઉપેય–પરમ—પદ્મની પરમ લક્ષ્મી-અરિડુ ત પદવીને આપ પામ્યા.
મૈત્રીના પવિત્ર પાત્ર (આધાર), મુદ્રિતા (પ્રમેાદ)થી સિદ્ધ થયેલ પરમાનંદમાં વિરાજમાન, ક્રૃપા (કા) અને ઉપેક્ષા (માધ્ય સ્થ) વડે જગને પૂજનીય બનેલા આપ ચેાગાત્મા (મૂર્તિમાન ચેગ) ને મા ત્રિકરણયેાગે નમસ્કાર હો. (ચાગનુ મૂર્તિમાન પરમ સ્વરૂપ સર્વ અતિશયાથી સંપન્ન શ્રીતીથંકર ભગવાન જ છે.)
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ઈન્દ્રધ્વજ મનોહર સુવર્ણના દંડ ઉપર આધારિત હોય છે, આકાશમાંથી ઊતરતી દેવગગાના પ્રવાહ જે ઉજજવલ હોય છે અને મણિઓની કિંકણુઓના સમૂહના મંજુલ વનિથી દશે દિશાઓને વાચાલ કરતો હોય છે. હે દેવ ! આપના આ ઈન્દ્રધ્વજને જોતા સ્તુતિકારે ઉપ્રેક્ષા કરે છે કે આ ઈન્દ્રધ્વજ નથી, કિન્તુ ઈદ્રધ્વજના મિશથી (બહાનાથી) ઈન્દ્ર ઊ ચી કરેલી આ તર્જની આંગળી છે. એ ઊંચી આંગળી વડે ઈન્દ્ર લોકોને કહેવા ઈચ્છે છે કે, આ જગતમાં ઈન્દ્રો પણ જેને અત્ય ત ભક્તિપૂર્વક નમે છે, એવા આ અહંન ભગવાન જ એક સ્વામી છે, બીજા કેઈ પણ સ્વામી નથી.” એ વરૂપ અંગુલી એક હજાર એજન ઊંચી એટલા માટે છે કે બધા જ તેને જોઈ શકે.
દેવકૃત તૃતીય અતિશય
પાદવિન્યાસથે સુવર્ણકમલ હે દેવાધિદેવ 1 કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી આપના ચરણકમળ ભૂમિને સ્પર્શતા નથી. ભક્તિથી સભર હૃદયવાળા દેવતાઓ આપના નિમિત્તે નવ સુવર્ણકમળની સતત કમબદ્ધ રચના કરે છે. આવી સુવર્ણકમળની અદ્ભુત રચના જોઈને કવિઓ ઉપ્રેક્ષા કરે છે કે – - “હે સ્વામિન્ ! એ સુવર્ણકમળ તે કેવળ સુવર્ણકમળ જ નથી, કિન્તુ એ સુવર્ણકમળના મિષથી દેવતાઓએ વેરેલી એ કમલનિલયા શ્રી (લક્ષમી છે.
હે ભગવન્ ! ત્રણે ભુવનની લમીના નિવાસરૂપ આપના પાદન્યાસથી પૃથ્વી શ્રીવાળી (શભાવાળી, લક્ષ્મીવાળી, સુસમૃદ્ધ થાય) જ છે.
દેવકૃપ્ત ચતુર્થ અતિશય : ચતુર્મુખત્વ હે જગતના બાંધવ! આપ જ્યારે ધર્મદેશના આપવા માટે સમવસરણમાં સિહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાઓ છે
૨
૧ ૨
૩ ૪.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૯
ત્યારે અન્ય ત્રણ દિશાઓમાં વ્યતર દેવતાઓ આપની પ્રતિકૃતિઓ વિરચે છે. અહીં કવિઓ કહે છે કે –
“હે નાથ ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મપુરુષાર્થની એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણા કરવા માટે જ જણે આપ ચતુર્મુખ ન થયા હ!”
દેવકૃત પંચમ અતિશય ત્રણ પ્રકાર (ગઢ) હે જગતનાં શરણ્ય ! આપ જ્યારે ત્રણે ભુવનને રાગ-દ્વેષ– મેહરૂપ ત્રણે દોષોથી બચાવવા ધર્મદેશના દ્વારા પ્રવૃત્ત થાઓ છે ત્યારે વૈમાનિક જતિષી – ભવનપતિ પ્રકારના દેવતાઓ અનુક્રમે મણિ–સુવર્ણરજતના ત્રણ પ્રકાર રચે છે. અહીં કવિઓ કહે છે કે : ---
“હે નાથ ! રાગ-દ્વેષ-મેહરૂપ ત્રણ શત્રુઓને આપના વિના કઈ પણ ન જ જીતી શકે. અમે એમ માનીએ છીએ કે – આ ત્રણ અતિ બળવાન શત્રુઓથી ત્રણે જગત્ એકી સાથે બચાવવા માટે જ આ ત્રણ પ્રકારની રચના થઈ છે, કારણ કે ગઢથી જ સુંદર રક્ષણ થઈ શકે !”
દેવકૃત ષષ્ઠ અતિશય : કાંટાઓનું અધમુખ થવું હે સ્વામિન ' ભવ્ય સને સંસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હે ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે, દુર્જનનું મુખ પણ નીચુ થઈ જાય છે. કાંટાઓની અને દુર્જનોની એ અધમુખતા જોતાં એવું લાગે છે કે કષાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુર્જને પિતાનું મુખ આપને બતાવી શક્તા ન હોવાથી જાણે અધોમુખ ન થયા હોય અને પાતાલમાં ઊ ડે અદશ્ય થઈ જવા માગતા ન હોય!
૧ ૫ ૨. લો ૬ ૩ સ સ્કતમાં ક ટક શબ્દ દુર્જનના અર્થમાં પણ વપરાય છે
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮૦
હે દેવ ! આપ સર્વજ્ઞ હેાવાથી દુ નાનાં સર્વ પાપાને સાક્ષાત્ જુએ છે, તેથી આપની આગળ આવતાં દુનાને શરમ લાગે છે. તેથી જ જાણે તેઓનુ મુખ નીચુ થયું ન હેાય ! હે નાથ ! પ્રખર તેજવાળા સૂર્યની સામે અંધકારના સમૂહેા અથવા ઘૂવડ આર્દિ પક્ષીએ કેવી રીતે આવી શકે ?
દેવકૃત સપ્તમ અતિશય કેશ, રામ, નખ, દાઢી અને મૂછની સદા અવસ્થિતતા
એકસરખી
આપ
હે સર્વાતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિન એ સાચુ છે કે આપના શાસનથી અન્ય બૌદ્ધાદિ શાસનના સ્થાપકે અસવ જ્ઞ હાવાથી આપના જેવા કેવલજ્ઞાનાદિ આંતરિક ચેાગમહિમા તેા નથી જ પામી શકયા, કિન્તુ આપના જેવી કેશાદ્ઘિની સદા અવસ્થિતતા રૂપ બાહ્ય ચેગમહિમાને પણ પામી શકચા નથી. હે દેવ ! જ્યારથી સ વિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાના ઉચ્ચાર (સ્વીકાર) કરા છે ત્યારથી જ આપના કેશ, રામ, નખ, દાઢી, અને મૂછ સદા એકસરખાં રહે છે. તે વધતાં પણ નથી અને ઘટતાં પણ નથી. હે દેવાધિદેવ । આપની સર્વવિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઈન્દ્રથી પ્રેરિત વજ્ર વડે આપના નખાદિની ઉગમશક્તિ પ્રતિહત થઈ જાય છે. તેથી તેએ વૃદ્ધિ કે હાનિ પામતા નથી. હે નાથ ! કેશ દિને વ્યવસ્થિત રાખવા એ કર્મ ખરી રીતે ચાકરોનુ છે, પણ ભક્તિવશ અતિ નમ્ર મનેલા ઈન્દ્ર એ ક નું આચરણ કરે છે. હે નાથ ! દેવતાઓ પણ જેને સ્વામી માને છે, એવા ઈન્દ્રો પણ આ રીતે અતિ વિનમ્ર દાસ ભાવને ધારણ કરી આપની મહાન ભક્તિ કરે, એનાથી વધુ અતિશાયિતા આપની કઈ હોઇ શકે ? હે અર્જુન 1 ખીજા શાસના અધિપતિઓ તે કેશ, રામ, નખ, દાઢો અને મૂછની વૃદ્ધિથી કતિ છે. આપના જેવા આ બાહ્ય ચેગમહિમા પણ તેઓની પાસે
૧ શ્યા છ
ર. આ રીતે આ અતિશય ઇન્દ્રપ્રેરિત હેાવાથી એની ગણુના દેવકૃત અતિશયેામાં થાય છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૧
નથી, તે પછી આપના જેવા આંતરિક રોગ મહિમાથી તેઓ દરિદ્ર હાય, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. હે સર્વાધિક પ્રભાવશાળી ભગવન ! દેવતાઓના સ્વામી-ઈદ્રો પણ આપના ચાકર બની જાય, એ જ આપને મહાન ગમહિમા છે.
દેવકૃત અષ્ટમ અતિશય અ. પાંચે ઈન્દ્રિયેના વિષયોની પ્રતિકૂલતા ન થવી.
હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિન્ ! ત્રણે જગતના પરમગુરુ એવા આપ જ્યાં વિચરતા હો ત્યાં પાંચેય ઈન્દ્રિયેના વિષયે પ્રતિકૂળ થતા જ નથી, એટલું જ નહીં, કિન્તુ અનુકૂળ જ થાય છે.
હે સર્વોત્તમ કણેન્દ્રિય અને સર્વોત્તમ શબ્દવાળા સ્વામિન્ ! આપ જે પ્રદેશમાં વિચરતા હે તે પ્રદેશમાં વેણુ, વીણ, મૃદંગ, મધુર ગીત, વગેરેના શબ્દો તથા “જય પામ, જય પામો,” “ઘણું જીવો ઘણું જીવો વગેરે પ્રશસ્ત ઉચ્ચારે જ સંભળાય, તે બધા શબ્દો કર્ણ ઈન્દ્રિયને સુખકર જ હોય છે, પરંતુ રુદન વગેરેના કરુણ શબ્દો, ગધેડું, ઊ ટ, કાગડે વગેરેના કર્કશ શબ્દો, જે કર્ણ ઈન્દ્રિયને દુઃખદાયક હોય, કદાપિ ન જ સંભળાય.
હે સર્વોત્તમ ચક્ષુ ઈન્દ્રિય અને સર્વોત્તમરૂપવાળા સ્વામિન! આપ જ્યાં વિચરતા હે ત્યા સુંદર સ્ત્રીઓ, પુરુષ, રાજાઓ, દેવ- , તાઓ, દેવવિમાને, ઉત્તમફળેથી સહિત ઉદ્યાનો જલપૂર્ણ સરવરે, સુ દર કમલખડે વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયે જ નયનપથમાં આવે, ડુિ મલિન શરીરવાળાં પ્રાણુઓ, રેગીઓ, મૃત શરીરે નેત્રપથમાં કદાપિ આવતાં નથી,
હે સર્વોત્તમ જિહા ઈદ્રિય અને સર્વોત્તમ રસવાળા સ્વામિન ! આપ જે ભૂમિતલને વિહાર દ્વારા પવિત્ર કરતા હો છો તે ભૂમિકલને
૧. . ૮
૨. કર્ણ ઈદ્રિયને વિષય શબ્દ છે, આંખ ઈદ્રિયને વિષય રૂ૫ છે, ધ્રાણ ઈન્દ્રિયને વિષય ગંધ છે તથા સ્પર્શન ઈદ્રિયને વિષય સ્પર્શ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૮૨
વિશે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંખા, નાર ગી, કેળાં, દાઢમ વગેરે વસ્તુ અતિમધુર રસમાં જ પરિણત થાય છે, કિન્તુ કડવા રસવાળી વનસ્પતિઓ વગેરે તે પ્રદેશમાં કદાપિ હેાતી નથી.
હું સર્વોત્તમ સ્પર્શથી સર્વાતિશાયી શરીરને ધારણ કરનાર સ્વામિન ! આપ જે પ્રદેશમાં વિદ્યમાન હેા તે પ્રદેશમાં અત્યંત મુલાયમ અને ઉત્તમ વસ્ત્રોથી સુશોભિત મનેાહર પવાળા સ્ત્રીપુરુષો વગેરે જ વિદ્યમાન હાય, કિન્તુ કઠિન સ્પર્શીવાળાં પ્રાણીઓ, પથરાએ, વગેરે વિદ્યમાન ન હેાય.
હે સર્વોત્તમ ઘ્રાણેન્દ્રિય, સર્વોત્તમ સુગ ધી શરીર અને સર્વોત્તમ દ્વિવ્ય સુગ થી શ્વાસેાવાસને ધારણ કરનાર નાથ ! આપ જ્યાં વિચરતા હા ત્યાં કસ્તૂરી, ચંદન, પારિજાત, કમલ, ચંપક, બકુલ, માલતી વગેરેની સુગંધ જ હાય, પણ ક્લેવર વગેરેની દુધ ન હોય.
હે દેવ ! જેમ બૌદ્ધ, સાગ્ય, શૈવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતાના વાદ્ધિએ આપની સમીપમાં આવતા જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનેા ત્યાગ કરે છે, તેમ પાંચે ઈ ન્દ્રિય વિષયે આપની સમીપતામાં પ્રતિકૂળતાને તજીને અનુકૂળ થઈ જાય છે. દેવકૃત અઇસ અતિશય
મ. સવ ઋતુઓની એકીસાથે સુફલાયિતા
હે વિશ્વના ઉપાસનીય ! આપના પવિત્ર ચરણકમળેાના શરણે આવીને વસંત આદિ જ્યે ઋતુઓ એકીસાથે સમકાલ આપના ચરણયુગલની ઉપાસના–સેવના કરે છે
-
અહીં કવિએ ઉત્પ્રેક્ષા કરે છે કે – “હે દેવ ! આ ઋતુ આપના ચરણકમળને ભક્તિથી નહીં પણ ભયથી સેવે છે. તે ઋતુઓને એવા ભય છે કે ——
· અમેએ અનાદિ સંસાર કાલથી ભગવંતના નિષ્કારણુ શત્રુ એવા કામદેવન૧ સહાય કરી છે, તેથી જે નિ યતાથી ભગવતે કામ૧. વસ ત આદિ ઋતુએ તે તે પ્રકારના કામવિકારનુ ઉદ્દીપન
કરે છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૩
-
-
-
-
-
-
---
-
-
-
-
દેવનું પ્રમથન કરી નાખ્યું, તેવી જ નિર્દયતાથી અમારે પણ નિગ્રહ કરી લેશે !”
હે સ્વામિન આ રીતે ભયભીત જાણે ન થયેલી હોય તેમ સર્વ તુઓ પોતપોતાને સમુચિત એવાં પુષ્પો, ફળો વગેરેના ભેટાં નિજ હસ્તમાં લઈને આપની એકીસાથે સમકાલ ઉપાસના કરે છે.'
દેવકૃત નમન અને દશમ અતિશય સુધી જલની વર્ષા અને પંચવર્ણનાં પુષ્પોની રચના
હે જગતના પૂજ્ય ! દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તે દેવતાઓ પૂજા કરે જ છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણનો સ્પર્શ થવાનું હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક [ જલ] ની વર્ષા કરે છે. અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય પુના પ્રકથી–સમૂહાથી, સ્વસ્તિક, શ્રીવત્સ આદિની રચના કરીને તે ભૂમિની ભક્તિ કરે છે.
હે જગતના પરમ પિતા ! જે જે સમવસરણ–ભૂમિ આપથી અધ્યાસિત–આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હય, તે તે સર્વ ભૂમિ તીર્થ સ્વરૂપ છે, એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે, એમાં આશ્ચર્ય જ શું છે ?
હે દેવાધિદેવ ! ધર્મચક આદિ જેમ આપના અતિશયે છે, તેમ આપના વિશે પરમ પરમ ભક્તિ એ દેવતાઓને અતિશય કેમ ન હોઈ શકે ? હે દેવાધિદેવ ! જેમ જગતમાં સૌથી અતિશાયી (ચડિયાતા) આપ છો, તેમ જગતમાં સૌથી ચડિયાતી–સર્વાતિશાયિની કેઈની ભક્તિ હોય, તે તે દેવતાઓની હોય છે.
દેવકૃત એકાદશ અતિશય : પક્ષીઓની પ્રદક્ષિણા રહે જગપૂજ્ય દેવ, દાન અને માનવો તે આપને પ્રદક્ષિણા કરે જ છે. પણ મેર આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા
૧. . ૮ ૨. ગ્લો. ૧૦ ૩. . ૧૧
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પૃથ્વીતલને પવિત્ર કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણા ફરે છે. હે દેવાધિદેવ ! તે પક્ષીઓ દક્ષિણાવર્તામાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિઓ અલંકારિક ભાષામાં કહે છે કે
“તેઓ અલ્પજ્ઞાનવાળાં પક્ષીઓ હોવા છતાં પણ તેઓની આપને વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત પ્રદક્ષિણાવૃત્તિ હેાય છે. પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઈન્દ્રિયાદિ અને વિશાળ જ્ઞાનને પામવાના કારણે પક્ષીઓ કરતાં મહાન હોવા છતાં પણ જે જગદુવત્સલ એવા આપને વિશે વામવૃત્તિ–પ્રતિકૂલ આચરણ ધારણ કરે તો તેઓની શી ગતિ થશે ?
દેવકૃત દ્વાદશ અતિશય
પવન દ્વારા પ્રતિકૂલ વહનને ત્યાગ હે નિર્મલ ન્યાયના પરમાધાર ! પાંચે ઈન્દ્રિયોને પુણયથી પામેલા એવા તિર્ય, મનુષ્યો અને દેવતાઓ આપની સમીપતામાં દુશીલપ્રતિકૂળ કેવી રીતે થઈ શકે? ન જ થઈ શકે કારણ કે એકેન્દ્રિય એ પવન પણ આપની સમીપતાના પ્રતિકૂળતા (પ્રતિકૂળ વહન)ને ત્યાગ કરે છે. હે દેવ ! આપ વિચરતા હે ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય. હે ભગવન ! આપના પ્રભાવથી એકેન્દ્રિય પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તે પછી પંચેન્દ્રિય વિનયને ધારણ કરે એમાં કશું જ આશ્ચર્ય નથી.
દેવકૃત ત્રદશ અતિશય
માગ સ્થિત તરુઓનું નમન હે જગતના શિરોમણિ ! વિવેકશીલ દેવતાઓ અને મનુષ્ય આપને નમે એમાં કેઈ વિશેષતા નથી, પણ આપના વિહારના માર્ગમાં રહેલાં તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લેકોત્તમ માહાસ્યથી
૧. . ૧૨ ૨. ગ્લૅ. ૧૩
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૫
ચમત્કારને ન પામ્યા હોય તેમ મસ્તક વડે આપને નમે છે. હેસ્વામિન આ નમન વડે તેઓનું મસ્તક કૃતાર્થ–સફળ છે, પણ મિથ્થામતિવાળા જે જીવ આપને નમતા નથી તેઓનું મસ્તક વ્યર્થ છે.
દેવત ચતુર્દશ અતિશય ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે જ હોવું
હે સ્વામિન ! ઊર્વલક, અલેક અને તિરછલેકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી એક કેડીકેડી-કડ ગુણ્યા કરેડની સગાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે.
અહીં અર્થાન્તરન્યાસ અલંકાર વડે કવિઓ પ્રભુની સ્તુતિ કરે છે કે–હે સ્વામિન્ ! અગણિત પુણ્યપ્રચયથી પ્રાપ્ત થતા પ્રોજનને વિશે મદ્ બુદ્ધિવાળા જને પણ ઉદાસીન–પ્રયત્નશૂન્ય હોતા નથી. તે પછી વિકશીલ દેવતાઓ ક્યાથી ઉદાસીન હોય?
આ રીતે અહીં દેવકૃત ચોદ અતિશયેનું વર્ણન પૂરું થયું. શેષ પાંચ દેવકૃત અતિશયેનું વર્ણન અષ્ટ મહાપ્રાતિહાર્યના વર્ણનમાં કરવામાં આવેલ છે. તે શેષ દેવકૃત અતિશય આ રીતે છે – ૧૫. અશોકવૃક્ષ—પ્રથમ પ્રાતિહાર્ય ૧૬. ચામર–ચતુર્થ પ્રાતિહાર્ય ૧૭. સિંહાસન–પંચમ પ્રાતિહાર્ય ૧૮. દુંદુભિ-સપ્તમ પ્રાતિહાર્ય ૧૯ છત્રત્રય–અષ્ટમ પ્રાતિહાર્ય
બાકીના ત્રણ પ્રાતિહાર્ય પૂર્વે કરેલ વર્ણનમાં આવી જાય છે.
૧. લૈ. ૧૪
२. सुरकृतातिशयकोनविंशतिमध्ये चतुर्दश व्याख्याय शेषाः पञ्च प्रातिहार्यान्तर्भूता अतस्तान्येवाहुः ।
– વી. ત. . , પ્લે ૧. અવચૂરિ
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૮૬
દ્વિતીય
છે
પ્રકાશ ૫ પ્રાતિહાર્યસ્તવ
અષ્ટ (૮) મહાપ્રાતિહાર્ય પ્રથમ મહાપ્રાતિહાર્ય–અશોક વૃક્ષ
સુરપુષ્પવૃષ્ટિ તૃતીય
દિવ્યધ્વનિ ચતુર્થ
ચામણિ પચમ
સિહાસન પાઠ ??
ભામંડલ સસ્તમ
છત્રત્રયી
અષ્ટમ
પ્રથમ મહાકાતહાર્ય
અશોકવૃક્ષ ૧ હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોકવૃક્ષ સર્વ પ્રથમ છે. જેમ જબૂદ્વીપની વચ્ચે જ બૂ મહાવૃક્ષ છે, તેમ સમવસરણની મધ્યમાં અશોકવૃક્ષ હોય છે. હે નાથ સર્વ જીવોને અભય આપનાર આપના સમવસરણમા આપની ઊંચાઈ કરતાં તે અશોકવૃક્ષ બાર ગણે ઊ એ હોય છે. તે પરિમલાકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક એજન સુધી વિસ્તરેલો હોય છે. હે સ્વામિન્ ! આપની સમવસૃતિ–સમવસરણરૂપ મહાલક્ષ્મીના મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિતે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તેની રચના કરે છે.
જગતના સર્વ સના શેકને દૂર કરનાર છે સ્વા મન ! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત આ અશોક મહાવૃત પરમ આનદને પામી રહેલ છે. એ અશોકવૃક્ષ એ વિચારથી પ્રભેદ પામી રહેલ
૧.
વો.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૭
r'
કષાયરૂપ દાવાનલથી પતિપ્ત અને જેને પાર અતિકષ્ટ કરીને પામી શકાય એવી સ સારઅટવીમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરી કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય જીવા માટે આ ભગવાન જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામવૃક્ષ છે. તેથી હુ તે અત્યંત ભાગ્યશાળી છુ કે આ વિશ્રામવૃક્ષરૂપ ભગવંતને પણ વિશ્રામવૃક્ષ હુ છુ, કારણ કે આ ભગવાન પણ પેાતાના સર્વ ભક્ત જનેા સાથે મારી છાયામાં વિશ્રાંતિને પામે છે આથી અધિક સૌભાગ્ય જગતમાં ખીજું કચુ હોઈ શકે? સર્વ જગતના મસ્તકે રહેલ ભગવાનના પણુ મસ્તકે હું છુ.’
હે સ્વામિનૂ ! આ અશેકવૃક્ષના પ્રમાદનાં ચિહ્નો અમે જોયાં, અને તેથી જ ઉપરનું અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય, અને અનુરાગનુ પ્રગટીકરણ એ પ્રમેાદનાં ચિહનો છે. તે સ ચિહ્નો અમે આ શેક વૃક્ષમાં સ્પષ્ટ જોઈ એ છીએ. તે આ રીતે
―――――――
“ હે દેવ ! અશોકવૃક્ષનાં પુષ્પોની સુગ ંધથી લુબ્ધ થઈ ને મસ્તીમાં ભમતા આ ભમરાએને જે અકાર નાદ છે, તે વડે તે આપના ગુણાનુ આનંદથી ગાન કરી રહેલ છે.
હે નાથ ! આ મૃદુ પવનની લહરીએથી ચ ંચલ થયેલાં પાંદડાંઓ વડે તે નૃત્ય કરી રહેલ છે.
હે પ્રભેા ! તે રક્ત-લાલ વર્ણ વાળા એટલા માટે છે કે ત્રણે જગતના ભવ્ય જીવેાના મનમાં રહેલ આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સજીવનીરૂપે રહેલા આપના ગુણામાં તેને બહું જ રાગ છે.’
-
ત્રણે જગતમાં સર્વાંથી ઉપર રહેલ આપ ભગવતની પણ ઉપર જેને રહેવાનું મળ્યુ તે પ્રમાદથી મસ્ત કેમ ન હોય ?
દ્વિતીય મહાપ્રાતિહા સુરપુષ્પવૃષ્ટિ
ત્રણે' ભુવનના સર્વ પુષ્પા વડે પૂજનીય હે પ્રભુ! આપની સમવસરણ ભૂમિમાં સુમનસા’–દેવતાઓ સુમનસા—પુષ્પાની મહાવૃદ્ધિ
૧ લેા. ૨
૨ સુમનસ્ ’ શબ્દના સ સ્કૃત ભાષામા બે અર્થ છે . દેવતા અને પુષ્પ
Page #322
--------------------------------------------------------------------------
________________
२८८
કરીને આપની મહાન પૂજા-ભક્તિ કરે છે. નાથ ! એક જન સુધીની સંપૂર્ણ સમવસરણ ભૂમિમાં દેવતાઓ જાનુ ( ઢીંચણ) પ્રમાણ પુષ્પ પ્રકાર વેરે છે. દેવાધિદેવ! તે દેવતાઓ આપના ભક્તજનોની પણ કેટલી બધી કાળજી રાખે છે. ભક્ત જનોના કેમળ પગને પુષ્પના દી ઠને કઠણ ભાગ ન અડે એટલા માટે બધાં જ પુપના દીઠ નીચે અને મુખ–વિકસિત કમળભાગ ઉપર હોય છે અને સ્વામિન્ ! આપને પણ કે મહાન અતિશય પ્રભાવ કે કરે લોકે તે પુષ્પ ઉપરથી સ્વછંદ રીતે સંચરવા છતાં એક પણ પુષ્પને અ૫ પણ કિલામણા–પીડા ન જ થાય. ત્રણે જગતને સ પૂર્ણ અભયદાન આપવા માટે સદા કટિબદ્ધ એવા આપની હાજરીમાં કેઈ પણ જીવને કિલામણ–પીડા થાય જ કેવી રીતે ? નાથ ! તે ભવ્ય છે ધન્ય છે કે જેઓએ સમવસરણમાં વિરાજમાન, ધર્મદેશના વડે સમગ્ર જગતનું કલ્યાણ કરતા, દેવેન્દ્રો વડે પૂજાતા, ગણધરદિવડે નમસ્કાર કરાતા, અને મૃગલા જેવાં નિર્દોષ પ્રાણીઓ વડે એકીટશે જોવાતા આપને સગી આંખે નિહાળ્યા હોય ! નાથ ! દેવતાઓ ભલે આવી કલ્યાણી ભક્તિ કરે, પણ એ બધો પ્રભાવ તો આપનો જ ને ? એક જન સુધી વ્યવસ્થિત રીતે સ્વસ્તિક, શ્રીવત્સાદિ અનેક વિરચનાઓમા વરસેલાં તે સર્વ પુપે પણ ધન્ય છે કે જેઓને આપના ભક્તોનાં ચરણેનો સ્પર્શ મળે !
તૃતીય મહાપ્રાતિહાર્ય
| દિવ્યધ્વનિ હે સર્વાતિશાયિ વચનના સ્વામિન ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રેતાજનના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણ માટે આપ ધર્મદેશના આપી છે, ત્યારે ભક્તિથી નિર્ભર હદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશામાં એક જન સુધી વિસ્તારે છે. એથી જ એ વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્યધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે.
૧.
લા. ૩
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૯
ક્ષીરસવી, સર્પિવાસવી, મધ્વાસવી અને અમૃતામ્રવી મુનિ ભગવંતમાં ચૂડામણિ સમાન હે જિનદેવ! મેરુપર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના વનિ સમાન ગ ભીર નાદ વડે જ્યારે આપ ધર્મદેશના આપે છે, ત્યારે માધુર્યરસના સ્વયંભૂરમણ સમુદ્ર સમાન આપના વનિને અપૂર્વ આનંદથી સંવ્યાપ્ત મન વડે દેવગણે તે સાંભળે જ છે, કિન્તુ અનુપમ, સહજ, પરમસુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અનિમીલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તીવ્ર સ્પૃહાથી સાંભળે છે. | સર્વ જીવના વચનથી અને તે ગુણ ઉપાદેયતાવાળા વચનના સ્વામિન ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધવનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હોય તેવાં અતિસ્થિર થઈ જાય છે. હે નાથ ! આપને તે લકત્તમ ધ્વનિ માલવશકી (માલકેશ) પ્રમુખ ગ્રામરાગો વડે પવિત્રત–સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં “જૂ પીતઃ” “તે વનિનું મૃગલાંઓ વડે પાન કરાયુ,” એવું એટલા માટે કહે છે કે મૃગલાઓ ધ્વનિ–પ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગના સર્વસ્વને જાણનાર હે કલાનાથ ! આપ માલવકૅશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપે છે કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિસરસ હોય છે.”
ચતુર્થ મહાપ્રાતિહાર્ય
ચામણિ હે ભગવદ્ આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન છે અથવા પૃથ્વીતલને વિહાર વડે પાવન કરતા હો ત્યારે સુરે અને
૧. વાણીની આ ચાર મહાન લબ્ધિઓ છે. લબ્ધિવાળા મહાત્મા એની વાણી જાણે ક્ષીર, ધૃત, મધુ કે અમૃતને ન ઝરતી હોય, તેવી અતિ મધુર હોય છે. २ मालवकैशिकी वैराग्यव्यज्जको अतिसरसो रागविशेषः।
–વી સ્તો. પ્ર. ૫. લે. ૩ અવસૂરિ ૩ . ૪ દે. ભ. મ. ૧૯
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૯૦
અસુર વડે ચામરોની શ્રેણિથી નિરતર વી ઝાઓ છે. હે સ્વામિન ! શરદ ઋતુના ચદ્રમાનાં કિરણોના સમૂહ જેવા ઉજજવલ એવાં તે ચામરે બહુ જ સુંદર રીતે શેભે છે. આ દશ્ય જોતાં જ એવું લાગે છે કે જાણે ચામરૂપ હંસની શ્રેણ આપના મુખકમલની પરિચર્યાસમુપાસનામાં પરાયણ – તત્પર ન હોય ! હે દેવાધિદેવ ! આપના મુખને કવિઓ કમલની ઉપમા એટલા માટે આપે છે કે આપનું મુખકમલ કોમલ કંઠરૂપ નાલથી સહિત છે, લાલિત્યથી પરિપૂર્ણ એવા અધર (આઠ) રૂપ દલેથી શોભે છે, દંતપંક્તિનાં કિરણરૂપ કેસરાની શ્રેણિથી વિરાજિત છે, તિલ આદિ શુભ ચિહ્મરૂપ ભ્રમરે વડે પરિશ્ચંબિત છે, સ્વભાવથી જ સુગંધી છે અને કેવલ્યરૂપ લક્ષ્મીનું નિવાસસ્થાન છે.
પંચમ મહાપ્રાતિહાર્ય
સિંહાસન મદોન્મત્ત વાદીરૂપ હાથીઓની સામે સિંહસમાન છે સ્વામિન ! આપ જ્યારે દિવ્ય સિંહાસન ઉપર આરૂઢ થઈને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપતા હો છે ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મેધા–બુદ્ધિવાળા દેવતાઓ અને મનુષ્યો શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે. તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કિન્તુ બુદ્ધિવિહીન પશુઓ પણ તે દેશનાને સાંભળવા માટે અને જાણે મૃગેન્દ્રાસન (સિંહાસન) ઉપર વિરાજમાન પિતાના સ્વામી મૃગેન્દ્ર (સિંહ) સમાન આપની ઉપાસનામા સમુસ્થિત થાય છે, એ જ મહાન આશ્ચર્ય છે અને એ જ આપનો મહાન પ્રભાવ છે.
ષષ્ઠ મહાપ્રાતિહાય: ભામંડલ નિરુપમ લાવણ્યજલના મહાસાગર, હેરવામિન્ ! ભામડલથી સહિત એવા આપ દર્શન માત્રથી જ ત્રણે ભુવનનાં જનોને
૧ કલે. ૫ ૨ -લે. ૬
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૧
વાણીને અગેચર અને કેવળ અનુભવથી જ ગમ્ય એવા પરમાનંદને આપે છે. નાથ ! જેમ ચંદ્રમાં પ્રતિક્ષણ સમુલ્લાસને પામતી
સ્નાલહરીઓ વડે સ્ના જ જેમનું જીવન છે એવાં ચકર પક્ષીઓને આનંદ આપે છે, તેમ ભામડલથી પરિવૃત અને લાવણ્યના મડાસાગરરૂપ આપ ભવ્ય જીને પરમ આનંદ આપો છો.
સપ્તમ મહાપ્રાતિહાર્ય દુદુભિ હે વિશ્વવિશ | આપના આગળના ભાગમાં આકાશમાં દેવતાઓના હસ્તતલથી તાડિત–વગાડાતા એવાં દુંદુભિ વાજિત્રે. પોતાના નાદવડે સમસ્ત અ તરાલ (આકાશ ભાગ)ને પ્રતિધ્વનિત કરે છે. તે દુભિ કહે છે કે–વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધર ભગવત આદિ આપ્ત મહાપુરુષને વિશે પણ આપનું જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે, આપ જ ધર્મના ચક્રવતી છે. નાથ ! તે દુંદુભિનાદ સાભળતાં જ તે આતોને અમંદ એવા આનંદને અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુભિનાદ વિના સર્વલકને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે “સૌના મને રથને પરિપૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.”
અષ્ટમ મહાપ્રાતિહાર્ય છત્રયી ૨ લેકપુરુષરૂપ મહારાજાના મુગુટમણિ હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજુ, અને બીજા ઉપર ત્રીજુ, એમ ઉપરઉપર રહેલ આ ત્રણ છત્ર આપની જ પુણ્યસ પત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. તે ત્રણ છત્ર બતાવે છે કે આપની અંદર જ ત્રણે ભુવનની પ્રભુતાને પ્રકષ સમાવિષ્ટ છે હે દેવાધિદેવ ! આપની મહાપુણ્યસંપત્તિનો ક્રમ આ રીતે છે. પ્રથમ સમ્યકત્વ પ્રતિપત્તિ, તે પછી દેશવિતિ અને તે પછી સર્વવિરતિ અને તે પછી વીસ સ્થાનકની આરાધના વડે શ્રી તીર્થ કરે નામ કર્મની નિકાચના અથવા છેલ્લા જન્મમાં પ્રથમ સર્વવિરતિ
૧. ૨.
તા. ૭ લે ૮
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૨
તે પછી ક્ષેપક શ્રેણી, તેથી શુકલ ધ્યાન, તેથી ઘાતિકર્મનો ક્ષય, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તે પછી તીર્થકરલકમીને ઉપભેગ અને તે પછી સનાતનપદની પ્રાપ્તિ.
૧ હે કૈવલ્યલક્ષ્મીથી સહિત અલૌકિક આશ્ચર્યને ઉત્પન્ન કરનારી આપની અશોકવૃક્ષ આદિપ મહાપ્રાતિહાર્ય લક્ષ્મીને
ઈને કેણ આશ્ચર્ય પામતું નથી ? હે નાથ ! સમ્યગ્દષ્ટિ આત્માઓ તે એ જોતાં જ આશ્ચર્યથી ચકિત થઈને પરમાનંદને પામે છે, કિન્તુ મિથ્યાષ્ટિ જીવો પણ પરમ આશ્ચર્યને પામે છે. હે જગતના સ્વામી ! મિથ્યાષ્ટિ જી અજ્ઞાની હોવાથી આપના વીતરાગતાદિ ગુણોરૂપ વાસ્તવિક રહસ્યને જાણતા નથી તે પણ સર્વભુવનમાં અદ્દભુત એવા મહાપ્રાતિહાર્યોના દર્શનથી અત્યંત વિસ્મયવાળા અને અલૌકિક આન દામૃતનું પાન થવાથી ઉપશાંત થયુ છે મિથ્યાત્વરૂપ વિષ જેઓનુ એવા તેઓ બોધિ–સમ્યગ્દર્શનને અભિમુખ થાય છે. હે દેવ ! આ જ આપની સર્વોપકારિતા છે.
હે સ્વામિન્ ! આ મહાપ્રાતિહાર્ય લક્ષમી સૌને પ્રત્યક્ષ હોય છે, જેઓ આ લક્ષમીને જોઈને અત્યંત વિસ્મયવાળા થાય છે, તેઓ જ સર્વ છાને અપ્રત્યક્ષ એવી કેવલજ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ મહાલક્ષમીને ભાવિમાં વરનારા થાય છે.
આ બધા જ મહાપ્રાતિહાર્યો પણ ભગવતના અતિશય જ છે. કેવળ ચેત્રીશ જ અતિશયો છે એવું નથી, ભગવંતના અતિશય તો અનંત છે. ચૈત્રીશની સંખ્યા તો બાળજીના અવબોધ માટે પ્રરૂપાય છે.
૧. લે. ૯ ૨. વી. સ્તો. પ્ર. ૫ શ્લ. ૯ અવચૂરિ.
Page #327
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત
ગિશાસ્ત્ર ( સ્વપજ્ઞ ટીકા સહિત)
૧ પ્રકાશ ૧૧, આર્યા ૨૪૪૭ મલપાઠ અનુવાદ સહિત અહી આપેલ છે. આ વર્ણન આર્યાછદમાં હોવાથી બહુ જ ભાવવાહી અને ગેય છે
Page #328
--------------------------------------------------------------------------
________________
યોગશાસ્ત્ર
(अतिशयो) अथोत्पन्नकेवलज्ञानस्य तीर्थकृतोऽतिशयान् चतुर्विशत्याऽऽयॉभिराहदेवस्तदा स भगवान् सर्वज्ञः सर्वदश्यनन्तगुणः । विहरत्यवनीवलय सुरासुरनरोरगैः प्रणतः ।। २४ ।। वाग्ज्योत्स्नयाखिलान्यपि विवोधयति भव्यजन्तुकुमुदानि, उन्मूलयति क्षणतो मिथ्यात्व द्रव्यभावगतम् ।। २५ ।। तन्नामग्रहमात्रादनादिसंसारसभव दुःखम् । भव्यात्मनामशेष परिक्षय याति सहसव ।। २६ ।। अपि कोटिशतसख्याः समुपासितुमागताः सुरनराद्याः । क्षेत्रे योजनमात्रे मान्ति तदाऽस्य प्रभावेण ।। २७ ।। त्रिदिवौकसो मनुष्यास्तिर्य-चोऽन्येऽप्यमुष्य बुध्यन्ते । निजनिजभाषानुगत वचन धर्मावबोध करम् ।। २८ ।। आयोजनशतमुग्रा रोगाः शाम्यन्ति तत्प्रभावेण । उदयिनि शीतमरीचाविव तापरूजः क्षितेः परितः ।। २६ ।। मारीतिदुर्भिक्षातिवृष्टयनावृष्टिडमरवैराणि । न भवन्त्यस्मिन् विहरति सहस्ररश्मी तमासीव ।। ३० ।। मार्तण्डमण्डलश्रीविडम्बि भामण्डल विभोः परितः । आविर्भवत्यनुवपुः प्रकाशयत्सर्वतोऽपि दिशः ।। ३१ ।। सवारयन्ति विकचान्यनुपादन्यासमाशु कमलानि । भगवति विहरति तस्मिन् कल्याणीभक्तयो देवाः ।। ३२ ।। अनुकूलो वाति मरुत् प्रदक्षिण यान्त्यमुष्य शकुनाश्च । तरवोऽपि नमन्ति भवन्त्यधोमुखाः कण्टकाश्च तदा ।। ३३ ।।
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૫
आरक्तपल्लवोऽशोकपादप
स्मेरकुसुमगन्धाढयः । प्रकृतस्ततिरिव मधुकर -
__विरुतविलसत्यपरि तस्य ।। ३४ ।। षडपि समकालमृतवो भगवन्त त तदोपतिष्ठन्ते । स्मरसाहाय्यककरणे प्रायश्चित ग्रहातमिव ।। ३५ ।। अस्य पुरस्तानिनदन विजृम्भते दुन्दुभिर्नभसि तारम् । कुर्वाणो निर्वाणप्रयाणकल्याणमिव सद्यः ।। ३६ ।। पवापि चेन्द्रियार्थाः क्षणान्मनोनीभवन्ति तदुपान्ते । को वा न गुणोत्कर्ष सविधे महतामवाप्नोति ।। ३७ ।। अस्य नखा रोमाणि च वर्धिष्णून्यपि न हि प्रवर्धन्ते । भवशतसचितकर्मच्छेद दृष्ट्वेव भीतानि ॥ ३८ ॥ शमयन्ति तदभ्यर्णे रजांसि गन्धजलवृष्टिभिर्देवाः । उन्निद्रिकुसुमवृष्टिभिरशेषतः सुरभयन्ति भुवम् ।। ३६ ।। छत्रत्रयी पवित्रा विभोपरि भक्तितस्त्रिदशराजैः । गङ्गाश्रोतस्तितयीव धार्यते मण्डलीकृत्य ॥ ४० ॥ अयमेक एव न. प्रभुरित्याख्यातु विडीजसोन्नमितः । अङ्गलिदण्ड इवोच्चैश्वकास्ति रत्नध्वजस्तस्य ॥ ४१ ।। अस्यशरदिन्दुदीधितिचारुणि च चामराणि धूयन्ते । वदनारविन्दसपातिराजहसभ्रम दधति ॥ ४२ ॥ प्राकारास्त्रय उच्चविभान्ति समवसरणस्थितस्यास्य । कृतविग्रहाणि सम्यक्चारित्रज्ञानदर्शनानीव ॥ ४३ ॥ चतुराशावर्तिजनान् युगपदिवानुग्रहीतुकामस्य । चत्वारि भवन्ति मुखान्यङ्गानि च धर्ममुपदिशतः ॥ ४४ ।। अभिवन्धमानपादः सुरासुरनरोरगैस्तदा भगवान् । सिंहासनमधितिष्ठति भास्वानिव पूर्वगिरिशृङ्गम् ॥ ४५ ॥ तेज पुञ्जप्रसरप्रकाशिताशेषदिककमस्य तदा । त्रैलोक्यचक्रवर्तित्वचिह्निमग्ने भवति चक्रम् ॥ ४६ ।। भुवनपतिविमानपतिज्योतिःपतिवानमन्तराः सविधे । तिष्ठन्ति समवसरणे जघन्यतः कोटिपरिमाणाः ।। ४७ ।। स्पष्ठाः ॥ २४-४७ ।।
तीर्थकरकेवलिनोऽतिशयस्वरूपमुक्तम् ।
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૯૬
રોગશાસ્ત્ર [ પ્રકાશ ૧૧ : અતિશયે |
જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા ભગવાન તીર્થકરના ચેત્રીશ અતિશયે વીશ (૨૪ થી ૪૭) આર્યા છંદ વડે કહે છે -
આર્યા–૨૪.
તે વખતે સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતગુણનિધાન અને દેવેઅસુરેમનુષ્ય તથા નાગકુમાર દેવે વડે પ્રણામ કરાતા તે ભગવાન તીર્થકર દેવ પૃથ્વમંડલ પર વિહાર કરે છે. આર્યા–૨૫
તે ભગવાન જિનચંદ્ર વાસ્ના વડે (વચનરૂપ ચાંદની વડે ) સર્વ ભવ્ય જીવે રૂપ કુમુદને (ચંદ્ર વિકાસી કમળને વિકસિત કરે છે અને જેમ ચંદ્રમા ક્ષણવારમાં અંધકારનો નાશ કરે તેમ (તે ભગવાન જિનચંદ્ર) ક્ષણવારમાં દ્રવ્ય અને ભાવ મિથ્યાત્વનો સમૂલ નાશ કરે છે. આર્યા–૨૬
તેમનું નામ લેવા માત્રથી ભવ્ય જીવોને અનાદિ સંસારમાં ઉત્પન્ન થયેલ (સંસારમાં પ્રાપ્ત થયેલ પ્રવાહથી અનાદિ એવું) સઘળુંય દુઃખ તત્ક્ષણ જ એકદમ સંપૂર્ણ રીતે નાશ પામી જાય છે. આર્યા–૨૭
ભક્તિ નિમિત્તે આવેલા સેંકડો-કરોડ દેવ–મનુષ્ય-તિર્ય તે ભગવંતના પ્રભાવથી એક જ જનપ્રમાણ સમવસરણ ભૂમિમાં સુખપૂર્વક સમાઈ જાય છે. આય–૨૮
તે ભગવંતના ધર્મબેધક વચનને દેવ-મનુષ્ય-તિર્યએ પિતપિતાની ભાષામાં સમજે છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
આર્યા–ર૯
ચંદ્રમાને ઉદય થતાં જ જેમ પૃથ્વી પર ચારે બાજુ તાપની પીડાએ શમી જાય છે, તેમ તે ભગવંતના પ્રભાવથી સો એજનમાં સર્વત્ર ઉગ્ર રેગો પણ શાંત થઈ જાય છે. આર્યા-૬૦ - જેમ સૂર્ય હોય ત્યાં અંધકારનો સમૂહ ન હોય, તેમ ભગવત વિચરતા હોય તે ક્ષેત્રમાં મારી, ઈતિ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ સ્વપરચકભય, વર વગેરે ઉપદ્રવે ન હોય. આય–૩૧ | દિશાઓને સર્વ બાજુએથી પ્રકાશિત કરતુ, અને સૂર્યમ ડલની શ્રીને જીતતું એવું ભામંડલ ભગવતના શરીરની (મસ્તકની) પાછળ પ્રગટ થાય છે. આર્યા–૩૨
તે ભગવાન વિહાર કરતા હોય ત્યારે કલ્યાણી ભક્તિવાળા દેવતાઓ ભગવંતનાં પગલાં સેનાનાં વિકસિત કમળ ઉપર જ પડતાં રહે તે રીતે કમળને ઝડપથી સંચારિત કરે છે. આર્યા–૩૩
તે ભગવંત વિહાર કરતા હોય ત્યારે પવન અનુકૂલ વાય છે. આકાશમાં ગમનાગમન કરતાં પક્ષીઓ ભગવંતને પ્રદક્ષિણા કરીને પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. માર્ગની બંને બાજુનાં વૃક્ષે નમે છે અને માર્ગમાંના કાંટાઓ નીચી અણીવાળા થઈ જાય છે. આર્યા–૩૪
અત્યંત લાલકુંપળવાળે વિકસિત પુષ્પોની સુગંધથી સમૃદ્ધ અને (પિતાનાં પુપ પર કીડા કરતા) ભમરાઓના ગુંજારવ વડે જાણે ભગવંતની સ્તુતિ ન કરતો હોય તે અશોકવૃક્ષ ભગવંત ઉપર શેભે છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૯૮
આર્યા-૩૫
ભગવંતના શત્રુ કામદેવને સહાય કરવાના અપરાધનુ જાણે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવી હેાય તેમ, તે વખતે ભગવંતની સમુપાસના કરવા માટે છએ ઋતુએ એક જ કાળે ઉપસ્થિત થઈ
છે.
આર્ય—૩૬
ભગવંતની આગળ આકાશમા ઊંચેથી નિનાદ કરતે દુંદુભિ ( પેાતાના નિનાદ વડે) વિસ્તરી રહ્યો છે. જાણે ભગવત–સાથ વાહના ભવ્ય જીવેાના સાના નિર્વાણપુરી તરફના તરત થનારા પ્રયાણની મંગલ ઉદ્ઘાષા ન કરતા હાય ।
આર્યા—૩૭
પાચેય ઈન્દ્રિયાર્થા ભગવંતની સમીપમા ક્ષણવારમાં મનેજ્ઞ થઈ જાય છે, મોટાઓની સમીપમાં કેણુ ગુણોત્કર્ષ ને પામતુ નથી ?
આર્યા—૩૮
વધવાના સ્વભાવવાળા નખ અને રામ પણ ( ભગવન્તના ) વધતા ની, જાણે તેએ (નખ અને રામ ) સે કડા ભવોમાં સંચિત કરેલા કર્મના ભગવતે કરેલ છેદ્ય જોઈને ભયભીત ન થઈ ગયા હાય !
આ ~૩૯
ભગવંતની સમીપમાં દેવતાએ સુગંધી જલની વર્ષાએ વડે રજ (ધૂળ)ને શાંત કરે છે અને ભૂમિને વિકસિત પુષ્પાની વૃષ્ટિએ વડે સંપૂર્ણ રીતે સુગ ંધિત કરે છે.
આર્યા--૪૦
ગંગા નઢીના ત્રણ પ્રવાહાને મડલાકાર મનાવી ભગવન્ત ઉપર ધારણ કર્યા હેાય તેમ દેવેન્દ્રો પવિત્ર એવા ત્રણ છત્ર ભગવ ત ઉપર ધારણ કરે છે.૧
૧ શંકરે પેતાના મસ્તક ઉપર ગંગા નદીના એક જ પ્રવાહ ધારણ કર્યા હતા, જ્યારે આ ભગવત જ ખરા શકર (સુખ કરનારા) છે, એ બતાવવા માટે દેવેન્દ્રોએ ભગવન્ત પર ત્રણ ગંગાપ્રવાહ ને ધારણ કર્યા હોય !
Page #333
--------------------------------------------------------------------------
________________
આર્યા–૪૧
આ એક જ અમારા સ્વામી છે, એમ કહેવા માટે દેવેન્દ્ર જાણે પિતાને અંગુલી–દંડ (એક તર્જની) ઊંચો કર્યો ન હોય, તેમ ભગવંતની આગળ રનવજ શેભી રહ્યો છે. આર્યા–ર
ભગવતની આગળ શરદઋતુના ચદ્રમાના કિરણો જેવા મનહર ચામરો વીંઝાઈ રહ્યા છે, જાણે ભગવતને મુખકમળની પર્યું પાસનામાં રાજહ સે સમુપસ્થિત થયા ન હોય ! આર્યા–૪૩
સમવસરણમાં વિરાજમાન ભગવંતના ત્રણ ઊંચા મનોહર ગઢ, વિશેષ કરીને શોભી રહ્યા છે, જાણે શરીરધારી (સાક્ષાત્ ) સમ્યફ-ચારિત્ર-જ્ઞાન-દર્શન ન હોય! આર્યા––૪
ચારે દિશાઓમાં રહેલા લોકો પર એકી સાથે અનુગ્રહ કરવાની જાણે કામનાવાળા ભગવત હોય, તેમ ધર્મને ઉપદેશતા ભગવંતના ચાર રૂપ થઈ ગયાં છે ! આર્યા––૪૫
તે વખતે સુર–અસુર–મનુષ્ય-નાગકુમારે–વડે ભક્તિપૂર્વક વંદાઈ રહ્યા છે પદકમલ જેમના, એવા ભગવાન ઉદયાચલના શિખર પર સૂર્યની જેમ, સિંહાસન પર અધિષ્ઠિત થાય છે. 'આર્યા––૪૬
તે વખતે સર્વ દિગ્વલયને પિતાના તેજની શશિના વિસ્તાર વડે પ્રકાશિત કરતા એવા તે ભગવંતની આગળ લોક્યચકવર્તિત્વના ચિહ્નરૂપ ધર્મચક હોય છે. આર્યા–૪૭
ભગવન્તની પાસે સમવસરણમાં જઘન્યથી એક કરોડ ભવનપતિ–વૈમાનિક–તિષી–વ્ય તર દેવતાઓ હોય છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૬ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર
ગુજરાતી ભાષાતર
(૩૪ અતિશયો) પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર
૧ પર્વ ૧-૨, સર્ગ-૬, પૃ ૨૦૪-૫
જે. સા. વિ. મ ડળ, વિલેપારલે મુંબઈના પુ. નં. ૧ર૩૮ ને અહી ઉપયોગ કરેલ છે,
Page #335
--------------------------------------------------------------------------
________________
ત્રિષ્ટિ શલાકા પુરુષચરત્ર
( ભગવાન શ્રી ઋષભદેવના વિહારનુ વર્ણન )
વિશ્વોપકારી શ્રીઋષભદેવજી ગ્રામ, ખાણું, નગર, દ્રોણમુખ, કટ, પુત્તન, મડળ, આશ્રમ અને ખેડાએથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહારસમયમાં પેાતાની ચારે દિશાએ સવાસે ચેાજન સુધી લેાકાના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગતના જીવાને શાંતિ પમાડતા હતા.
રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉદર, પેાપટ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવેાની અપ્રવૃત્તિથી સસ્તુ
રક્ષણ કરતા હતા.
અધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનું નૈમિત્તિક અને શાશ્વત વૈર શાંત કરવાથી સને પ્રસન્ન કરતા હતા.
પ્રથમ સ` રીતે સ્વસ્થ કરનારી વ્યવહારપ્રવૃત્તિથી જેમ લેાકસમૂહને આનંદ પમાડચો હતેા તેમ હાલ વિહારની પ્રવૃત્તિથી સને
આનંદ પમાડતા હતા.
ઔષધ અજીણુ અને અતિ ક્ષુધાને નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવને નાશ કરતા હતા.
અંત.શલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રને ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમના આગમનઉત્સવ કરતા હતા.
માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે છે તેમ સ’હારકારક ઘેાર દુર્ભિક્ષથી સની રક્ષા કરતા હતા.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૦૨
આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લોકે સ્તુતિ કરતા હતા.
જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને જિતનારું ભામડળ તેઓએ ધારણ કર્યું હતું.
આગળ ચાલતા ચકથી જેમ ચક્રવતી ભે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચકથી તેઓ શેતા હતા.
સર્વ કર્મનો જય કરવાથી ઊ ચા જયસ્તંભ જેવો, નાની નાની હજારે વજાઓથી યુક્ત એક ધર્મધ્વજ તેઓની આગળ ચાલતે હતે.
જાણે તેમનું પ્રયાણચિત કલ્યાણમ ગળ કરતે હોય તે પિતાની મેળે જ નિર્ભર શબ્દ કરતે દિવ્ય તંદુભિ તેમની આગળ વાગતો હતે. - આકાશમાં રહેલા, પાદપીઠ સહિત, અને જાણે પોતાનો યશ હોય એવા સ્ફટિક રત્નનાં સિહાસનથી તેઓ શોભતા હતા.
દેવતાઓએ સ ચાર કરેલા સુવર્ણકમલ ઉપર રાજહ સની જેમ લીલા સહિત તેઓ ચરણન્યાસ કરતા હતા.
જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઈરછતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષણ કંટકથી તેમનો પરિવાર આશ્લિષ્ટ થતો નહોતો.
જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઈચ્છતી હોય તેમ છ ત્રાતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી.
તરફ દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જો કે તેઓ સ જ્ઞારહિત છે તોપણ જાણે તેમને નમસ્કાર કરતા હોય તેવા જણાતા હતા.
મૃદુ, શીતલ અને અનુકૂળ પવન પંખાના વાયરાની જેમ તેમની નિરંતર સેવા કરતો હતો.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૩
સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા કરી જમણી બાજુએ ચાલ્યા જતા હતા.
ચપળ તરંગોથી જેમ સાગર શેભે તેમ કરેડોની સંખ્યાવાળા અને વારવાર ગમનાગમન કરતા સુર–અસુરેથી તેઓ શોભતા હતા.
જાણે ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યો હોય તેમ આકાશમાં રહેલા ત્રણ છત્રથી તેઓ શોભતા હતા.
જાણે ચંદ્રનાં જુદાં કરેલા કિરણોના કેશ હોય તેવા અથવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરે તેમની ઉપર દેવતાઓ વડે ઢળાતા હતા. તપથી પ્રદીપ્ત થયેલા અને સૌમ્ય એવા લાખો ઉત્તમ શ્રમણોથી તેઓ નક્ષત્રગણોથી ચદ્રમાની જેમ વીંટાયેલા હતા.
જેમ સૂર્ય દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રફુલ્લિત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને શહેરમાં ભવ્યજનોને પ્રતિબંધ કરતા હતા.
આવી રીતે વિચરતા ભગવાન કાષભદેવજી એકતા અષ્ટાપદ પર્વતે આવ્યા.
Page #338
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૭
શ્રી નેમિચ દ્રસુરિ વિરચિત
પ્રવચનસારોદ્ધાર
૧ આ ગ્રંથનું મૂળ અનુવાદ સાથે અહી આપેલ છે. આ ગ્રંથ ઉપર શ્રી દેવભદ્રસૂરિશિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિત તવજ્ઞાનવિકાશિની નામની વિસ્તૃત ટીકા છે, તેને બધા જ પદાર્થ પર આપેલ છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્વાર
माम्प्रत 'अट्टमहापाडिहेराइ ' इति एकोनचत्वारिंशत्तम द्वारमाह
ककिल्लि
कुसुमवट्ठी,
देवज्झणि चामराऽऽमणाइ च ।
भावलय भेरि छत्त,
जयति जिणपाडिहेराइ ॥ ४४० ॥
इदानी चउत्तीसा तिसयाण' ति तत्त्वारिंशत्तम द्वारमाह
१ रपरोयसेयर हिओ देहो २ धवलाइ मसरुहिराइ |
३ आहारा नीहारा अहिस्सा ४ सुरहिणो सासा ॥। ४४१ ।। जम्माउ इमे चउरो, एक्कारस कम्मखयभवा इण्डि । ५ खेत्ते जोयणमेत्ते तिजयजणो माड बहुओऽवि ॥ ४४२ ॥ ! ६ नियभासाए नरतिरिसुराण धम्माववोहिया वाणी ।
-
७ पुम्बभवा रोगा उवसमति ८ न य हुति वेराइ ॥ ४४३ ॥ ६ दुभिक्ख १० डमर ११ दुम्ममारि १२ ईई १३ अइवुट्ठि १४ अणभिवुट्टीओ
१५ हुति न जियबहुतरणी पसरइ भामडलुज्जोओ ॥ ४४४ ॥
१६ सुररइया णिगुवीसा मणिमयसीहासण मपयपीढ ।
१७ छत्तत्तय १८ इदद्वय १६ सियचामर २० धम्मचक्काइ || ४४५ ॥
દે લ મ ૨૦
Page #340
--------------------------------------------------------------------------
________________
२०६
-
-
-
-
२१ सह जगगुरुणा गयणट्टियाइ पचवि इमाइ वियरति ।
पाउदभवइ असोओ २२ चिट्ठइ जत्थप्पहू तत्थ ।। ४४६ ।। चउमुहमुत्तिच उक्क २३ मणिकचणताररइयसालतिग ।
२४ नवकणयपकयाइ २५ अहोमुहा कटया हुति ।। ४४७ ।। २६ निच्चमवट्ठियमित्ता पहुणो चिट्ठन्ति केसरोमनहा ।
२७ इदियमत्था पचवि मणोरमा २८ हुति छप्पि रिउ ॥ ४४८ ।। २६ गधोदयस्स वुढी ३० बुट्टी कुसुमाण पचवन्नाण । ३१ दिति पयाहिण मउणा ३२ पहुणो पवणोऽवि अणुकूलो ।। ४४६ ।। ३३ पण मति दुम्मा ३४ वज्जति दुदुहिओ गहीरघोमाओ।
च उतीसाइमया सव्वर्जािणदाण हुति इमे ॥ ४५० ॥
પ્રવચનસારોદ્ધાર
આઠ જિન-પ્રાતિહાર્યો પ્રવચનસારોદ્ધાર ગાથા ૪૪૦ – मवृक्ष, पुष्पवृष्टि, हिव्यनि, याभरी, सिहासन, भाभी, દભિ અને ત્રણ છત્ર – એ આઠ જિન – પ્રાતિહાર્યો જય પામે છે.
સર્વ જિનેશ્વર ભગવંતના
૩૪ અતિશય પ્રવચનમાર ગાથાઓ જ૧ થી ૪૫૦:– १. भेस, ३मने पसे वाया हित शरी२. ૨. ધવલ માંસ અને ધિર
Page #341
--------------------------------------------------------------------------
________________
૩. આહારનીહાર અદૃશ્ય
૪. શ્વાસ સુરભિ
આ ચાર અતિશયેા જન્મથી હેાય છે. હવે ક ક્ષયથી થતા અગિયાર અતિશયા કહે છેઃ
૫ એક ચેાજન માત્ર ક્ષેત્રમાં ત્રણે જગતના મહુ જનેાના સમાવેશ,
૬. પેાતપેાતાની ભાષામાં મનુષ્ય – તિય ચ – દેવાને ધર્મોના અવમેધ કરાવે તેવી વાણી.
૭. પૂર્વોત્પન્ન રાગેા ઉપશમે
૮. વેર ન હેાય
૯. દુર્ભિક્ષ ન હેાય
૧૦. યુદ્ધ વગેરે ન હેાય
२०७
૧૧. મારી ન હેાય
૧૨. ઈતિ ન હોય
૧૩. અતિવૃષ્ટિ ન હેાય
૧૪ અનાવૃષ્ટિ ન હોય
૧૫. અનેક સૂર્યના તેજને જીતતા ભામ ડલના ઉદ્યોત સવ દિશાઓમા કેલા છે.
દેવકૃત ૧૯ અતિશયા આ રીતે છે
૧૬. પાદપીઠથી સહિત મણિમય સિહાસન
૧૭. ત્રણ ત્ર
૧૮. ઇન્દ્રધ્વજ
Page #342
--------------------------------------------------------------------------
________________
૯૦૮
૧૯, વેતચામર ૨૦. ધર્મચક્ર
જગદ્ગુરુ ભગવાન તીર્થંકરની સાથે એ પાંચે આકાશમાં
સ્થિત હોય છે. ૨૧. અશેકવૃક્ષને પ્રાદુર્ભાવ થાય છે. તે પણ વિહાર વખતે
ભગવંતની ઉપર આકાશમાં ચાલે છે અને ભગવંત સમવસરણમાં હોય ત્યારે ભગવંતની પાછળ તેનું થડ
હોય છે. ૨૨. ભગવંતના ચાર રૂપ ૨૩. મણિ—કંચન–રજતમય ત્રણ ગઢ ૨૪. સેનાનાં નવ કમળ ૨૫. કંટકે અધોમુખ થાય ૨૬. ભગવંતના કેશ, રેમ અને નખે દીવ્યા પછી એકસરખા
હોય, ૨૭. પાંચે ઈન્દ્રિયાર્થો મનોરમ હોય. ૨૮. છએ ત્રતુઓ મનોરમ હોય ૨૯ સુગંધી જલની વૃષ્ટિ ૩૦. પાંચ રંગનાં પુષ્પની વૃષ્ટિ ૩૧. પક્ષીઓ પ્રદક્ષિણ આપે ૩૨. પવન અનુકૂલ ૩૩. વૃક્ષે નમે અને ૩૪. ગભીર નિવાળી દુંદુભિઓ આકાશમાં વાગે
સર્વ જિનેન્દ્રોને આ ચોત્રીસ અતિશયે હોય છે. (આ રીતે અહીં ફક્ત પ્રાકૃત મૂલ અને તેને અર્થ આપેલ છે.
વિશેષાર્થીઓએ વિશેષાર્થ ટીકાથી જાણી લેવો. ટીકાનો બધે જ ભાવ પૂર્વે કરેલ વિસ્તૃત વર્ણનમાં આવી ગયેલ છે.)
Page #343
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૮ શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય વિરચિત લોકપ્રકાશ (ભાષાંતર સહિત)
કલલોક, સર્ગ ૩૦ના આધારે પ્રકાશકઃ શ્રી જૈનધર્મપ્રસારક સભા, ભાવનગર
૧. આ ગ્રંથમાં જે અતિશયો અને પ્રાતિહાર્યોનું વર્ણન છે, તે અહીં આપેલ છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
લોકપ્રકાશ અષ્ટ મહાપ્રાતિહાર્ય
સમવસરણ ન હોય તે પણ શ્રી અરિહંતોને આઠ મહાપ્રાતિહાસ્ય નિયત (અવશ્ય) હોય છે. ૧ અશોકવૃક્ષ
અત્યંત શોભાવાળે અશે - એક જન વિસ્તૃત હોય છે. તેનાં ચ ચલ ( હાલતાં) નવકેમળ પાંદડાં જોતાં એવું લાગે છે કે તે જાણે હાથના અગ્રભાગ વડે ભવ્ય જીવોને સમવસરણમા વિરાજમાન અથવા વિહારદિથી ભૂમિકલને પાવન કરતા શ્રી જિનેન્દ્રપરમાત્મા પાસે આવવા માટે આમ ત્રણ ન આપતો હોય. ૨ સુરપુષ્પવૃષ્ટિ
શ્રી જિનેશ્વર ભગવંતના દેશનાભૂમિમાં દેવતાઓ પાંચે વર્ણનાં અને જેઓનું ડીંટ નીચે છે એવાં પુષ્પો જાનુ (ઢીંચણ) પ્રમાણ વેરે છે. ૩ દિવ્યદવનિ
માલકેશ પ્રમુખ ગ્રામરાગેથી પવિત્રિત એ શ્રી અહંતોનો દવનિ, દેવતાઓએ કરેલ નિથી મિશ્રિત થઈને, એક જન સુધી ચારે બાજુ ફેલાઈ જાય છે. ૪ ચામર
ચંદ્રમા સમાન ઉજજવલ ચામરો વારંવાર નીચે અને ઊંચે થઈ રહ્યા હોય છે. તેઓ નમન (નીચે થવું ) અને ઉન્નમન (ઊંચે
૧. પૃ. ૩૧૨–૩૧૩
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૧
જવું) વડે સૂચવે છે કે પ્રભુને નમસ્કાર કરવાથી સજજને ઊંચી ગતિને પામે છે. પ સિંહાસન
રત્નોથી ખચિત અને પાદપીઠથી સહિત એવા સુવર્ણ—સિહાસન ઉપર શ્રી જિનેશ્વર ભગવન્ત વિરાજમાન થાય છે. વિહાર વખતે એ સિહાસન ભગવતની આગળ ઉપર આકાશમાં ચાલે છે. ૬ ત્રણ છત્ર
ઉક્વલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જગતને વંદનીય એવા ભગવ તેની ઉપર શોભે છે. વિહાર વખતે ભગવંત ઉપર રહીને એ ત્રણ છત્ર ભગવન્તની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય શ્રી ભગવંત ઉપર રહેવાને લાભ પિતાને મળે છે, તેથી જ જાણે પિતાની ગ્રીવા એ છત્રાએ ઉપર ન કરી હોય, એમ કવિઓ ઉપેક્ષા કરે છે. ૭ ભામંડલ
ભામંડલ ભગવન્તના મસ્તકની પાછળ દીપી રહ્યું છે, જાણે રાજના નિયત, અવસ્થંભાવી અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમડલ ભગવંતના શરણે ન આવ્યું હોય ! ૮ દુંદુભિ
હે લોકે! શ્રી જિનેશ્વર ભગવંત વિદ્યમાન છે, તે કર્મ જન્ય કષ્ટો ક્યાથી હેઈ શકે ” એમ જાણે કહેતી હોય તેમ દુંદુભિ ભગવન્તની આગળ ઉપર આકાશમાં ગાજે છે.
આ રીતે (૧) અશોકવૃક્ષ, (૨) પુપરાશિ, (૩) ઉત્તમ ધ્વનિ (૪) ચામર, (૫) આસન, (૬) છત્ર, (૭) ભામંડલ અને ૮) ભેરી, એમ પ્રાતિહાર્ય–અષ્ટક છે.
૩૪ અતિશ સ્વભાવથી જ ઉપકારી અને ચિત્રીશ અતિશયથી સહિત એવા શ્રી તીર્થકર ભગવન્તો સૂર્યની જેમ જગતને દીપાવે છે. તે અતિશયે આ રીતે છે –
Page #346
--------------------------------------------------------------------------
________________
ઉ૧૨
અહીં “અભિધાન ચિતામણિ” ગત ચેત્રીશ અતિશના વર્ણનતુ અવતરણ ટાંકેલ છે, તે પછી કહ્યું છે કે –
શ્રી સમવાયાંગ સૂત્રમાં કેટલાક અતિશ બીજી રીતે વર્ણવ્યા છે તે માતર જાણવું.
ચાર અતિશય * ૧ પૂજા, (૨) જ્ઞાન, (૩) વચન અને (૪) અપાયાપરમ નામના ચાર બીજા મહાન અદ્ભુત અતિશયે તે વિશ્વોપકારી ભગવન્તને હોય છે.
આઠ પ્રાતિહાર્ય અને આ પૂજા અતિશય આદિ ચાર અતિશય એમ શ્રી અરિહંતના બાર ગુણ પ્રસિદ્ધ છે.
અશોક વૃક્ષ સમવસરણના મધ્યભાગમાં સર્વવૃક્ષોમાં શ્રેષ્ઠ એ અશક વૃક્ષ હોય છે. તેને વિસ્તાર એક જનને, શાખાઓ વિસ્તીર્ણ અને છાયા ગાઢ હોય છે. શ્રી જિનેશ્વર ભગવન્તની કાયાના માનથી. તે બાર ગણો ઊ એ હોય છે. તે પુપિ, પતાકાઓ, તોરણો આદિથી સહિત હોય છે. શ્રી ભગવંતના બરાબર મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર તે વૃક્ષમાં લટક્તાં હોય છે.
શ્રી સમવાયાગ સૂત્રમાં કહ્યું છે કે ચોવીશ તીર્થકરોના અનુક્રમે ચોધ આદિ ચોવીશ ત્યવૃક્ષ હેાય છે. છેલ્લા તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીને “સાલ” નામનું ચિત્યક્ષ હતું. શ્રીવર્ધમાન સ્વામીના ચૈત્યવૃક્ષની ઊંચાઈ બત્રીશ ધનુષ્યની હતી. તેમાં ૨૧ ધનુષ પ્રમાણ અને સર્વ ઋતુઓના ફળવાળે અશોકવૃક્ષ નીચે હોય છે, અને તેની ઉપર ૧૧ ધનુષપ્રમાણ સાલવૃક્ષ હેાય છે, એ રીતે
૧ પૃ. ૩૧૪ ૨ ૫, ૩૧૪ લો. ૯૭/૯૮ ૩ પૃ ૨૬૨/૨૬૪
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૩
કુલ બત્રીશ ધનુષની ઊંચાઈ જાણવી. પ્રથમ જિનેન્દ્રને ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનો અને બાકીના જિનેન્દ્રોને તેઓના શરીરથી બાર ગણે જાણો.
જિનેશ્વરનાં આ ચિત્યવ્ર છત્ર સહિત, પતાકા સહિત, વેદિક સહિત, તેરણા સહિત અને સુરે, અસુરે તથા વ્ય તરેથી પૂજિત હોય છે.
ચૈત્યવૃધ્ય એટલે તે વૃક્ષ કે જેની નીચે તે તે તીર્થકર ભગ વતોને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હોય.
સમવસરણ ચૂર્ણિમાં કહ્યું છે કે-તે અશોકવૃને સર્વ ઋતુએના પુષ્પાદિ એકીસાથે હોય છે.
(તાત્પર્ય કે નીચે જિનશરીર કરતાં દ્વાદશ ગુણ ઊંચે દેવવિરચિત અશોકવૃક્ષ હોય છે અને તેની ઉપર તે તે તીર્થકરને ચૈત્યવૃક્ષ-જ્ઞાનોત્પત્તિ વૃક્ષ હોય છે.)
દેવછંદ તેલ અશેકવશ્વની નીચે અરિહ તોનો દેવ છદ-ઉપદેશ આપવાનું સ્થાન હોય છે એટલે કે ચાર દિશાઓમાં ચાર સોનાના સિંહાસન હોય છે. તે સિહાસને દેદીપ્યમાન રત્નોની પ ક્તિઓથી ખચિત હોય છે. તે હીરાઓના મિષથી દેવતાઓએ જિનનાં દર્શન માટે જાણે લાખે આ ન કરી હોય!
દરેક સિહાસનની આગળ પ્રકાશમાન રત્નજ્યોતિ–સમૂહોથી શોભતુ પાદપીઠ હોય છે. તે શ્રી અરિહતનાં ચરણોના સમાગમથી જાણે ઉલ્લાસવાળું ન થયું હોય !
પ્રત્યેક સિહાસનની ઉપર મોતીઓની શ્રેણિઓથી શોભતાં ત્રણ છત્ર હેાય છે. પ્રત્યેક સિહાસનની બન્ને બાજુ ચંદ્ર જેવા ઉજવલ બે બે ચામરોને ધારણ કરનારા અને સર્વ અલંકારોથી વિભૂષિત બે બે દેવતાઓ હોય છે,
૧. પૃ. ૨૬૫/૨૬૬
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૧૪
સિહાસનની આગળ દરેક દિશામાં સેનાના કમલ ઉપર સંસ્થિત એવું અને તેમાં સૂર્યને પણ જિતના એકેક ધમચક હોય છે. તે બતાવે છે કે – શ્રી અરિહંતે ત્રણે ભુવનના ધર્મચકવર્તિ છે. કુરાયમાન તિવાળા તે ધર્મચકનું સ્મરણ કરતાંની સાથે જ તે વિરોધીઓના મદને હરના થાય છે.
સિહાસન, ધર્મચક, વજ, છત્ર અને ચામર એ બધા શ્રી અરિહંત ભગવંત વિહાર કરતા હોય ત્યારે આકાશમાગે ભગવંતની આગળ ઉપર ચાલે છે.
ચારે દિશાઓમાં એક હજાર રોજન ઊ ચા ચાર મહાવ્રજ હોય છે. તે બધા ઘંટાઓ, નાની પતાકાઓ આદિથી સહિત હોય છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ–૯
શ્રી વિજયલક્ષ્મીસૂરિવિચિત
ઉપદેશપ્રાસાદ' (ભાષાંતર)
૧ પ્રસ્તુત ગ્રંથના વિભાગ ૧, વ્યાખ્યાન ૧, પૃ. ૪/૧૨ માથી પ્રસ્તુત વિષય લીધેલ છે.
પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. જૈન સાહિત્ય વિકાસમડળ, વિલેપારલે, મુબઈના પુ. ન. પ૬૧૨ ને અહીં ઉપયોગ કરેલ છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
ઉપદેશપ્રાસાદ
ऐन्द्रश्रेणिनत शान्ति - नाथमतिशयान्वितम् । नत्वोपदेशसद्मारव्य, ग्रन्थ वक्ष्ये प्रवोधदम् ॥
શા ઇન્દ્રોના સમૂહ વડે વંદના કરાયેલા અને અતિશયાથી યુક્ત એવા શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને હું. પ્રાધને આપનારા આ ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું.
'
આ પ્રથમ શ્લોકમાં · અતિશયેાથી યુક્ત ’ એવુ શાન્તિનાથનુ વિશેષણ આપ્યું છે. તેમાં ભગવંતના ચાવીશ અતિશયા સૂચવ્યા છે. તે અતિશય પૂર્વાચાયની ગાથા વડે ખતાવે છે.
चउरो जन्म्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए । नवदस य देवजणिए, चउत्तीस अइसए वदे ॥1
કર્મો ના સ ક્ષયથી ઉત્પન્ન થયેલા એએ કરેલા આગણીસ અતિશ ભગવતને હું વંદના કરુ છું.’
ભાવા – તીથ કરાને જન્મથી આર ભીને ચાર અતિશય, અગિયાર અતિશયે અને દેવતાહોય છે. ચેાત્રીશ અતિશયવાળા
તે અતિશય આ પ્રમાણે છે ઃ
૧ તી કરેાના દેહ સલાક કરતાં શ્રેષ્ઠ (લેાકેાન્તર, અદ્ભુત સ્વરૂપવાન, વ્યાધિરહિત અને સ્વ૧ તથા મેલથી રહિત હાય છે.
૧ પરસેવા
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૭
૨ તીર્થકરને શ્વાચ્છવાસ કમલના પરિમલ જે સુગન્ધી હોય છે.
૩ જિનેશ્વરેનુ માંસ અને રુધિર ગાયના દૂધ જેવું ઉજ્જવલ શ્વેત) હેાય છે. તથા –
૪. ભગવંતનો આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાં પ્રાણીઓને (મનુષાદિકને) અદશ્ય હોય છે, પરંતુ અવધિ વગેરે જ્ઞાનવાળા પુરુષ વગેરે તે જોઈ શકે છે.
આ ચારે અતિશય ભગવાનને જન્મસમયથી જ હોય છે.
હવે જ્ઞાનાવરણાદિક ચાર ઘાતિ કર્મોના ક્ષયથી ૧૧ અતિશય ઉત્પન્ન થાય છે, તે બતાવે છે –
૧. ભગવતના સમવસરણની ભૂમિ માત્ર એક જન વિસ્તારવાળી હોય છે, તો પણ તેટલી ભૂમિમાં કરેડે દેવતાઓ, મનુષ્ય અને તિર્યને સમાવેશ થાય છે. તેઓ પરસ્પરના સ કેચની બાધાથી રહિત સુખે બેસે છે.
૨. ભગવતની પાત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા દેવતાઓ, મનુષ્યો અને તિર્ય ચાને પોતપોતાની ભાષામાં સમજાવવાથી ધર્મને અવધ કરનારી થાય છે. તે વાણી એક જનના સમવસરણમાં રહેલાં સર્વ પ્રાણીઓ દ્વારા એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવત તે એક જ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વરસાદના પાણીની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીવે રૂપ આશ્રયને પામીને તે તે જીની ભાષાપણે પરિણામ પામે છે, તે વિષે કહ્યું છે કે —–
देवा देवी नरा नारी, शवराश्चापि शावरीम् ।
तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवगिरम् ॥ १ ॥ ભગવાનની વાણુને દેવતાઓ દેવી ભાષા માને છે, મનુષ્ય માનુષી ભાષા માને છે, ભિલ્લ લોકે પિતાની ભાષા માને છે અને તિર્થં ચ પિતાની (પશુપક્ષીની) ભાષા માને છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૧૮
આવા પ્રકારના અદ્ભુત અતિશય વિના સમકાલે અનેક પ્રાણીઓને ઉપકાર થઈ શકતો નથી. આ સંબંધમાં એક ભિલ્લનું દૃષ્ટાન્ત છે. તે આ રીતે –
सर:शरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा ।
सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्त्रोऽपि बोधिताः ।। સરોવર, બાણ અને સારે કંઠ-એ ત્રણે અર્થ કહેવાની ઈચ્છાવાળા કઈ ભિલે “જો નથિ–સર નથી” એ વાથે કરીને પિતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી.
તે દુષ્ટાન્ત આ પ્રમાણે છે:
કેઈ એક ભિલ્લ જેઠ મહિનામાં પોતાની ત્રણ સ્ત્રીઓને સાથે લઈને કેઈ ગામ તરફ જતું હતું. માર્ગમાં એક સ્ત્રીએ કહ્યું કે
હે સ્વામી! તમે સુંદર શગથી ગાયન કરે કે જે સાંભળવાથી મને આ માર્ગનો શ્રમ તથા સૂર્યનો તાપ બહું દુસહ ન થાય.” બીજી સ્ત્રીએ કહ્યું કે- “હે સ્વામી ! તમે જળાશયમાંથી કમળની સુગંધવાળું શીતલ જલ લાવી આપીને મારી તૃષાનું નિવારણ કરે. ત્રીજી બોલી કે – “હે સ્વામી ! મને મૃગનું માંસ લાવી આપીને મારી શ્રદ્ધાનું નિવારણ કરે.” આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીઓનાં વાક્યો સાંભળીને તે ભિલે “સરો ના ” એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેમાં પહેલી સ્ત્રી એમ સમજી કે “મારા સ્વામી કહે છે કે મારો સો” એટલે સ્વર–કંઠ સારો નથી; તેથી શી રીતે ગાન કરું ?” બીજીએ ધાર્યું કે “કરો એટલે સરેવર આટલામાં નથી, એટલે ક્યાંથી પાણી લાવું ?” ત્રીજી સમજી કેન્સર એટલે શર–બાણ નથી તે શી રીતે મૃગને મારીને તેનું માંસ લાવી શકાય?”
આ પ્રમાણે ભિલના એક જ વાકયથી તે ત્રણે સ્ત્રીઓ પિતાના માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ. ભગવાનની વાણું તે ઉપમારહિત તથા વચનને અગાચર છે. તે વાણીથી અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે ! કહ્યું છે કે
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૯
नयसप्तशतीसप्त-भगीसगतिसगतम् ।
gvadો પર પરથા, ગાયત્તે છુતારા: ૫ ૨ | સાતસો ને એને સપ્તભંગીની સંગતિથી યુક્ત ભગવંતની વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે.
૩. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂયબિંબની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનુષ્યોને મનહર લાગે તેવુ ભામંડલ એટલે કાતિના સમૂહને ઉદ્યોત પ્રસરે છે. શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું
रूव पिच्छताण, अइदुल्लह जस्स होउ मा विग्ध ॥
तो पिडिऊण तेस, कुणति भामडल पिट्टे ॥ २ ॥ ભગવંતનું રૂપ જેનારાઓને તેનું અતિશય તેજસ્વીપણું હેવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થાય તે માટે તે સર્વ તેજને એકત્રપિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ ભામંડલરૂપે રહે છે. તેથી ભગવંતનું રૂપ જેનારાઓ સુખે સુખે ભગવતની સામું જોઈ શકે છે.
૪. દયાના અદ્વિતીય નિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ જન અને ઊ એ નીચે સાડાબાર સાડાબાર યેાજન એમ સવાસો જન સુધીમાં પૂર્વે થયેલા જ્વરાદિક રેગે નાશ પામે છે અને નવા રેગ ઉત્પન્ન થતા નથી.
૫ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી સવાસે જન સુધીમાં પ્રાણીઓએ પૂર્વ ભવમાં બાંધેલા અને જાતિથી ઉત્પન્ન થયેલા (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી થતા નથી.
૬. ઉપર કહ્યા પ્રમાણેના સવાસો યાજન સુધીમાં ઈતિઓ (સાત પ્રકારના ઉપદ્રવ), તથા ઘાન્યાદિકને નાશ કરનારા તીડે, સૂડા અને ઉંદર વગેરે ઉત્પન્ન થતા નથી.
૧ આ પ્રમાણે અગિયારમા અતિશય સુધી સમજવું.
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૨૦
૭. ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી) દુષ્ટ દેવતાદિકે કરેલે ઉત્પાત (ઉપદ્રવ) અને અકાલ મૃત્યુ થતા નથી.
૮. તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતો નથી, કે જેથી ધાન્ય માત્ર કહી જાય.
૯. તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ–સર્વથા જળનો અભાવ થતો નથી. તેટલા સ્થળે દુર્લિક્ષદુષ્કાળ પડતો નથી.
૧૧. પિતાના રાજ્યના લશ્કરને જાય છે હુલ્લડ વગેરે) તથા બીજા રાજ્ય સાથે યુદ્ધ વગેરે થવાનો ભય ઉત્પન્ન થતા નથી.
આ પ્રમાણે કર્મક્ષયજન્ય ૧૧ અતિશે જાણવા. હવે દેવતાઓએ કરેલા એગણ અતિશય આ પ્રમાણે છેઃ
પ્રભુ વિચરતા હોય ત્યારે આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું, ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક આગળ ચાલે.
આકાશમાં શ્વેત ચામર બન્ને બાજુ ચાલે.
આકાશમાં નિર્મલ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિહાસન ચાલે.
૪. આકાશમાં ભગવાનના મરતક પર ત્રણ છત્ર રહે.
પ. આકાશમાં રત્નમય ધર્મધ્વજ પ્રભુની આગળ ચાલે. સર્વ વજની અપેક્ષાએ આ ધ્વજ અત્ય ત મોટા હોવાથી તે ઈન્દ્રધ્વજ પણ કહેવાય છે
આ પાચે અતિશય જ્યાં જ્યાં જગદ્ગુરુ ભગવાન વિહાર કરે ત્યાં ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે અને જ્યાં જ્યાં ભગવાન બેસે ત્યાં ત્યાં યથાયોગ્ય ઉપયોગમાં આવે છે. એટલે કે—ધર્મચક્ર તથા ધર્મદેવજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામર વીંઝાય છે અને છત્રો મસ્તક પર રહે છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૨૧
૬. માખણ જેવાં કમળ, સુવર્ણનાં નવ કમલે દે રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થકર ભગવંત પિતાના બે પગ રાખીને ચાલે છે. બાકીનાં સાત કમળો ભગવાનની પાછળ રહે છે. તેમાંથી બે બે કમળો કમસર ભગવાનની આગળ આવ્યા કરે છે.
૭. તીર્થકરના સમવસરણ વખતે મણિન, સુવર્ણ અને રૂપાને એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાં ભગવાનની પાસે પહેલે ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારનાં રત્નોને વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજો એટલે મધ્ય પ્રાકાર સુવર્ણ જ્યોતિષી દેવે બનાવે છે અને ત્રીજો એટલે બહારને પ્રાકાર રૂપાને ભવનપતિ દેવતાઓ રચે છે.
૮. તીર્થકર ભગવત જ્યારે સમવસરણમાં સિહાસન પર બીરાજે છે, ત્યારે તેઓનું મુખ ચારે દિશાઓમાં દેખાય છે. તેમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં ભગવતના પ્રભાવથી ભગવંત જેવાં જ ત્રણ રૂપ દેવતાઓ વિક છે. તે રચવાને હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવે વગેરેને પ્રભુ પિતે જ અમારી સામે બેસીને અમને ઉપદેશ આપે છે, એ વિશ્વાસ આવે.
૯. જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે તે તે સ્થળે ભાગવતની ઉપર દેવતાઓ અશોકવૃક્ષ રચે છે. તે અશેકવૃક્ષ ભાષભસ્વામીથી આરંભીને શ્રી પાર્શ્વનાથ સ્વામી સુધી તેવીસ તીર્થકરે ઉપર તેમના પિતાના શરીરના માનથી બારગુણો ઊ એ રચવામાં આવે છે અને મહાવીર સ્વામી ઉપર બત્રીસ ધનુષ ઊ એ રચવામાં આવે છે. કહ્યું છે કે
उमभस्म तिन्नि गाउ य, बत्तोम घणणि वद्ध माणस्स । मेसजिणाणममोओ, सरीरओ वारमगुणो ॥१॥
કષભસ્વામી ઉપર ત્રણ ગાઉ ઊંચો અશોકવૃક્ષ હોય છે, વદ્ધમાન (મહાવીર સ્વામી ઉપર બત્રીસ ધનુ ઊ ચે હોય છે,
દે ભ મ ૨૧
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૨૨
અહીં કેઈક પ્રસ્તાવમાં ઇન્ડે જિને
અને બાકીના જિનેશ્વરે ઉપર તેમના શરીરથી બારગુણો ઊંચે હોય છે.
અહીં કેઈ શકા કરે કે – “આવશ્યક ચૂર્ણિમાં શ્રી મહાવીર સ્વામીના સમવસરણના પ્રસ્તાવમાં કહ્યું છે કે –“સોજવરવાવ નિrઉદાત્તા વાર નવ વિવાતિ ” – ઈન્ડે જિનેશ્વરની ઊંચા ઈથી બાણો ઊંચે અશોક નામનો શ્રેષ્ઠ વૃક્ષ વિકુ, ને અહીં તે બત્રીશ ધનુષ ઊંચે કહ્યો, તે કેમ સંભવે ?”
અહીં
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે –“આવશ્યક ચૂણિમાં જે બારગણું ઊંચાઈનું પ્રમાણ કહ્યું છે તે કેવલ અશોકવૃક્ષનું કહ્યું છે, અને અહીં જે બત્રીશ ધનુષનું માને કહ્યું છે તે સાલવૃક્ષ સહિત અશોકવૃક્ષનું પ્રમાણ કહ્યું છે. અહીં પણ અશકવૃક્ષ તે બારગણો જ જ સમજ. એટલે મહાવીર સ્વામીનું શરીર ઊ ચાઈમાં સાત હાથ છે. તેને બારગણું કરવાથી ચેરાશી હાથ એટલે એવીસ ધનુષ ઊંચે અશોકવૃક્ષ અને તેના ઉપર અગિયાર ધનુષ ઊંચો સાલવૃક્ષ હોવાથી બન્ને મળીને બત્રીસ ધનુષનું માન સમજવું. આ પ્રમાણે પ્રવચનસારે દ્ધારની વૃત્તિમાં કહેલું છે.”
૧૦. જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યા ત્યાં કાટાઓ અધોમુખ થઈ જાય છે, એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીઓ નીચી થઈ જાય છે.
૧૧. જ્યાં જ્યાં ભગવન્ત ચાલે છે ત્યાં ત્યાં વૃક્ષો ભગવાનને પ્રણામ કરતાં હોય તેમ નીચા નમે છે.
૧૨. ભગવાન લીલા સહિત જે સ્થલે વિચરે છે, ત્યાં આકાશમા દેવદ દુભિ વાગ્યા કરે છે.
૧૩. ભગવન્ત જ્યાં વિચરે ત્યાં સંવર્તક જાતિને વાય એક જનપ્રમાણ પૃથ્વીને શુદ્ધ કરીને (કચર વગેરે દૂર કરીને ) સુગંધી, શીતલ અને મંદ મંદ તેમ જ અનુકૂળ વાય છે, તેથી
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૨૩
સર્વ પ્રાણીઓને તે સુખકારી થાય છે. તે વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યુ છે કે ~~~ સીયન્ને મુદ્દાસેન સુરમિા માળનોયળરિમાં सव्वओ समता सपमच्जिज्जिइ ॥ १
· શીતલ સુખસ્પ વાળા અને સુગંધયુક્ત એવા પવન સ દિશાઓમાં ચોતરફ એક એક ચેાજન સુધી ભૂમિનું પ્રમાન કરે છે.’
૧૪. જગદ્ગુરુ જિનેશ્વર ભગવંત જ્યાં જ્યા સચાર કરે છે ત્યાં ત્યાં ચાસ, મેર, પેાપટ વગેરે પત્રીએ પ્રદક્ષિણા દે છે.
૧૫. જે સ્થળે પ્રભુ વિરાજે છે ત્યા ધૂળ (રજ)ને શમાવવા માટે ઘનસારાદ્ધિથી યુક્ત ગાઢકની વૃષ્ટિ થાય છે. મેઘકુમાર દેવે આ વૃષ્ટિ કરે છે.
,
૧૬. સમવસરણની ભૂમિમાં ચપક વગેરે પાંચ રંગનાં પુષ્પાની જાનુ પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે.
--
અહીં કોઇ શકા કરે કે – ૮ વિકસ્વર અને મનેાહર પુષ્પાના સમૂહથી વ્યાપ્ત એવી ચૈાજનપ્રમાણુ સમવસરની પૃથ્વી ઉપર જીવદ્યામા રસિક ચિત્તવાળા મુનિઓનું રહેવુ' તથા જવું આવવુ શી રીતે ચેાગ્ય કહેવાય? કેમકે તેથી તેા જીવાના વિધાત થાય.’
આ શંકા ઉપર કેટલાએક એવું સમાધાન આપે છે કે. • તે પુષ્પા દેવાએ વિષુવે લા હેાવાથી સચિત્ત જ હેાતાં નથી.” પર ંતુ આ સમાધાન યુક્ત નથી, કેમકે તે પુષ્પા માત્ર વિષુવે'લાં જ હાય છે એમ નથી, પર તુ જળમાં તથા સ્થલની ઉપર ઊપજેલા પુષ્પાની પણ દેવા ઋષ્ટિ કરે છે. તે વિષે આગમનમા પણ કહ્યુ` છે કે
बिटट्ठाइ वि सुरमि जलथलय दिव्वसुमनोहारि । पकिरति समतेण दसद्धवण कुसुमवासति ॥
૧. સૂત્ર ૩૪, અતિશય ૧૬ મે
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૨૪
- નીચાં બીંટવાળાં, સુગધવાળાં, અને જળ–સ્થળમાં ઉત્પન્ન થયેલાં અને દિવ્ય એવાં પંચરંગી પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ તરફ વિસ્તારે છે.
આ પ્રમાણેનો સિદ્ધાન્તનો પાઠ જોઈ કેટલાએક સ્વમતિકલ્પનાથી એવો ઉત્તર આપે છે કે-“જે સ્થળે મુનિઓ બેસે છે તે સ્થળે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા નથી, પણ આ ઉત્તર પણ સત્ય નથી, કેમકે મુનિઓ જે સ્થળે બેઠા હોય ત્યાં જ કાષ્ઠની જેમ સ્થિર તેઓએ બેસી જ રહેવું જોઈએ, એ કોઈ નિયમ નથી. કારણવશે તેઓનું ગમન-આગમન પણ સંભવે છે. અહીં સર્વ ગીતાને માન્ય એવે ઉત્તર એ છે કે–“જેમ માત્ર એક યોજન જેટલી સમવસરણભૂમિમાં અપરિમિત સુર, અસુર અને તિર્યને કાંઈ પણ બાધા થતી નથી, તેમ જાનુ પ્રમાણ પુપના સમૂહ ઉપર મુનિગણ વગેરે જનસમૂહના ચાલવાથી પણ તે પુપિને કાંઈ પણ બાધા થતી નથી, એટલું જ નહીં વુિ જાણે અમૃતરસથી સિચન કરાતાં હોય તેમ તે પુષ્પો ઊલટાં વિશેષ ઉલાસ (વિકાસ) પામતાં જાય છે, કેમકે અનુપમ એવા તીર્થ કરેને પ્રભાવ અચિંત્ય છે.”
૧૭. તીર્થકરોના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથપગના નખ વૃદ્ધિ પામતા નથી (નિરંતર એક જ સ્થિતિમાં રહે છે).
૧૮. તીર્થકરેના સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ વગેરે ચારે નિકાયના દે રહે છે.
૧૯, જિનેશ્વર ભગવત જે સ્થાને વિચરતા હોય ત્યાં નિરંતર વસંત વગેરે સર્વ ઋતુઓનાં મનહર પુષ્પફળાદિકની સામગ્રી પ્રગટ થાય છે, એટલે ઋતુઓ પણ બધી અનુકૂલ વતે છે
આ પ્રમાણે તીર્થકરોના સર્વે મળીને ચેત્રીશ અતિશનું વર્ણન જાણવું. આ અતિશમાં કેઈ ઠેકાણે સમવાયાંગની સાથે કાઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે, તે મતાંતર જાણવું. મતાંતરનું કારણ તો ભગવાન સર્વત્ર જ જાણે.
Page #359
--------------------------------------------------------------------------
________________
ફ૨પ
મૂળ લેકમાં “અતિશારિવંત” અતિશએ કરીને યુક્ત એવું જે પદ કહેલું છે તેની આ વ્યાખ્યા કરવામાં આવી. એવા અતિશવાળા વિશ્વસેન રાજાના કુલમા તિલક સમાન અને અચિરા માતાની કુક્ષિરૂપી ગુક્તિ (છીપ)ને વિષે મુક્તાફળ (મોતી) સમાન સળમાં તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને એટલે મન–વચન-કાયાની શુદ્ધિથી પ્રણામ કરીને અનેક શાસ્ત્રના અનુસારે આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ રચુ છું.
Page #360
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ શ્રી પ્રતિક્રમણસૂત્ર–પ્રબોધટીકા
(ભાગ ૧)
લે. ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક જૈન સાહિત્ય વિકાસમંડળ
વિલેપારલે, મુંબઈ.
પૃ. ૧૩/૧૫
凝器,蜜蜜,蜜蜜,蜜蜜
Page #361
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણુસૂત્ર-પ્રબોધટીકા
૩૪ અતિશયે
$
૧. લોકેત્તર અભુત સ્વરૂપવાન દેહ ૨. સુગંધિત શ્વાસે છવાસ ૩. માંસ અને રુધિરની દૂધની માફક તતા ૪. આહાર અને નીહારનું ચર્મચક્ષુઓવાળા માટે અદશ્યપણું ૫. સમવસરણની રચના ૬. અર્થગભીર વાણી
ભાષાની સર્વદેશીયતા
આસપાસના વિસ્તારમાંથી નવરાદિ રોગોનો નાશ ૯. પરસ્પરના વેરની શાંતિ ૧૦. પાકને નાશ કરનારી તીડ વગેરે ઈ તિનો અભાવ ૧૧. ઉપદ્રવોને વિરમ ૧૨. અતિવૃષ્ટિની, ૧૩. અનાવૃષ્ટિની અને ૧૪. દુષ્કાળની અનુત્પત્તિ
$
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૨૮
૧૫. સ્વચક્રભય અને પરચક્રભયને અસ’ભવ. આ અગિયાર અતિશયે જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયને લીધે ઉત્પન્ન થાય છે.
૧૬. ધર્મચક્રનુ ફરવું
૧૭. ચામરનું વીંઝવુ
૧૮, પાદ્યપીઠ સહિત સિંહાસનનું ચાલવુ
૧૯. ત્રણ છત્રાનું ધારણ થવું
૨૦. રત્નમય ધર્મધ્વજનુ આગળ આગળ ચાલવું ૨૧, સ્વ કમલની રચના થવી
૨૨. સમવસરણની આસપાસ ત્રણ પ્રકારના ગઢો રચવા
૨૩. ઉપદેશ સમયે જુદી જુદી ચાર દિશામાં પ્રભુનાં ચાર મુખે દેખાવાં
૨૪. અશેાકવૃક્ષની રચના થવી
૨૫૮ મા માં રહેલા કાંટાઓનુ અધેામુખ થવું
૨૬. વૃક્ષાએ ડાળીએ ઝુકાવીને નમન કરવું
ર૭. દેવદુંદુભિતું વાગવું
૨૮. સંવત્તુંક જાતિના પવનનું વહેવું (કે જે કચરા આદિ દૂર કરીને સંને સુખદાયક થાય છે. )
૨૯. પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી
૩૦. ગ ધાદકની વૃષ્ટિ થવી
૩૧. પંચરંગી દ્વિવ્ય પુષ્પાની વૃષ્ટિ થવી
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૯,
૩૨. શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ–
પગના નખની વૃદ્ધિ ન થવી ૩૩. કરોડો દેવેનું સમીપમાં રહેવું ૩૪. ઋતુઓ અનુકૂલ મનોહર બનાવી
આ ઓગણીશ અતિશયે દેવતાકૃત હોય છે.
(અતિશયેની આ ગણના શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અભિાધાન ચિતામણને આધારે આપેલી છે.)
૧ જઘન્યથી એક કરોડ દેવતાઓ ભગવતની સેવામાં સદા ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે
Page #364
--------------------------------------------------------------------------
________________
蜜蜜,蜜蜜蜜 蜜蜜 蜜蜜 凝邃 凝
પરિશિષ્ટ ૧૧
आयरियसिरिविमलसूरिविरइय पउमचरिय fફરીમgવાઘક્રિય (પ્રથમ ભાગ ૬. ૨૦–૨૨) સંપાદન – ડો. હર્મન જેકેબી સંશોધક અને પુનઃ સંપાદક—મુનિ પુણ્યવિજય હિંદી અનુવાદક-પ્રા. શાંતિલાલ મ. વોરા, એમ.એ, શાસ્ત્રાચાર્ય, પ્રકાશક–પ્રાકૃત ગ્રંથ પરિષદુ, વારાણસી – ૫
૧ આ ગ્રંથના પ્રારંભમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના અતિશયોનું વર્ણન છે. તે મૂળપાઠ સહિત અર્શી ગુજરાતીમાં રજૂ કરેલ છે.
强强强强强强强强强强强
Page #365
--------------------------------------------------------------------------
________________
पउमचरियं
रुहिर खीरसवण्ण मलसेयविजज्जिय सुरभिगन्ध । देह सलक्खणगुण, रविप्पभ चेव अइविमल ॥३१॥
नयणा फन्दणरहिया, नहकेसाऽवटिया य निद्धाय । जोयणसय ममन्ता, मारीइ विवज्जिओ देसो ॥३२॥
जत्तो ठवेइ चलणे, तत्तो जायति सहसपत्ताइ । फलभरनमिया य दुमा, सामममिद्धा मही होइ ॥३३॥
आयरिससमा धरणी, जायइ इह अद्धमागही वाणी । सरए व निम्मलाओ, दिसाओ रयरेणुरहियामओ ॥३४॥
ठायइ जत्थ जिणिन्दो, तत्थ य सीहासण रयणचित । जोयणघोसमणहर, दुन्दुहि सुरकुसुमवट्ठी य ॥३५।। एव सो मुणिवसहो अट्टमहापाडिहेरपरियरिओ । विहरइ जिणिन्द भाणू, वोहिन्तो भवियकमलाइ ॥३६॥
Page #366
--------------------------------------------------------------------------
________________
પઉમચરિયું (ભગવન્તના અતિશ)
રુધિર – (રક્ત) દૂધ જેવું વેત છે.૧
દેહ – મેલ અને પરસેવાથી રહિત, સુગંધવાળે, સર્વ ઉત્તમ લક્ષણો અને ગુણવાળો, સૂર્યસમાન તેજસ્વી અને અતિ નિર્મલ છે.
આંખો – નિર્નિમેષ (પંદ-પલક રહિત) છે. નખે અને વાળ– અવસ્થિત અને સ્નિગ્ધ છે.
(ચારે બાજુનો સો જન સુધીનો પ્રદેશ) મારી વગેરે રોગ – ઉપદ્રવથી રહિત છે.
સહસ્ત્રદલ કમળ – જ્યાં ભગવન્ત પગ મૂકે છે, ત્યાં પગ નીચે નિર્મિત થાય છે.
વૃક્ષે- ફળોના ભારથી નમેલ છે. પૃથ્વી – ધાન્યથી પરિપૂર્ણ છે. ભૂમિ – દર્પણ જેવી સ્વરછ થઈ જાય છે, વાણી – અર્ધમાગધી છે.
છે અહીંથી શરૂ થતી વાક-રચનામાં જે વસ્તુ મુખ્ય છે, તેનું નામ પ્રથમ લખેલ છે
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૩૩
દિશાઓ- શરદબાતુની જેમ રજ અને રેણુથી રહિત છે.
નખચિત સિહાસન –- જ્યાં ભગવાન બેસે છે, ત્યાં ગોઠવાઈ જાય છે.
દુભિ – એક જન સુધી મનોહર ઘષ કરે છે. પુષ્પવૃષ્ટિ -દેવતાઓ કરે છે.
આ રીતે અષ્ટ મહાપ્રાતિહાર્યોથી પરિકરિત ( યુક્ત) તે મુનિવૃષભ જિનેન્દ્ર - દિવાકર ભવ્ય જનરૂપ કમળોને વિકસાવતા વિહરે છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : ૧૨
શ્રી યતિવૃષભાચાર્ય વિરચિત
तिलोयपण्णत्ती
ચતુર્થ મહાધિકાર, ગાથા ૮૫/૯૨૮
૧. આ ગ્રથ લેકપ્રકાશ જેવો સ ગ્રહ ગ્રંથ છે. દિગબર જન સંપ્રદાયને માન્ય અતિશયો અને પ્રાતિહાર્યોનું નિરૂપણ આ ગ્રંથમાં જે રીતે છે, તે રીતે અહી ગુજરાતીમાં આપેલ છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
તિલેયપણસ્તી (૩૪ અતિશયે)
જન્મથી જ સાથે રહેનારા ૧૦ અતિશઃ ૧. વેદ સહિતના ૨. નિર્મલ શરીરતા ૩. દૂધ જેવું ધવલ રુધિર ૪. વજી ત્રાષભનારા સંહનન ૫. સમચતુર સંસ્થાન ૬. અનુપમ રૂપ ૭ કૃપચંપકસમાન ઉત્તમ ગ ધનું ધારણ ૮. એક હજાર આઠ લક્ષણે. ૯. અને તે બલ-વીર્ય ૧૦. હિત, મિત અને મધુર ભાષણ
ઘાતિકર્મના ક્ષયથી ઉત્પન્ન થતા અને કેવલજ્ઞાન પછી પ્રગટ થતા ૧૧ અતિશ . ૧. પિતાની પાસેથી ચારે દિશાઓમાં સે જન સુધી સુભિક્ષતા ૨. આકાશગમન
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૩૯
૩. હિસાનો અભાવ ૪. ભજનનો અભાવ પ, ઉપસર્ગને અભાવ ૬. સર્વ તરફ મુખ કરીને સ્થિત હેવું ૭. છાયા રહિતતા ૮. નિનિમેષ દૃષ્ટિ ૯. વિદ્યાઓની ઈશિતા ૧૦. સજીવ હોવા છતા પણ નખ રેમોનું ન વધવું ૧૧. ૧૮ મહાભાષાઓ, ૭૦૦ શુદ્ર ભાષાઓ અને સંજ્ઞી જીવોની
સમસ્ત અક્ષર – અક્ષરાત્મક સર્વ ભાષાઓમાં તાલુ, દાંત, ઓઠ અને કંઠના વ્યાપાર વિના એક જ કાળે ભવ્ય જીવોને ઉપદેશ આપવો. ભગવાન શ્રી જિનેન્દ્ર પરમાત્માના સ્વભાવથી અખલિત અને દિવ્યધ્વનિ ત્રણ સંધ્યાએ નવ, મુહૂર્ત સુધી નીકળે છે અને એક જન સુધી જાય છે. એ સિવાય શ્રી ગણધર ભગવન્ત, ઈન્દ્ર, ચક્રવતી વગેરેના પ્રશ્નને અનુરૂપ અર્થના નિરૂપણ માટે એ ધવનિ શેષકાળમાં પણ નીકળે છે.
દેવકૃત ૧૩ અતિશે . ૧. શ્રી તીર્થ કર ભગવંતના માહાઓથી સંખ્યાના ભેજનો સુધી
વન અસમયમાં જ પાંદડાં, પુષ્પો અને ફળોની વૃદ્ધિથી
સંયુક્ત થાય છે. ૨. કાટા, કાંકરા વગેરેને દૂર કરતો સુખદાયક પવન વહેતો
રહે છે. ૩. જેવો વૈરભાવનો ત્યાગ કરી મૈત્રીભાવથી રહે છે. ૪ તેટલી ભૂમિ દર્પણ જેવી સ્વચ્છ અને રત્નમય બની જાય છે
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૭
૫. સૌધ ઈન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવા સુગંધિ જલની વર્ષા
કરે છે.
૬. દેવતાઓ વૈક્રિય શક્તિથી ફળેાના ભારથી નમેલાં સુદર વૃક્ષે અને જવ આદિ સસ્યા (ખેતરમાં ઊગેલ ધાન્ય)ની રચના કરે છે. ૭. સર્વ જીવાને નિત્ય આનદ ઉત્પન્ન થાય છે.
૮. વાયુકુમાર દેવ વૈક્રિય શક્તિથી શીતલ પવન ચલાવે છે. ૯. કુવા, તળાવેા વગેરે નિલ જલથી પરિપૂર્ણ થઈ જાય છે. ૧૦. આકાશ ધુમાડો, ઉલ્કાપાત આદિથી રહિત થઈ જાય છે. ૧૧. સર્વ જીવાને રાગાદિની બાધા થતી નથી.
૧૨ યક્ષેન્દ્રોનાં મસ્તક પર રહેલ અને કરણાથી ઉજ્જવલ એવાં ચાર દ્વિવ્ય ધર્મ ચક્રે જોઈ ને લેાકેા આશ્ચય ચક્તિ થાય છે.
♦
૧૩. શ્રી તીથ કર ભગવતની ચારે દિશાઓમાં ( વિદિશાએથી સહિત ) છપ્પન સુવર્ણ કમલ, એક પાદપીઠ અને વિવિધ પ્રકારનાં પૂજનદ્રવ્યેા હાય છે.
અષ્ટ મહાપ્રાતિહા
૨
૧. અોકવૃક્ષ-શ્રી ઋષભદેવ આદિ તીથ કર ભગવાને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થાય છે, તે જ વૃક્ષ તેઓને અોકવૃક્ષ કહેવાય છે. શ્રી ઋષભાદિના અશેકવૃક્ષે આ રીતે હતાં : ન્યશેાધ, સપ્તવણું, શાલ, 'સરલ પપ્રિયંગુ, પ્રિય ગુ, શિરીષ, ૮નાગ, અક્ષ, ૧૦ધૂલી, ૧૧પલાશ, ૧તેદૃ, ૧૩ તિલક, ૧૪પીપળ, ૧પદધિપણુ, નન્દી, તિલક, આમ્ર, ૧૯૬ કેલિ,૦૨ પક, ૨૧.કુલ, ૨-મેષશુ ગ, ૨-ધવ અનેÝશાલ.
૧.
จ
: -
९
આ અશેકવૃક્ષેા લટકતી માળાએથી સહિત ઘંટાના સમૂહેાથી રમણીય અને પલ્લવ, પુષ્પ આદિથી નમી ગયેલી શાખાએથી શાભતાં હાય .
દે ભ, મ ૨૨
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૩૮
અશેકવૃક્ષ શ્રી તીર્થકર ભગવંત કરતા બાર ગણો ઊંચો હોય છે. આ અશોકવૃક્ષને જોઈને ઈન્દ્રનું ચિત્ત પણ પિતાના
ઉદ્યાનવનોમાં રમતું નથી. ૨. છત્ર-સર્વ તીર્થકરોને ચદ્રમંડલ જેવા ઉજજવલ અને મુકતા
ફળના (મેતીઓના સમૂહના પ્રકાશથી સહિત ત્રણ છત્ર
શેભતા હોય છે. ૩. સિંહાસન–તે તીર્થકરનુ નિર્મલ સ્ફટિક રનથી નિર્મિત અને
ઉત્કૃષ્ટ રત્નોના સમૂહથી ખચિત જે વિશાળ સિંહાસન હોય છે,
તેનું વર્ણન કરવા માટે કેણ સમર્થ છે ? ૪. ભક્તગણોથી વેષ્ટિતતા–ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જોડેલા
વિકસિત મુખ કમળવાળા ગણો (જનસમૂહ) પ્રત્યેક તીર્થકરને
વીંટળાઈને ઘેરીને) રહેલા હોય છે. પ. દેવદુંદુભિ-“ વિષય –કષાયમાં અનાસક્ત અને મોહથી રહિત
થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ.” એમ ભવ્ય જીવોને
કહેવા માટે જ જાણે દુંદુભિ વાદ્યા ગંભીર શબ્દ ન કરતું હોય ! ૬. પુષ્પવૃષ્ટિ–શ્રી જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળોના મૂલમાં
ઉત્તમ ભક્તિ યુક્ત દેવાએ કરેલ પુષ્પવૃષ્ટિ થાય છે. પુષ્પ
ગુણરુણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે. ૭. ભામંડલ-દર્શન માત્રની સાથે જ સર્વ લેકેને સેંકડે ભવેનું
જ્ઞાન (જાતિસ્મરણ) કરાવનાર અને કડો સૂર્યો સમાન ઉજજવલ
શ્રી તીર્થકર ભગવંતોનું પ્રભામડલ જયવંતું વતે છે. ૮. ચામર–મૃણાલ, કુદપુષ્પ, ચંદ્રમા અને શંખસામાન વેત અને
નમેલા દેવતાઓના હાથો વડે વીંઝાતા ચામર વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવત જયવ તા વતે છે
ચેત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ મહાપ્રાતિહાર્યથી સ યુક્ત, ભવ્ય જીના મોક્ષને કરનારા અને ત્રણે ભુવનના નાથ એવા શ્રી તીર્થકર ભગવંતને હું નમસ્કાર કરું છું,
Page #373
--------------------------------------------------------------------------
________________
盛盛 盛器 密蜜蜜,蜜蜜,蜜蜜
પરિશિષ્ટ ૧૩ ઉદ્યોતનસૂરિ વિરચિત
(કુવલયમાલા )
( ગુર્જરનુવાદ)
સમવસરણનું વર્ણન
૧ આ ગ્રંથ (પૃ. ૧૬૧/૬૨) માંથી એક જ દેવતાએ ભક્તિપૂર્વક રચેલ શ્રી ધર્મનાથ તીર્થ કર ભગવંતના સમવસરણનુ વર્ણન અહીં આપેલ છે દેવતાઓ કેવા ઉત્સાહ અને આન દપૂર્વક ભગવ ત તરફ આવવા માટે નીકળે છે, તે વર્ણન અહી ખાસ વાચવા જેવું છે. વિશેષાર્થીઓ માટે મૂલ પ્રાકૃત ગ્રંથ પણ જોવા જેવો છે
પ્રાકૃત ગ્રંથ (પ્રકાશક . સિંઘા સિરીઝ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, જે પૃ. ૯૬ ૫ કિત ૧૦ થી પૃ ૯૭ ૫ક્તિ ૨૪ સુધી)
陈毅 盛 盛盛 盛 盛盛 盛凝露
Page #374
--------------------------------------------------------------------------
________________
ત્યારે ભરતક્ષેત્રમાં શ્રી ધર્મનાથ ભગવાનનું તીર્થ પ્રવતી રહ્યું હતું.
રામવસરણ સમયે દેવપ્રવૃત્તિ
એ સમયે દેવ સેનાપતિએ કરાવેલો ઘટનાદને પડઘે ઊછળે. તે પડઘાનાં પુદ્ગુલે અથડાવાથી દેવઘ ટો વાગવા લાગ્યા. ઘ ટારવથી બાકીનાં દેવવાજિત્રો પણ વાગવાં શરૂ થયાં. તેના શબ્દથી દેવયુવતીઓ હુંકાર શબ્દ કરવા લાગી. હુંકાર શબ્દના શ્રવણથી વિમિત બનેલા દેવ પ્રિયાના મુખ ઉપર ચપળ દૃષ્ટિ સ્થાપન કરવા લાગ્યા. ચપળ નજરે જોવાથી ગંધર્વના ગીતરવમાં ભાગ પડ્યો. ભંગ પડવાથી અસરાઓનાં નૃત્યના તાલ, લય, માર્ગ વગેરે નાશ પામ્યા અને તેથી શ્રોભાયમાન થયેલી અસરાઓના કલરવ શબ્દથી આકાશ–મંડળ ભરાઈ ગયું. એ પ્રમાણે દેવભવનોમાં અણધાર્યો આસનકંપ થા, કેલાહલ ઊછળ્યો અને તેનો પડઘે ફેલા એટલે સુરવોએ પૂછયું, “અરે આ શુ છે ?” એટલે પ્રતિહારીએ વિનંતિ પૂર્વક કહ્યું, “હે દેવ! જંબુદ્વીપના દક્ષિણ ભરતખંડના મધ્યભાગમાં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તે શ્રી ધર્મનાથ તીર્થકર વિચરી રહેલા છે. તેથી તેમના સમવસરણમાં ભક્તિથી નમેલા મસ્તકવાળા દેવમૂડથી પરિવરેલા ઈન્દ્ર મહારાજની સાથે જવું જોઈએ.” તે સાભળી સર્વ દેવેએ “ સુધર્મ છે જેમનો એવા ધર્મજનેશ્વરને નમસ્કાર હે,” એમ કહી નમસ્કાર કર્યા. તેમ કરીને ઈન્દ્ર વગેરે દેવો તૈયાર થયા. તે કેવી રીતે જેમ કે –
દેવ ! જ મૂકી છે એટલે
જેમને કેવળ
તો મારી છે. કોસાથે બનત
એકદમ ઊંચે દોડતા શ્રેષ્ઠ ર, બીજાં ઘણાં વાહનો અને વિમાનોથી આકાશમાર્ગ રોકાઈ ગયેલ છે. અત્યંત આનંદવાળા દેવો કલરવ કરી રહ્યા છે અને હર્ષવશ બની એકીસાથે બૂમો પાડી રહ્યા છે. દેવોની પ્રૌઢ દેવગનાઓ વિલાસપૂર્વક ધવલ મ ગલ ગીતો ગાઈ રહી છે. અને રત્નનાં બનાવેલાં નુપૂરની ઘૂઘરીઓના રણકાર
થઈ રહ્યા છે. ઉત્તમશ ખ, પડ, ભેરી, ઝાલર વગેરેના મધુર શબ્દોના પડઘા સંભળાઈ રહેલા છે. ના, તુંબ, વીણા, વેણુ
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪.
વગેરેના મધુર ધ્વનિઓ થઈ રહેલા છે. ઉત્કૃષ્ટ સિંહનાદના શબ્દો ઊછળી દિશામંડળને પૂરી દે છે. આ પ્રમાણે કીડા અને શબ્દ કરતાં જેમનાં અંગમાં હર્ષનાદ સમાતું નથી તેવા દેવે પ્રભુના સમવસરણ તરફ જઈ રહ્યા હતા. એ પ્રમાણે તેઓ ચંપાપુરીમાં પહોંચ્યા.
પદ્મસાર દેવે ઈન્દ્ર મહારાજને વિનંતી કરી કે –“હે દેવ ! જે આપની અનુના હોય તે હું એકલે જ શ્રી ધનાથ પ્રભુનું સમવસરણ બનાવ.” ઈદ્ર મહારાજે કહ્યું, “ભલે, એમ હો ! ” આમ કહેતાની સાથે શું થયું ? જેમ કેસમવસરણની રચના
એક જનભૂમિમા ધમધમતો વાયુ તીક્ષણ કાંકરા, તૃણ, ધૂળ વગેરે નકામી વસ્તુઓને કચરો સાફ કરવા લાગ્યા. પવનથી ઊડતી ધૂળને શાન્ત કરવા, સુગ ધી ગંધયુક્ત, અને જેનાં વાદળાં દેખાતાં નથી એ વસ્સાદ વરસવા લાગ્યું. ત્યાર પછી પુષ્પરસનાં બિમા લુબ્ધ ભ્રમરશ્રેણિઓના ગુંજારવ જેની ઉપર થઈ રહેલા છે, એવાં કલ્પવૃક્ષનાં ફૂલના ઢગલા, દીટાં નીચેની બાજુ રહે તેવી રીતે, પડવા લાગ્યાં. પછી તે દેવના પરિવારે વિવિધ પ્રકારનાં રંગવાળા મણિ રનનાં કિરણ એકત્ર થવાથી બનેલા મેઘધનુષ્યની શોભાનો દેખાવ આપતો સુંદર ગઢ બનાવ્યું. આ પ્રથમ ગઢની તરત બહાર ઉત્તમ દિવ્ય સુવર્ણથી બનાવેલું, નથી પ્રકાશિત શિખરવાળે બીજે ગઢ દેવતાઓ રચ્યું. તેના ટૂંકા અંતરે કુરાયમાન કાંતિવાળાં ઊ ચાં શિખરોથી શોભતે ત્રીજો ગઢ રજતમય પણ જલદી બનાવ્યું. પછી ઊંચા સુવર્ણના તેરણવાળા શિખર ઉપર શ્રેષ્ઠ મણિના બનાવેલ વરાહ, હાથી, સિંહ, ઘેડા, સરભ, સસલાં, સાબર વગેરે જેમાં આલેખેલાં છે તેવી ફરકતી ધ્વજાઓથી યુક્ત, મણિઓની ઘડેલી પૂતળીઓની શોભાથી શોભતે, જ્યાં ચામરે વીંઝાઈ રહેલા છે, સુગ ધી મહેક મારતે ધૂપ સળગી રહેલા છે, લાંબી પુષ્પની માળાઓ લટકી રહેલી છે અને નાની ધ્વજ ફરકી રહેલ છે એવો તથા મોતીઓની મનહર માળાઓથી યુકત
૧-૨-૩-૪ આ બધા કારસમૂહના વિશેષણો છે
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૪૨
દ્વારા સમૂહ તક્ષણ બનાવ્યું. ત્યાર પછી શ્રેષ્ઠ કનકપદ્મથી વિભૂષિત, વિકસિત નીલકમલ અને પુષ્પોથી સુશોભિત, અતિ નિર્મળ જળથી ભરેલી વાપિકાઓની દ્વારોની પાસે રચના કરી. તે પછી પવનથી કંપતાં પલવાળા અને વિકસિત પુની સુગંધવાળા ઉત્તમ આંબા, ચંપા, અશોક વગેરે સારી જાતનાં વૃવાળાં વનના મધ્યભાગમાં તે દેવે ઊંચું, મેરુપર્વત જેવું સ્થિર, શ્રેષ્ઠ અને મણિમય એવું ભગવન્તનું સિંહાસન બનાવ્યું. ત્યાર પછી પ્રસરેલાં કિરણવાળું ઝળહળતું પ્રભુનું ભામંડલ રચ્યું. એટલામાં એકદમ દેવતાઓએ ઉત્તમ દુંદુભિ વગાડી. તે પછી કેમળ નવપલ્લવની શ્રેણિયુક્ત, પવનથી કંપતા ગુચ્છાઓથી શોભતા, અને પ્રભુનાં શરીર કરતાં બાર ગણા ઊંચા મનહર અશેકવૃક્ષની રચના કરી. તે પછી ત્રિભુવનના સ્વામીપણના ચિહ્નરૂપ ચદ્રની શ્રેણિ માફક ઉજવેલ અને સ્ફટિકમય ત્રણ છત્રની રચના કરી.
બને બાજુ કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બે ચામર ઢાળવા લાગ્યા, ઉત્કૃષ્ટ સિડનાદ થવા લાગે, અને દિવ્યપુષ્પની વૃષ્ટિ થઈ. એ વખતે ધર્મનાથ તીર્થ કર ભગવતે દેવનિર્મિત સુવર્ણ કમળ ઉપર પગ સ્થાપન કરતા કરતાં કિલ્લાના પૂર્વ દ્વારમાંથી પ્રવેશ કર્યો. તે પછી દેવતાઓ વડે સ્તવાતા ભગવંતે ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી. ભગવંત પૂર્વાભિમુખ બેઠા. ત્રણ દિશામાં પ્રભુના રૂપ જેવાં ત્રણ રૂપે પ્રભુના પ્રભાવે બની ગયાં. પર્વદા
ત્યાર પછી ગણધરે પ્રભુને નમન કરી એમની જમણી બાજુ બેઠા. તેમની પાછળ કેવળીઓ અને બાકીના સાધુઓ સમવસરણની પર્ષદામાં બેઠા. પછી વૈમાનિક દેવી, સાવી અને બીજાઓ બેઠાં. કઈ જગ્યા પર વૈમાનિક દે, કઈ જગ્યા પર ભવનપતિ દેવો, કઈ જગ્યા પર જ્યોતિષ દેવો અને કઈ જગ્યા પર વ્યંતર દેવે હતા. કઈ જગ્યા પર વ્ય તર દેવીઓ, કઈ જગ્યા પર જ્યોતિષ દેવીઓ, કઈ જગ્યા પર નગર લોકે અને કઈ જગ્યા પર રાજા અને ઈદ્રો હતા. જન્મથી પરસ્પર વેરવિધવાળાં સર્વ પ્રાણીઓ
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૪૩
કિલ્લાની અ દર વૈરવિધ છેડીને નિર્ભયપણે બેઠાં હતાં. આ પ્રમાણે ધર્મનાથ ભગવાનના સમવસરણમાં એક જન સુધી નિયંત્રણ રહિત, વિકથા વગરનાં, વૈમુક્ત અને ભય રહિત સર્વે બેઠાં હતાં. પછી ભગવાન જનગામિની વાણીથી “નનો તિ ” એવું ગંભીર અને મધુર વચન બોલ્યા. ભગવન્ત આટલુ બેલ્યા ત્યાં તો સુરેન્દ્રો, અસુરેન્દ્રો વગેરેએ હસ્તકમલની અંજલીની શોભા સાથે જિનેને નમસ્કાર કર્યા. સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને વિષે પ્રભુની એક જ ભાષા દરેકને પોતપોતાની ભાષામાં પરિણમે છે. નોળિયા વગેરે પણ પ્રભુના ઉપદેશમાં વિકલ્પ કે શંકારહિત બની જાય છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
蜜蜜蜜,蜜蜜 凝凝 凝滋滋滋
પરિશિષ્ટ ૧૪
૧૮ દેશોથી રહિત તે જ ભગવાન
तपोगणगगनदिनमणि-न्यायांभोनिधि-श्रीमद्विजयानन्दसूरीश्वरजी
प्रसिद्ध नाम श्रीआत्मारामजी महाराज विरचित
जैन तत्त्वादशः (g馆)
પૃ ૯/૧પ થી આ વર્ણન અક્ષરશઃ ઉધૂત કરેલ છે, ભાષા પૂ. આત્મારામજી મ ની પિતાની છે
强强强强强强强强强强强强
Page #379
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વદર્શ
ए पूर्वोक्त चार मूलातिशय और आठ प्रातिहार्य एव वारा गुणो करी विराजमान अर्हन्त भगवन्त परमेश्वर है। और अठारह दूषण कर के रहित है। मो अठारह दूषणो के नाम दो श्लोक कर के लिखते है ।
अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जगप्सा शोक एव च ।। कामो मिथ्यात्वमज्ञान निद्रा चाविरतिस्तथा। रागो द्वेषश्च नो दोपास्तेषामण्टादशाप्यमी ॥
(अभि. चिं. का १, श्लो ७२-७३ ) इन दोनो श्लोको का अर्थ : १. 'दान देने में अन्तरायx' २ 'लाभगत अन्तराय' ३. 'वीर्यगत अग्तराय' ४. जो एक बेरी भोगिये सो भोग-पुण्पमालादि, तद्गत जो अतराय सो ‘भोगान्त राय' ५ जो बार वार भोगने में आवे सो उपभोग. स्त्री आदि, घर आदि, ककण कुण्डलादि, तद्गत जो अन्तराय सो ‘उपभोगान्तराय' ६. 'हास्य '-हसना, ७. 'रति'
xजो कर्म आत्मा के दान, दान, वीर्य, भोग और उपभोग रूप शक्तियो का घात करता है उसे अन्तराय कर्म कहते हैं। उसके दानान्तराय, लाभान्तराय, वीर्यान्तराय, भोगान्तराय और उपभोगान्तराय ये पाच भेद है।
१. दान की सामग्री उपस्थित हो, गुणवान् पात्र का योग हो और दान का फल ज्ञात हो तो भी जिस कर्म के उदय से जीव को दान करने का उत्साह नहीं होता वह 'दानाम्तराय' है ।
Page #380
--------------------------------------------------------------------------
________________
३४६
पदार्थों के ऊपर प्रीति, ८. 'अरति '-रति से विपरीत सो अरति, ६ 'भय'- मप्त प्रकार का भय, १०. 'जुगुप्सा'-घृणा मलीन वस्तु को देखकर नाक चढाना. ११. 'शोक' चित्त का विकलपना, १२. 'काम'मन्मथ. स्त्री-पुरुष-नपुसक इन तीनो का वेदविकार, १३ ‘मिथ्यात्व'दर्शन मोह-विपरीत श्रद्धान. १४. 'अज्ञान'-मूढपना १५. 'निद्रा' सोना. १८ ‘अविरति '-प्रत्याख्यान से रहितपना. १७. 'राग'-पूर्व सुखो का स्मरण और पूर्व सुख व तिसके साधन में गृद्धिपना. १८. 'द्वेष ' पूर्वदुःखो का स्मरण और पूर्वदुःख वा तिस के साधन विषय क्रोध । यह अढारह दूषण जिन में नही सो अर्हन्त भगवन्त परमेश्वर है । इन अठारह दूषण में से एक भी दूषण जिम में होगा सो कभी भी अहंत भगवत परमेश्वर नहीं हो सकता।
अठारह दोषो की मीमासा :
प्रश्न : दानान्तराय के नष्ट होने से क्या परमेश्वर दान देता है ? अरु लाभान्तराय के नप्ट होने से क्या परमेश्वर को भी लाभ होता है ?
२ दाता उदार हो दान को वस्तु उपस्थित हो याचना में कुशलता हो तो भी जिस कर्म के उदय से याचक को लाभ न हो सके वह लाभान्तराय हैं। अथवा योग्य सामग्री के रहते हुवे भी जिस कर्म उदय से जोव को अभीष्ट वस्तु की प्राप्ति नही होती, उसको 'लाभान्तराय' कहते है।
३. वीर्य का अर्थ सामर्थ्य है । बलवान हो, नीरोग हो और युवा भी हो तथापि जिस कर्म उदय से जीव एक तृणको भी टेढा न कर सके वह · वीर्यान्तराय' है।
४. भोग के साधन मौजूद हो, वैराग्य भी न हो, तो भी जिस कर्म के उदय से जीव भोग्य वस्तुमओ को भोग न सके वह 'भोगान्तराय' है।
५ उपमोग की सामग्री मौजूद हो, विरतिरहित हो तथापि जिस फर्म के उदय से जीव उपभोग्य पदार्थों का उपभोग न कर सके वह 'उपभोगान्तराय' है।
Page #381
--------------------------------------------------------------------------
________________
३४७
तथा वीर्यान्तगय के नष्ट होने से क्या परमेश्वर शक्ति दिखलाता है ? तथा भोगान्तराय के नष्ट होने मे क्या परमेश्वर भोग करता है ? उपभोगान्तराय के नष्ट होने से-क्षय होने से क्या परमेश्वर उपभोग करता है ?
उत्तर : पूर्वोक्त पाचो विघ्नो के क्षय होने से भगवन्त में पर्ण पाच शक्तियां प्रकट होती है। जैसे-निर्मल चक्ष में पटलादिक बाधको के नष्ट होने से देखने की शक्ति प्रगट हो जाती है, चाहे देखे चाहे न देखे, परन्तु शक्ति विद्यमान है। जो पाच शक्तियो से रहित होगा वह परमेश्वर कैसे हो सकता है ? छठा दूषण 'हास्य'-जो हसना आता है सो अपूर्व वस्तु के देखने से वा अपूर्व वस्तु के सुनने से वा अपूर्व आश्चर्य के अनुभव के स्मरण से आता है इत्यादिक हास्य के निमित्त कारण हैं तथा हास्यरूप मोहकर्म की प्रकृति उपादान कारण है। सो ए दोनो ही कारण अर्हन्त भगवन्त में नही है। प्रथम निमित्त कारण का सभव कैसे होवे ? क्यो कि अर्हन्त भगवन्त सर्वज्ञ, मर्वदर्शी है, उनके ज्ञान मे कोई अपूर्व ऐसी वस्तु नहीं जिस के देखे, सुने, अनुभवे आश्चर्य होवे । इस में कोई भी हास्य का निमित्त कारण नही। और मोह कर्म तो अर्हन्त भगवन्तने सर्वथा क्षय कर दिया है सो उपादान कारण क्योकर संभवे ? इस हेतु से अर्हन्त में हास्यरूप दूषण नही । और जो हसनशील होगा सो अवश्य असर्वज्ञ, असर्वदर्शी और मोह करी सयुक्त होगा। सो परमेश्वर कैसे होवे ?
सातवा दूषण रति' है. जिसकी प्रीति पदार्थों के ऊपर होगी सो अवश्य सुन्दर शब्द, रूप, गध, रस, स्पर्श, स्त्री आदि के ऊपर प्रीतिमान होगा, सो अवश्य उस पदार्थ की लालसावाला होगा, अरु जो लालसावाला होगा सो अवश्य उस पदार्थ की अप्राप्ति से दुःखी होगा। वह महन्त परमेश्वर कैसे हो सकता है ?
आठवा दूषण ' अरति' है-जिसकी पदार्थों के उपर अप्रोति होगी सो तो आप ही अप्रीतिरूप दुःख करी दुखी है। सो अर्हन्त परमेश्वर कैसे हो सके?
Page #382
--------------------------------------------------------------------------
________________
नववा दूषण भय' है— सो जिसने अपना ही भय दूर नहीं किया वह अर्हन्त परमेश्वर कैसे होवे ?
दसवा दूषण ' जुगुप्सा ' है - सो मलीन वस्तु को देख के घृणा करनी-नाक चढानी, सो परमेश्वर के ज्ञान में सर्व वस्तु का भासन होता है । जो परमेश्वर में जुगुप्सा होवे तो वडा दुःख होवे । इस कारण ते जुगुप्सामान अर्हन्त भगवत कैसे होवे ?
३४८
ग्यारवा दूषण ' शोक ' हुँ.
-
परमेश्वर नही ।
बारव दूषण
काम' है - सो जो आपही विषयी है, स्त्रियो के साथ भीग करता है, तिस विषयाभिलाषी को कौन बुद्धिमान पुरुष परमेश्वर
मान सकता ?
"
चौदवा दूषण भगवन्त कैसे ?
सो जो आप ही शोकवाला है सो
तेरवा दूषण 'मिथ्यात्व ' है – सो जो दर्शनमोहकरी लिप्त है सो
भगवन्त नही ।
८
अज्ञान ' है – सो जो आपही मूढ है सो अर्हन्त
८
पदरवां दूषण
निद्रा ' है – सो जो निद्रा मे होता है, सो निद्रा मे कुछ नही जानता और अर्हन्त भगवान तो सदा सर्वज्ञ है, सो निद्रावान् कैसे होवे ?
सोलवा दूषण · अप्रत्याख्यान ' है – सो जो प्रत्याख्यान रहित है वोह सर्वाभिलाषी है । सो तृष्णावाला कैसे अर्हन्त भगवन्त हो सके ?
सतारवां और अठारवां-ए दोनो दूषण राग अरु द्वेष है । सो रागवान् द्वेषवान् मध्यस्थ नहीं होता । अरु जो रागी द्वेषी होता है तिसमें क्रोध, मान, माया का सभव है। भगवान तो वीतराग, समशत्रुमित्र, सर्व जीवो पर समबुद्धि, न किसी को दुःखी और न किसी को सुखी करे है । जेकर दुःखी करे तो वीतराग, करुणासमुद्र कभी भी नही हो सकता ।
Page #383
--------------------------------------------------------------------------
________________
३४८
इस कारण ते रागद्वेषवाला अर्हन्त भगवन्त परमेश्वर नही । ए पूर्वोक्त अठारह दूषण रहित अर्हन्त भगवन्त परमेश्वर है, अपर कोई परमेश्वर नही ।
x अष्टादश दोष कर्मजन्य है, अत: जिस आत्मा में यह दोष उपलब्ध होगे उम मे कर्ममल अवश्य ही विद्यमान होगा। और कर्ममल से जो आत्मा लिप्त है वह जीव अथवा सामान्य आत्मा है, परमात्मा नहीं। क्यो कि कर्ममल से सर्वथा रहित होना ही परमात्मा की प्राप्ति अथवा मात्मा का सपूर्ण विकास है। इस लिये जो आत्मा कर्ममल से सर्वथा रहित हो गया है परमात्मा है और उसमें यह दोष कमी नहीं रह सकते। अतः सामान्य मात्मा और परमात्मा की परीक्षा के लिए उक्त दोपो फा
जानना अत्यत आव
Page #384
--------------------------------------------------------------------------
________________
瓷器 瓷器 盛密密蜜蜜 蜜滋
પરિશિષ્ટ ૧૫
સમવસરણમાં રહેલા ને થતી વેરની શાંતિ અને સમવસરણની રચના
શ્રી શીલાંકાચાર્ય વિરચિત
चउपन्नमहापुरिसचरियं
19.93
d
3
凝密密凝 凝凝 凝邃感蜜蜜
Page #385
--------------------------------------------------------------------------
________________
સમવસરણમાં રહેલા જીવોને થતી વેરની શાંતિ
વિશ્વાસુ મૃગ, સિહના કાનના મૂળમાં કંઠપ્રદેશમાં પ્રગટ પ્રચંડ નાળીયેરના સરખા રંગવાળા કેસરાના સમૂહને ખંજવાળે છે દેવે અને અસુરેના નિર્મલ મણિનાં કિરણોની પ્રભાથી ફ્લેશ પામતા સુકુમાર સર્પને મેર પોતાના શરીરનાં પીંછાં ઢાંકીને સ્વસ્થ કરે છે, તે જુઓ. વિશ્વાસ પામેલે, બીડેલી આંખોવાળે અશ્વ, પાડાના તીણ શિગડાના અગ્રભાગ સ્થાનમાં નેત્રનો અંતભાગ ખણે છે. તીર્થકર ભગવતની વાણીમાં એક્તાન બનેલો, નિશ્ચલ ઊંચા કાન કરીને શ્રવણ કરતો ઉદર, પિતાની કાયાના એકભાગથી સર્ષની ફણાને સંતાપ કરે છે, તે તમે દેખો. ધર્મકથા શ્રવણ કરવામાં તલ્લીન થયેલ, વેરાનુબંધ શાન્ત કરેલ બિલાડે, કે જેના મુખાઝમા રહેલ ઉંદર-બચ્ચું નિશ્ચલ અને શાતિથી બેઠેલું છે, તેને તમે જુઓ. મૃગ બચ્ચું, શ્વેત સ્તનવાળી વાઘણને ઓળખ્યા વગર ધાવે છે, અને તે પણ પોતાના બાળકને ઓળખ્યા વગર ક્ષીરપાન કરાવે છે. હાથી ભૂરા રંગવાળી કેસરાવાળા સિંહની ગરદન ઉપર પોતાની સૂંઢ રાખીને પોતાના કાન સ્થિર કરીને પ્રભુ વાણી શ્રવણ કરે છે. જિનવચન શ્રવણ કરનાર હર્ષિત વૃષભે મુખા ભાગમાંથી બહાર નીકળેલી ભયકર દાઢવાળા સિહના દેહને દાબી રાખે છે, તે દેખે. ગાયના વાડાને શ્વાન, ખેાળામાં દેડકાને બેસાડીને, દે, અસુરોવાળી સર્વ સભા સમજી શકે તેવી મનહર પ્રભુની વાણીને શ્રવણ કરે છે. જેમના પ્રભાવથી આ પ્રમાણે છોડી દીધેલા વિરાનુબંધવાળા તિર્યંચગણો પણ થાય છે, તેમનું આ સર્વગુણયુક્ત સમવસરણ જગતમાં
જ્ય પામે છે. આવા સમવસરણને જોતા લેકે અંદર આવ્યા. સિંહાસન પર વિરાજમાન, સંસાર અને મોક્ષમાર્ગને પ્રકાશિત કરતા
Page #386
--------------------------------------------------------------------------
________________
ઉપર
તીર્થંકર પરમાત્માને તેઓએ જોયા. અને પ્રણામ કરીને તેમના ચરણકમલ પાસે બેસી ધર્મશ્રવણ કરવા લાગ્યા. સમવસરણની રચના
વાસુકુમાર દેએ એક જન ભૂમિ–પ્રદેશમાથી તણખલાં, કાંકરા, કચરે દૂર કર્યો. વળી મેઘકુમારોએ સુગંધી જળનો છંટકાવ કર્યો, જેથી ઊડતી રજ બેસી ગઈ. ડીંટાં નીચે રહે તેવી રીતે પંચવર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરી. રજત, સુવર્ણ, રત્નમય ત્રણ કિલ્લા બનાવ્યા. અ દર ચતુર્મુખવાળું સિહાસન તૈયાર કર્યું . બહાર મેટ ધર્મદેવજ અને શ્રેષ્ઠ ધર્મચકની રચના કરી. દે, ઈન્દ્રો અને પ્રતિહાર વડે જયજયકાર કરાતા ભગવંત પૂર્વકારથી પ્રવેશ કરે છે. સિહાસનને ત્રણ પ્રદક્ષિણા કરીને “નમો નામ” –ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર થાઓ, એમ કહીને પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં સરખાં ત્રણ પ્રતિબિંબ થાય છે. એક બે ગણધરને પ્રભુએ દીક્ષા આપી. તે પછી પૂર્વદ્વારથી પ્રવેશ કરીને અગ્નિદિશામાં પ્રથમ ગણધરો, કેવળીએ, મનઃપર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરે, બાકી રહેલા સાધુઓ, તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઉભા રહ્યાં. ફરી દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને નિત્ય દિશામાં ભવનપતિ, જ્યોતિષ અને વાનમ તર દેવેની દેવીઓ ધર્મકથામાં મન પરોવીને ઉભી રહે છે. વળી પશ્ચિમદિશાના દ્વારથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં કલ્પવાસી દે, મનુષ્યો અને નારીઓ ધર્મશ્રવણ નિમિતે સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચારે વિદિશાઓમાં ત્રણ પર્ષદાઓએ સ્થાન ગ્રહણ કર્યા .
Page #387
--------------------------------------------------------------------------
________________
દર 3 E3 E3 E3 E3 E3 83 83 E3 83 E3
પરિશિષ્ટ ૧૬
અતિ અને પ્રાતિહારોના વર્ણનથી ગતિ પ્રાચીન સ્તવન, સ્તુતિઓ વગેરે. અંતમાં મોટા ટાઈપમાં છાપેલ નામે કર્તાનાં જાણવાં.
દેવવંદનમાલા
૧ પૃ ૭૬, ૯૪, ૧૨, ૧૦૫, ર૭૦, ૧૩૮
3 E3 83 E3 83 E3 3 3 E3 83 E3 83
દે ભ મ ર૩
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી કષભજિન સ્તવન (સહજાતિશ )
પ્રથમ જિનેશ્વર પ્રણમિચે, જાસ સુગંધી એ કાયઃ કલ્પવૃક્ષ પરે તાસ, ઈન્દ્રાણી નયન જે ભૃગ પરે લપટાય. ૧ રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ, તેહથી પ્રતિહત તેહ-માનું કેઈ નવિ કરે,
જગમાં તુમ શું વાદ. ૨ વગર ધંઈ તુજ નિરમલી. કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે
તારું ધ્યાન. ૩ રાગ ગ તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય; રુધિર આમિષથી, રાગ ગ તુજ જન્મથી;
દૂધ સહેદર હોય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત, દેખે ન આહાર નિહાર, ચરમ ચક્ષુ ઘણી;
એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂલથી, એગણીશ દેવના કીધ, કર્મ ખપ્પાથી અગ્યાર, ચેત્રીશ એમ અતિશયા
સમવાયાંગે પ્રસિદ્ધ. ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય, પ્રભુ પાલ,
જિમ થાઉં અક્ષય અભંગ. ૭
Page #389
--------------------------------------------------------------------------
________________
૩પપ
»
કે –
શ્રી શાંતિનાથ જિન સ્તવન (કર્મક્ષયજ અતિશય) સલમા શાંતિ જિનેશ્વર દેવ કે અચિરાના નંદરે છે જેહની સારે સુરપતિ સેવ કે–અ. તિરિ નર સુર સહુ સમુદાય કે–અ. એક જન માંહે સમાય કે–અ. ૧ તેહને પ્રભુજીની વાણી કે–અ. પરિણમે સમજે ભવિ પ્રાણી કે–અ. સહુ જીવના સંશય ભાંજે પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે–આ. મારા જેહને જોયણ સવાસ માન કે –અ. જે પૂર્વના રોગ તેણે થાન કે–અ. સવિનાશ થાયે નવા નાવે કે – અ. પટુ માસ પ્રભુ પરભાવે કે કે–અ. જિહા નિજી વિચરે રંગ કે–અ. નવિ મૂષક શલભ પતંગ કે–અ. નવિ કેઈ ને વયર વિરોધ કે–અ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે–અ. નિજ પરચક ભય નાસે કેવલી મરકી નવે પાસે કે-અ. પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે–અ. જાયે ઉપદ્રવ સવિ તત કાલ કે–અ. જસ મસ્તક પૂંઠે રાજે કે—અ. ભામડલ રવિ પરે છાજે કે–અ. કર્મક્ષયથી અતિશય અગિઆર કે–અ. માનું ચોગ સામ્રાજ્ય પરિવાર કે–અ. યાદ કબ દેખુ ભાવ એ ભાવે કે–અ. એમ હોંશ ઘણું ચિત્ત આવે કે—અ.
- tપા
Page #390
--------------------------------------------------------------------------
________________
उ५६
શ્રી જિન ઉત્તમ પરભાવે કે –અ. કહે પદ્મવિજય બની આવે કે–અ. શાળા
અરિ
ભગ,
નેમિનાથ જિન સ્તવન (દેવકૃત અતિશ) * નિરખે નેમિ જિણ દવે, અરિહ તાજી
જિમતી કે ત્યાગ, ભગવંતાજી બ્રહ્મચારી સંચમ ગ્રહ્યો અરિ. અનુક્રમે થયા વીતરાગ ભગ,
ચામર ચક સિંહાસન પાદપીઠ સ યુક્ત છત્ર ચાલે આકાશમાં. અરિ. દેવદુ દુભિ વર ઉત્ત
ભગ. સહસ જોયણ ધવજ સેહતો. અરિ. પ્રભુ આગળ ચાલત ભગ. કનક કમલ નવ ઉપરે અરિ, વિચરે પાય ઠવ ત
ભગ. ચાર મુખે દિયે દેશના અરિ. ત્રણ ગઢ ઝાકઝમાલ
ભગ. કેશ રામ શ્મશ્ર નખા અરિ, વાધે નહિ કેઈ કાલ ભગ.
અરિ.
અરિ.
કાંટા પણ ઊંધા હેય પંચ વિષય અનુકૂલ ભગ. ષટ તુ સમકાલે ફલે ' વાયું નહિ પ્રતિકૂલ ભગ. પાણી સુગંધ સુર કુસુમની અરિ. વૃષ્ટિ હોય સુરસાલ
લગ,
Page #391
--------------------------------------------------------------------------
________________
ઉપ૭
પંખી દીચે સુપ્રદક્ષિણ વૃક્ષ નમે અસરાલ
અરિ. ભગ.
૬
જિન ઉત્તમ પદ પદ્મની સેવા કરે સુર કેડી ચાર નિકાયના જઘન્યથી ચૈત્યવૃક્ષ તેમ જોડી
અરિ. ભગ. અરિ
ભગ.
૭
પાર્શ્વનાથ જિન સ્તવન (પ્રાતિહાર્યો) જિનજી ત્રેવીસમો જિન પાસ. આશ મુજ પૂરવે , મારા નાથજી રે .
જિન. ઈહભવ પરાભવ દુઃખ, દેહગ સ િચૂવે લે,
માહ. જિન. આઠ પ્રાતિહાર્યશુ, જગતમાં તુ જ્યારે લે.
માહ. જિન. તાહમાં વૃક્ષ અશેકથી, શોક દૂર ગયે રે લે.
માહ. જિન. ૧ જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમવૃષ્ટિ કરે રે લો.
માહ. જિન. દિવ્યધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લે.
માહ. જિન. ચામર કેરી હારે ચલ તી, એમ કહે રે લો.
માન્ડ. જિન. જે નમે અમ પરે તે ભાવિ, ઊર્ધ્વગતિ લહે રે લે.
માહ. જિન. ૨ પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિચે રે લો.
માહ. જિન.
Page #392
--------------------------------------------------------------------------
________________
३५८
તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના ચેિ રે . માહ. જિન. ભામંડળ શિર પૂ, સૂરે તપે ૨ લે.
નિરખી હરખે જેહ, તેહનાં પાતક
માહ. જિન. ખપે રે લે.
માહ. જિન. ૩
દેવદુ દુભિના નાદ, ગભીર ગાજે
ઘણા ફ્ લે.
ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિ
માહ. જિને, પણે રે લે, માહ. જિને, ઘટે ૨ લે. માહ. જિને. રાગી દ્વેષી દેવ કે, તે ભવમાં અટે રૂ લે.
એ કુરાઈ તુજ કે, ખીજે નવિ
માહ, જિને. ૪
પૂજક નિશ્વક હાય કે, તાહરે
કમઠ ધણુપતિ ઉપર, સમચિત
પણ ઉત્તમ તુજ પાઢ, પદ્મ
તેહ સ્વભાવે ભવ્ય કે, ભવ
સમપણે રે લે. માહ. જિને. તું ગણે રે લે. માહ, જિને સેવા કરે રે લે. મા, જિને. સાયર તરે રે લે. માહ. જિને. ૫
શ્રી ઋયભુદેવ પ્રભુનું સ્તવન ( મૂલાતિશયે ) જ્ઞાનરયણુ રચાય રે, સ્વામી શ્રી ઋજિષ્ણુ દૈ, ઉપગારી અાિ પ્રભુ રે, લેક લેાકેાત્તરાનઢ રે; લવિયા ભાવે ભજો ભગવન્ત, મહિમા અતુલ અનત તરે. ભ. ભા. ૧. એ આંકણી,
Page #393
--------------------------------------------------------------------------
________________
~~~-~~-~
તિગ તિગ આરક સાગરુ રે, કેડા કેડી અઢાર, યુગલાધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તનહાર રે.
ભ. ૨ જ્ઞાનાતિશયે ભવ્યનારે, સંશય છેદનહાર, દેવનરાતિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે.
ભ. ૩ ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પાંચ ઘને જન ટકે રે, કષ્ટ એ સૂર્ય પ્રસંત રે.
ભ. ૪ યોગક્ષેમકર જિનવર રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિ પણ કરી રે, નિત્ય નમે શુભ વીર રે
ભ. ૫
નમિનાથ થાય ચેત્રીશ અતિશય પાંત્રીશ જાણે
વાણીના ગુણ છાજે છે, આઠ પ્રાતિહાર જ નિરંતર
તેહને પાસે બિરાજે છે, જાસ વિહારે દશદિશિ કેરા
ઈતિ ઉપદ્રવ ભાજે જી તે અરિહત સકલ ગુણ ભરિયા,
વાંછિત દેઈ નિવારે છે. ૨
Page #394
--------------------------------------------------------------------------
________________
દ3 E3 83 E3 E3 E3 E3 E3 83 E3 E3 E3
પરિશિષ્ટ ૧૭
સસરણનાં ઢાળિયાં
રચયિતા. પૂ. મુનિ શ્રી અમૃતવિજ્યજી મ.
C
3 E3 E3 83 E3 E3 E3 E3 E3 E3 E3
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬૧
ઢાળ–૩
શ્રીજિનશાસન નાયક નમિયે, વમાન જિનરોયા રે; દૃષમકાળે જિનપદ સેવા, પુરણ પુન્યે પાયા રે, ભવિજન ભાવે સમે વસરણમે, ચાલે જિનવર નમિયે રે,
કોડાકોડ સુરવર મળી આવે, અનિશ સારે સેવા રે, પ્રભુજીની ભક્તિ કરે નિજ શકતે, નિજ આતમ ઉદ્ધરવા રે. ભાવિ. ૨
ભક્તિભાવ ઉલટ ઘણા આણી, રચના કરત મનેાાર રે, ત્રિગડાની Àાભા કરે ભારી, તે સાંભળેા નરનારી રે. વિ. ૩
ત્તેજન એક પ્રમાણે ભૂમિ, શેાધન કરે વાયુકુમાર કટક પ્રમુખ જે, દૂર કરે નિરમળ નીર સુગ ધ વરસાવે, મેઘકુમાર શુભ ભાવે રે, ભૂતલ પાણીએ બહુ સિંચી, પુણ્યવ્રુક્ષ માતુ વાવે રે. વિ. ૫ ખટ ઋતુના અધિષ્ઠાયક દેવા, પચવરણ પુષ્પ લેઈ રે, વિખેરે જોજન ભૂમિ લગે, પુજ કરે વળી કેઈ રે, વિ. ૬
વાયુ મેદ્ય ખટૠતુના દેવતા, ભક્તિ કરી પડેલી ઢાળે રે, દાન થા ગુરુચરણ પ્રસાયે, અમૃત સુખ માહે માથે રે. ભિવ છ
ઢાળ–ર
દે ભ મ. ૨૪
૧
ચિત્તલાઈ રે, ચિત્તલાઈ રે. ભવિ. ૪
વાણુષ્ય તરના દેવતા રે, એ શક્તિ અપાર રે, સભ્રુણા. મણિ નકે રતને જિડ રે, મહિયલ શાણા અપાર રે. સ. ત્રિગડાની શોભા શી કહું રે, કહેતાં ન આવે પાર રે, સ. ૧
એ આંકણી.
ભુવનપતિના ત્રિદ્રશા રે, એક જોજન પ્રથમગઢ રૂપાતણારે, નિર્મળ
ચંદ્ર
પરમાણે રે, સ.
સમાન
રે સ.
ત્રી. ૨
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૬૨
અભ્યન્તર જિન સાહેખી રે, શુકલ ધ્યાન તિમ સાકાર જાણે થયેા રે, ભૂતલ રહ્યો તજી
પાંચસે ધનુષ્યે ઊ ચે કહ્યો રે, કાંગરાનના જાણું તેત્રીસ ધનુષ્ય પહેાળા વળી રે, ખત્રીસ આંશુલ પરિણામ
નિધાન રે; સ. શ્યામ રે. સ. ત્રી. ૩
ચદ્દેિશ કેટને ખારણે રે, પગથીયા દશ ઊંચા પહેાળા એક હાથના રે, સજ્જન જન
તે ઉપર ચઢી ભાવ છું રે, તવ મનવ તિ સવિ ફળે રે,
રે; સ.
રે. સ.
ચઉ અ વાવડી દ્વીપતી રે, કનક રતન મઈ સાર રે; સ. શેાભા તેહની અતિ ભલી રે, ખહુશ્રુતથી
અવધાર રે. સ. ત્રી. પ
ત્રી. ૪
હજાર રે; સ. અવધાર રે. સ. ત્રી.
દાન દયા ચિત્તધાર રે. સ. પામે અમૃત ભવપાર રે. સ.
ત્રિ. ૭
ઢાળ ૩
રજતના
કોટ સાહામણે રે, મનમેાહનજી. દીસે ၁၁၉ માર ઉદાર, મનડું મેલું રે. મ. શેાભા તેહની અતિ ઘણી રે મ. જાણે શિવપુરી પેસવા દ્વાર મ. ૧
રક્ષપાળ ચારે દિશે મ. લેઈ આયુધ ઉભા સાર. મ. તેહના નામ જ સાંભળે! મ. રામ જમ વરુણ હુશિયાર મ. ૨
ધનઃ જક્ષ ચેાથેા કહ્યો મ. કર લેઈ સજ હથિયાર મ. ત્યાથી આગળ ચાલિયા મ. પડતર ભૂમિ રહી સાર મ. ૩
પચાસ ધનુષ્યનું જાણીએ મ. તેમાં રહે વાહન સાર, મ. મનુષ્ય વિદ્યાધરના ભલા મ. વિમાનિકના અવધાર મ. ૪
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૩
જ્યોતિષ ઈન્દ્ર આણંદશું મ. ગઢ બીજે કરે મને હાર મ. દાન દયા એક ચિત્તથી મ. સેવા કરે અમૃતસાર મ. ૫
ઢાળ ૪ જી રે ભાવ ભલે મન આણીને, જીરે જિનગુણ સહુ મળી ગાય રે, ગુણવત્તા સજન ભક્તિ કરો રે જિનરાજની. જી રે ખીણુ ખીણ પ્રભુ મુખ જેવતા, જી રે સુરમન હરખ ન માય રે. ગુણ ૧ જી રે અદ્ભુત સોનામઈ દીપ, જી રે સ્નિગ્ધ ભા તે અપાર રે. જી રે કેશીસાં રત્નમયી ભલાં, જી રે ચઉદીસે ચાર ચઉબાર રે ગુ. ૨ જી રે એક એક પળ માંહે મળી, જી રે દેવીઓ હાય હોય સાર રે. જી રે જયા વિજ્યા અજિતા ભલી, જી રે અપરાજિતા મનોહાર રે જી રે ઉજજવલ વરણ રાતે વળી, જી રે પીત નીલ અગધાર રે. જી રે કરમા અભય અકુશ ભલા, જી રે પાસ મહુર હથિયાર રે. જી રે ઉભી ઉભય નિરભયપણે, જી રે જિનગુણ ગાવે સનેહ રે. જી રે પડતર પચાસ ધનુષને, જી રે ત્રીજંચ તિર્ય ચ) દેશના સુણેહ રે ગુ. ૫ જી રે દેવછંદો રચે તેહમાં, જી રે પ્રભુ વિશ્રામને કાજ રે.
છે
$
૪
$
Page #398
--------------------------------------------------------------------------
________________
જી રે ઈશાન કોણ માંહે રચે, કનક રતનમય સાજ રે.
જી રે વૈમાનિક મળી દેવતા, ચૈત્રીજો ગઢ રતન માંય રે,
૨ ૩
જી રે મણિના કાસીસા અતિ ભલા, જી રે સુર કરે ઘણું ઉછાંડુ રે.
જી રે પૂર્વાકિ ચાર ખારણે, જી રે છડીદાર અભિરામ રે.
૩૬૪
તુ ખરુ ખડવાંગ સહી, જી રે કપાલિક મુકુટધારી નામ રે.
રે
જી રે કપાટ રત્નમયી શેલાં, જી રે પંચવરણ અવધાર રે.
જી રે સહેસ સહસ્ર પાંચની સંખ્યા સહી, જી રે શિવ સેાપાન જયકાર રે.
જી રે ચઢશે સરવે સંખ્યા મળી, જી રે પગથી એંશી હજાર રે. ગુ.
જી રે મૂળ ગઢની રચના ઘણી, જી રે જાણે બહુશ્રુતધાર રે
જી રે પડતર ખાસે ધનુષનું. જી રે શેાભા તેહની અપાર રે.
જી રે દાન દયા થકી જાણીને, જી રે અમૃત લહે વિસ્તાર રે.
ગુ.
૧૦
શુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ. ૧૧
શુ.
શુ.
७
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬૫
ઢાળ પ
શ્રી જિનવરને ખીરાજવારે, પીઠિકા રચે મનેાહાર, સાહેબ મન વસીયા. એ આંકણી કાંતિ મનેાહર તેનીરે, ઝગમગ જ્યોત અપાર સા સહસ જોજન ઊંચો વળીરે, સ્વશું માંડે વાદ સા. ફરકતી વાયુ જોગથીરે, દિશાને માટે આલ્હાદ સા.
૧
સાહુતી ચાર ખારગેરે; ભિન્ન ભિન્ન તસ નામ, સા. ધર્મધ્વજ માનઘ્વજારે, ગુજધ્વજ સિહ અભિરામ સા,
૩
સા.
દ્વાર દ્વાર પ્રતે ભલારે, મણિના તારણુ ઉદાર પાંચાલી કર ઝાલતીરે, કુસુમ માળા મનેાહાર, સા. પૂર્વ દિશાને મારણેરે, પ્રવેશ કરે જગભાણુ ખમા ખમા સુરપતિ કરે રે, નવી લેાપે કોઈ આણુ સા.
સા.
ચરણ કમળ પીઠિકા ઠવિરે, એમ ઉચ્ચરે જિનરાજ સા. ‘નમેા તિર્થંસ’ સરવે જિનારે, નિજ મુખ વદે મહારાજ સા. પૂર્વ સિહાસણ બેસતારે, કરવા ભિવ ઉપગાર ત્રણ છત્ર શિર ઉપરે રે, ઠકુરાઈ ત્રિભુવન સાર પ્રભુ સરિખી મુદ્રા ભલીરે, વૈક્રિય રૂપ અપાર અમર ત્રણ ક્રિશાને વિશેરે, થાપે પ્રતિમિમ સાર પ્રભુ અતિશય કરી દ્વીપતીરે, સમમુદ્રા ચઉમુખ દાન યા જિન નિરખતાંરે, અમૃત લહે શિવ સુખ
ઢાળ દ
સા.
સા. ७
સા.
સા.
સા.
સા.
શ્રી જિનવર સરીખી રે કે જગ નહિં ઠકુરાઈ, ચદરાજ ભુવનમાં ૨ કે જોવા ચિત્તલાઈ ; પ્રતિહાર જ આઠે રે કે જિનવરને સેહે, તે દેખી ભવિયણ રે કે જગ સઘળા મેહે, શ્રી. ૧
૯
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૬૬
પ્રભુજીને પુઠે રે કે ભામડલ અસંખ્યાત સૂરજના રે કે તેજે અશોક વૃક્ષની રે કે શાણા એક જોજન ઝાઝું રે કે રહ્યો
દીપે, કરી જીપે;
છે ભારી, વિસ્તારી. શ્રી. ૨
વિષ્ણુધા મન હરખી રે કે પુષ્પની વૃષ્ટિ કરે, વિસ્તર પાંખડી રે કે સરવે ઊર્ધ્વ રે; જાનુ પરિમાણે રે કે જળથળના ઉપના, કુમતિ મન શંકા રે કે કદીએ નહિ કરના શ્રી. ૩
દેવત્તુ દુભિ રાજે રે કે વળી ચામર દ્વિવ્ય ધ્વનિ પુરે રે કે જિન વાણી ધર્મચક્ર આગળ રે કે ધર્મચક્રી માટે ૨ કે સાહુ જગદીશા. શ્રી. ૪
વીંઝે, રીઝે; ચારે ચાર દ્વિશા,
તે સ્ફટિક રતનના રે કે કમળ ઉપર રહ્યા, અષ્ટ મંગલિક આગે રે કે તે સમીચીન કહ્યા, ધૂપઘટિયા દ્વારે રે કે બહુલ સુગંધમયી,
એ રચના જંતર ૨ કે કરતાં ઉઠાંહી. શ્રી. ૫
હવે વિચણુ ભાવે રે કે સુષુવા જિનવાણી, દિશે દિશથી આવે રે કે ઉલટ અતિ આણી; દાન યા હરખી રે કે જગદ્ગુરુને વંદે કહે અમૃત ભવિનિધ રે કે તરશે આણુ ંદે, શ્રી. ૬
ઢાળ છ
સમેાવસરણમાં પરખદાજી, આવી મળે તિણીવાર, તેહના નામ જ સાંભળેાજી, કહીશ સગુરુ આધાર, ગુણવંતા સજ્જન સાંભળે, પ્રભુ મુખ વાણુ. ૧ ગૌતમ આદે મુનિવરાજી, દેવી વિમાનિક સાર, સાધ્વી પૂરવ દ્વારમાંજી, પેસંતી હરખ અપાર. ગુ. ૨
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૬૭
ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીજી, વાંદે શ્રી વર્ધમાન; અગ્નિ ખુણમાં આવીનેજી, એસે થઈ સાવધાન. ગુ. ૩ ભુવનપતિ વળી જ્યેાતિષીજી, ન્યતર દેવીસું સાર; દક્ષિણ બારણે પેસીનેજી, નૈઋતખુણે અવધાર. ગુ. ભુવનપતિના નિરાજી, જ્યેાતિષ વ્યંતર દેવ, પશ્ચિમ પાળે પેસીનેજી, કરતા શ્રી જિનસેવ, ગુ. પ વાયવ્યખુણે નિવેશતાજી, વૈમાનિક દેવ મનુષ્ય;
નર ને સ્ત્રી ઉત્તર થકીજી, આવતી મન ઘણી હોંશ. ગુ. ૬ શ્રી મહાવીરને વાંદીનેજી, ઇશાનખુણે રહી સાર; ખારે પરખંદા ઈમ કહીજી, જોઈ શત્રુ જાઉદ્ધાર, ગુ. ७
ચેાસઠ ઈન્દ્ર સરવે મલોજી, સન્મુખ રહ્યા કર જોડ; પ્રભુ અતિશય મહીમા થકીજી, નહીં સંકડાઈની ઠાઠ. ગુ. ૮ દેવી વિમાનક સાધ્વીજી, ઉભી સુણે જિનવાણ; આવશ્યક ચૂર્ણિમાં કહ્યુંજી, પેખો સગુણ સુજાણુ જગતારક જિન દેશનાજી, પુષ્કર મેઘ સમાન, મધુર વિને વાણી વજી, સાંભરે પદ્મા સુજાણ, ગુ. ૧૦ નિજ નિજ ભાષામાં સદાજી, સમજે ખડું ધરી પ્રેમ; પ્રભુ સન્મુખ એકાગ્રતાજી, નિરખત ફરી ફરી નેમ. ગુ. ૧૧ વચનામૃત રસ પીયનેજી, ટાળ્યા ભવતણેા તાપ; નિમ ળ થઈ કેઈ પ્રાણીયાજી, શિવભુકતા થયા આપ. જી. ૧૨ સમેાવસરણની સાહીમીજી, તીથ કરને હેાય; પુન્ય વગર કિમ પામીએજી, દરસન દુરલભ જોય. ગુ. ૧૩ શ્રી સોંઘને નિતનિત પ્રતેજી, સાંભરે ખિણુખિણુ જેઠુ; દાન યા સ ંતેાષવાજી, કહે અમૃત સુણા તેહ. ગુ. ૧૪
Page #402
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૮
ચિત્યવૃક્ષ
Page #403
--------------------------------------------------------------------------
________________
ચિત્યવૃક્ષ
न्यग्रोधाद्या अमी ज्ञानो, त्पत्ति वृक्षा यथायथम् । सर्वेषामहंता भाव्या अशोकोपरिवत्तिन :।
લે. પ્ર. સ. ૩૦, પૃ. ૨૬૪
ચોધ વગેરે જ્ઞાનોત્પત્તિવૃક્ષો અનુક્રમે તે તે અરિહંતના અશોકવૃક્ષ ઉપર જાણવાં.
દેવવિરચિત અશોકવૃક્ષ ઉપર જે ચૈત્યવૃક્ષ–જ્ઞાનોત્પત્તિવૃક્ષ હોય છે, તેની પાછળ કાંઈક રહસ્ય હોવું જોઈએ. અશોકવૃક્ષ તે પ્રથમ પ્રાતિહાર્ય છે, તેના મૂલ કારણમાં તેના ઉપર રહેલ જે ચૈત્યવૃક્ષ છે, તે સમજાય છે. ભગવંત તે પૂજ્ય છે જ, પણ ભગવંતનું ચૈત્યવૃક્ષ પણ પૂજ્ય છે. સામાન્યતઃ એ નિયમ છે કે શ્રી ભગવંત સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુને દેવતાઓ પૂજ્ય માને છે. દા. ત. ભગવંતના નિર્વાણ પછી ભગવંતની અસ્થિઓ દેવતાઓ દેવલોકમાં લઈ જાય છે અને તેની પૂજા કરે છે. કલ્પસૂત્રમાં કહ્યું છે કે –
ભગવંતના નિર્વાણ પછી અંતિમ સંસ્કાર પછી શકેન્દ્ર ભગવ તની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરે છે, ઈશાનેન્દ્ર ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરે છે, અમરેન્દ્ર નીચેની જમણી દાઢા ગ્રહણ કરે છે અને બલીદ્ર નીચેની ડાબી દાઢા ગ્રહણ કરે છે. બીજા પણ દેવ બીજી અસ્થિઓ ગ્રહણ કરે છે. તે પછી નદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરીને પોતપોતાની સભાઓમાં વજીના
Page #404
--------------------------------------------------------------------------
________________
3.90
ડાભડામાં તે અસ્થિ રાખીને તેની પુષ્પા, ધૂપ વગેરેથી પૂજા
કરે છે.”
૫. સુખા. વ્યા. ૭, પ્રત, પૃ. ૧૮૨
પૂજનીયની પ્રત્યેક વસ્તુ પૂજકમાં ચેાક્કસ ભાવેાને જગાડવા માટે સમથ હૈાય છે.
ભગવત . પણ જ્યારે જ્યારે સમવસરણમાં પ્રવેશ કરે ત્યારે ત્યારે અશાકવૃક્ષની પાસે આવતાં જ સર્વ પ્રથમ ત્રણ પ્રદક્ષિણા અશાકવૃક્ષને કરે છે. ખરી રીતે તે પ્રદક્ષિણા ચૈત્યવૃક્ષને જ હાય છે, એમ સમજાય છે.
પૂર્વે જે કારણે! ‘સમો તદ્દન ' માં દર્શાવવામાં આવ્યાં છે, તેમાંનાં કેટલાંક આ પ્રદક્ષિણાને પણ લાગુ પાડી શકાય તેવાં છે.
એમ સમજાય છે કે ક્ષપક શ્રેણીરૂપ મહાધ્યાન વખતે ભગવંતે જે મનેાવ ણાના પુદ્ગલા લીધા અને મૂકવા તેનાથી આ ચૈત્યઆ વૃક્ષ વાસિત થઈ જાય છે અને ભગવંતના સનિધાનની જેમ જ એ વૃક્ષ પણ ભન્ય જીવોને શુભ ધ્યાનમાં સહાય કરે છે,
સમવસરણમાં મધ્યપીઠની મધ્યમાં આ અશાકવૃક્ષ હાય છે અને તેની ઉપર મધ્યમાં ચૈત્યવૃક્ષ હાય છે. ભગવંત ચાલતા હાય છે ત્યારે પણ આકાશમાં સૌથી ઉપર આ ચૈત્યવૃક્ષ હાય છે, તે એક મહાન કેવલજ્ઞાન—જય-પતાકા જેવું છે. તે સૂચવે છે કે કમ રાજના પ્રખલ સેનાની જે ઘાતિકમે†, તેના ઉપર વિજય આ ચૈત્યવૃક્ષની નીચે જ થએલ છે. આ ચૈત્યવૃક્ષ જ કેવલી તીથંકર ભગવતના સંનિયાનમાં સૌથી પ્રથમ આવ્યું છે, તેથી તે મહાભાગ્યશાલી છે. કેવલ જ્ઞાન પ્રગટ થતાંની સાથે જ જે મહાન વિજ્ઞાનાનંદરૂપ પર બ્રહ્મ ભગવતના આત્મામાં પ્રગટ થયું, ત્યારે સર્વ પ્રથમ ક્ષણે આ વૃક્ષ જ ભગવત પાસે હતું. દેવતાએ તે આસનક ૫ પછી કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવા આવે છે, જ્યા વૃક્ષ તે દેવતાઓ કરતાં પણ પૂર્ણાંમાં ભગવત પાસે હતું. આ વૃક્ષ કેવલજ્ઞાનકલ્યાણુકનું પણ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૧
ઘોતક છે. કેવલજ્ઞાનકલ્યાણક વખતે સંપૂર્ણ લોક (નારકીના છે પણ) ક્ષણવાર આનંદમાં આવી જાય છે અને સર્વત્ર મહાન આહલાદક ઉદ્યોત થાય છે. ભગવંતની અતિ નજીક રહીને અરે! ભગવંતને પિતાની પવિત્ર છાયામાં લઈને, આ એકેન્દ્રિય જીવે (વૃક્ષે) આવા આનંદ અને ઉદ્યોતને અનુભવ્યો ! કેવું ધન્ય એ વૃક્ષ !
આ ચૈત્યવૃક્ષની દેવતાઓ પૂજા કરે છે. એ વિશે લોકપ્રકાશ સર્ગ ૩૦ પૃ. ૨૬૩)માં શ્રી સમવાયાગસૂત્રનું અવતરણ આપતાં કહ્યું
असुरसुरगलमहिया चेइयरुक्खा जिणवराण ।
શ્રી જિનવરેના ચૈત્યaો અસુ, સુરે અને ગરુડલાંછનવાળા સુર્પણકુમાર નામના ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે.
સારાંશ એ છે કે વૃક્ષ એ એક મહાન પ્રતીક છે. આપણી દષ્ટિએ અશોકવૃક્ષ આદિ પ્રાતિહા અને અતિશયે એ શ્રીતીર્થકર નામકર્મરૂપ પુણ્યપ્રકૃતિનું ઉદયાવિત મૂર્ત સ્વરૂપ છે.
- ૧ ગરુડનો અર્થ શ્રીસમવાયગિસૂત્ર, સૂત્ર ૩૪, અતિશય ૩૮ માની વૃત્તિના આધારે કરેલ છે.
૨ ભગવદગીતાના પુરુષોત્તમ યોગ નામના પાદરમા અધ્યાયને પ્રારંભ વૃક્ષના વર્ણનથી થાય છે. આ મહાન પ્રતીકને નિર્દેશ વેદ (૧–૨૪–૭) અને ઉપનિષદ (કઠોપનિષદ્દ ૬-૧) મા પણ છે. આ આ પ્રતીક બધા જ પ્રાચીન લેકમાં જાણીતું હતું. સ્કેડીનેવિયાના લેકે એને પવિત્ર અંશવૃક્ષ (Igittacid) તરીકે ઓળખાતા અને એના મૂળ મૃત્યુ રાજ્યમાં અને શાખાઓ આકાશમાં માનતા નેતિ પ્રકૃર્યનાજી દેવી હર્ષાને ઉદ્દેશીને સ્વનબને નીચેની ૫ક્તિઓ લખી છે?
“અનેક મૂલ વૃક્ષ જે આકાશને આબે છે – રક્તફલથી પરિપકવ જીવનવૃક્ષ હું છું; તમારા જીવનની કળીઓમાં મારા પલ્લવોને રસ છે,
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૭૨
તમે અમર છે, તમારે મૃત્યુ નથી.”
બૌદ્ધધર્મ, બુદ્ધને જે વૃક્ષ નીચે જ્ઞાન થયું, તેને બોધિવૃક્ષ કહે છે. તેની એક શાખા કાપીને બહુ જ મોટા ઉત્સવપૂર્વક સિલેનમાં લઈ જવામાં આવી હતી અને ત્યા તેનાથી વૃક્ષ રોપવામાં આવ્યું હતું. તે વૃક્ષ પૂજ્ય મનાય છે તે સ્થળ તીર્થસ્થળ મનાય છે.
[આ વર્ણન ભગવદ્ગીતાને ગ (મૂળ અંગ્રેજીમાં, લેખક શ્રીકૃષ્ણપ્રેમ અને અનુવાદક શ્રી કિશનસિંહ ચાવડા) પૃ. ૧૨૫ના આધારે કરેલ છે. અધિક વર્ણન માટે જુઓ એ ગ્રંથ પૃ. ૧૨૫/૧૨૬.]
Page #407
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૯
દેવાધિદેવના પાંચ વર્ણ
Page #408
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવના પાંચ વર્ણ
કેઈ પણ તીર્થકરને દેહ પાંચ વર્ણમાંથી એક વર્ણને હોય છે. વર્તમાન ચોવીશીમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથ સ્ફટિક સમાન વેત વર્ણના હતા. શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામી પશ્ચરાગ મણિ સમાન લાલ વર્ણના હતા. શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંત નાથ, ધર્મનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીર સ્વામી સુવર્ણ સમાન પીળા વર્ણના હતા. દિલનાથ અને પાર્થનાથ પ્રિય ગુવૃક્ષ સમાન લીલા વર્ણના હતા. શ્રી મુનિસુવ્રત સ્વામી અને નેમિનાથ અંજનસમાન શ્યામ વર્ણના હતા.
તેવા તેવા વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થ કર ભગવંતને તેવા તેવા પ્રકારના વર્ણનો દેહ પ્રાપ્ત થાય છે.
રોગશાસ્ત્રો, મંત્રશાસ્ત્રો, તંત્રશાસ્ત્રો, ધ્યાનશાસ્ત્રોની દષ્ટિએ તે તે પ્રકારના વર્ગો તે તે પ્રજને માટે અગત્યના ગણાય છે.
મ ત્રશાસ્ત્રના મહાન જ્ઞાતા શ્રી માનતુંગ સુરએિ નમસ્કારસારસ્તવમાંx કહ્યું છે કે –
શ્રી ચદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથનું વેતવર્ણમાં બ્રહ્મરંધમાં ધ્યાન આમ્નાયપૂર્વક કરવામાં આવે તે તે ધ્યાનના પ્રભાવથી સાધક આત્માને પોતાને કે બીજાઓને સર્વ પ્રકારનાં
જુઓ નમસ્કાર સ્વાધ્યાય, પ્રાકૃતવિભાગ, પૃ. ૨૬૮
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૫
બ ધનોથી મુક્ત કરી શકે છે. વળી આકાશગામિની આદિ વિદ્યાએથી સંપન્ન થયેલ તે સાધક શાસનનો મહાન પ્રભાવક થાય છે.
શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામીનું રક્તવર્ણમાં વિધિપૂર્વક કરાયેલ ચાનના પ્રભાવથી સાધકને ત્રણે લોક વશ થાય છે અને સર્વ કે તેના ઉપર પ્રીતિવાળા થાય છે. તે ત્રણે ભુવનને પ્રિય થાય છે.
શ્રી કાષભ– અજિત – સંભવ-અભિનંદન–સુમતિ-સુપાર્થ – શીતલ–શ્રેયાંસ-વિમલ-અનંત-ધર્મ–શાંતિ-કુંથુ–અર – ન–વીર તીર્થકરેના સુવર્ણ સમાન પીત ધ્યાનથી જલ, અગ્નિ, રેગ, વિષ, ચોર, શત્રુ, સિંહ, હાથી, સર્પ, યુદ્ધ, શાકિની, ડાકિની, શકિની, લાકિની, કાકિની અને હાકિની, આ ૧૬ પદાર્થો તત્કાલ સ્ત ભિત થઈ જાય છે.
શ્રી મલ્લિનાથ અને પાર્શ્વનાથના લીલવર્ણના ધ્યાનથી આ લોકમાં સર્વ પ્રકારના લાભ થાય છે અને સર્વ ભયે દૂર થાય છે.
શ્રી મુનિસુવ્રત અને નેમિનાથના અંજનસમાન શ્યામવર્ણના સ્થાનના પ્રભાવથી શાસન પ્રભાવક મહાન આચાર્યો શાસનના વિદ્રોહીઓનું ઉચ્ચાટન આદિ કરી શકે છે. મ ત્રશાસ્ત્રની દષ્ટિએ પીતવર્ણનું ધ્યાન સ્તંભન, રક્તવર્ણ નું ધ્યાન વશીકરણ, શ્યામવર્ણ નું સ્થાન પાપીઓનું ઉચ્ચાટન વગેરે, લીલાવર્ણનું ધ્યાન ઈહલૌકિક લાભ અને વેતવર્ણ નું ધ્યાન શાંતિ અને કર્મક્ષયને કરનાર છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
强强强强强强强强强强 轰 陈
પરિશિષ્ટ ૨૦
પ્રકીર્ણ અવતરણે
强强强强强强强强强
Page #411
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણ અવતરણ
(૧) દેવકૃત અતિશમાં શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં આપેલ અન્ય વાચનાને મૂલપાઠમાં એક નવા જ અતિશય પ્રાપ્ત થાય છે તે આ રીતે –
कालागुरुपवरकन्दुरुक्कतुरुक्कधूवमघमघतगन्धु द्धयामिरामे भवइ ।।
વિહાર વગેરેમાં ભગવંત જ્યાં બેસે તે સ્થાન અને સંપૂર્ણ સમવસરણનું વાતાવરણ કલાગુરુ, કુન્દરુદ્ધ (ચીડા), તુર્ક ( શિલ્હક) વગેરે નામના ઊ ચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપના મઘમઘતા પ્રચુર સુગંધ વડે અત્યંત અભિરામ ( રમણીય ) કરાય છે.
सीहासणो निस्रपणो रत्तासोगस्स हेटुता भगव । सक्को सहेमजाल सयमेव य गेण्हते छत्त ।। १९८५ दो होन्ति चामरामओ सेताओ मणिमएहिं दण्डेहिं । ईसाण चमरसहिता घरेंति ते णातेवच्छस्स ॥ १९८६
– વિશેષાવશ્યકભાષ્ય ભા. ૨, પૃ. ૩૪૧
૧. સત્ર ચાત્રીસની ટીકામાં આપેલ અન્યવાચનામાં અતિશય ૧૯
દે ભ મ ૨૫
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૭૮
લાલવર્ણના અશોકવૃક્ષ નીચે સિંહાસન પર ભગવાન વર્ધમાન સ્વામી (જ્ઞાતવત્સ-જ્ઞાતપુત્ર) બેઠા. પોતે ભગવંત પર સુવર્ણની તારેની જાળીવાળું (તોરણવાળું) છત્ર ધારણ કરે છે. ઈશાને અને ચમરેંદ્ર(થી સહિત દેવે ! મણિમય દંડવાળા બે શ્વેત ચામરે ધારણ કરે છે.
यथा निशियचूर्णी भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्त्रबाह्यलक्षणसंख्याया उपलक्षणत्वेनान्तरगलक्षणानां सत्वादीनामानत्यमुक्तम्, एवमतिशयानामधिकृतपरिगणनायोगेऽप्यतरिमितत्वमविरुद्धम् ।
જેવી રીતે શ્રી નિશિથચૂર્ણિમાં શ્રી અરિહંત ભગવંતોના ૧૦૦૮ બાહ્ય લક્ષણોને ઉપલક્ષણ કહીને સત્ત્વ વગેરે અંતરંગ લક્ષણોને અનંત કહ્યા છે, એવી જ રીતે અતિશયેની આ ત્રીશ સંખ્યા પરિમિત હોવા છતાં, અતિશયે અપરિમિત-અનંત છે, એમ કહેવુ અવિરુદ્ધ છે.
– સ્યાદ્વાદ મંજરી, શ્લેક ૧ ટીકા
(૪)
વારિ–પ્રાતિહાર્ય
जिनानामतिशयपरमपूज्यत्वख्यापकालकारविशेषे, अष्टमहाप्रातिहार्याणि जिनानाम् - अशोकवृक्षः सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासन च भामंडल दु दुमिरातपत्र सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
–અભિધાનરાજેન્દ્ર, ભાગ ૫. પ્રાતિહાર્ય એટલે શ્રી જીનેશ્વર ભગવંતો અતિશય પરમ પૂજ્ય છે એમ બતાવવા તેઓના ગુણે (અતિશય) રૂપ પરમ અલંકાર તે આઠ છે –
Page #413
--------------------------------------------------------------------------
________________
(૧) અશેાકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩)દ્વિવ્યવનિ, (૪) ચામર, (૫) આસન, (૬)ભામંડલ, (૭) દુદુભિ અને (૮) છત્ર,
૩૭૯
(૫)
અતિશય સહેજના ચાર, કમ ખખ્યાથી અગિયાર; આજ હૈ। એગણીશે કીયા, સુર ભાસરેજી
~~~ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મ. કૃત શ્રી સુપાર્શ્વજિન
સ્તવન
...
(૬)
परचक्रदुर्भिक्ष मारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विहारपवन गन्धादेव भज्यन्ते ।
—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત લલિતવિસ્તરા
પરચક્ર, દુર્ભિક્ષ, મારિ વગેરે ઉપદ્રવરૂપ હાથીએ ભગવંતના અચિંત્ય પુણ્યના અનુભાવથી ભગવંતના વિહારથી આદોલિત પવનના ગધેથી જ નાશ પામે છે.
(૭)
यस्य पुरस्ताद् विगलितमदा न प्रतितीर्थ्या भुवि विवदन्ते । આચાય શ્રી સમતભદ્ર
ભગવતની આગળ મદરહિત થયેલા અન્ય દ્રશનીએ વિવાદ્રુને કરતા નથી.
-
(૮)
પૂના અનેક જન્મેામાં ભાવિત કરેલ અનવદ્ય (નિષ્પાપ, સર્વહિતકર ) ભાવનાએના સમૂહવડે નિર ંતર સિચનને પામેલ પુણ્યરૂપ મહાવૃક્ષના લસ્વરૂપ અને પરમભક્તિમાં તત્પર દેવસમૂહોવડે વિરચિત અશાકવૃક્ષાદિ અષ્ટપ્રકારવાળી મહાપ્રાતિહા રૂપ મહાપૂજાના જેએ પાત્ર છે, તે અરિહંત કહેવાય છે.
–અભિધાન રાજેન્દ્ર ભાગ ૧, અરિહંત શબ્દ
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી સિદ્ધાંતસારમુનિ વિરચિત શ્રી ઉર રરરરર: (સંસ્કૃત પ્રત) પ્રકા. જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ (ભાગ ૧, પૃ. ૧૫૯/૬૧) (જે. સા. વિ. મંડળ–પ્રત નં. ૩૭૯૭) આમાં અતિશ–પ્રાતિહાર્યોનું આલ કારિક ભાષામાં વર્ણન છે
(૧૦) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત સાયોવછેદffશ ની શ્રી મલિષેણસૂરિપ્રણીત ટીકા
વાવની (હિંદી અનુવાદ સાથે સંપા. શાસ્ત્રી જગદીશચંદ્ર એમ. એ. પ્રકા. પહ્મશ્રુતપ્રભાવક મંડલ, મુંબઈ (દાદર જૈન જ્ઞાનમ દિર પુ. નં. ૪૦૯૮) આમાં પ્રથમ શ્લેક–ટીકામાં ચાર મૂલાતિશયોનું વર્ણન છે.
(૧૧) શ્રી સિદ્ધષિપ્રણીત
પ્રકા. શાહ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી. મુંબઈ
આમાં ૬ઠા પ્રસ્તાવમાં પૃ. ૬૦૨ ઉપર અતિશયો અને પ્રાતિહાર્યોનું ભાવવાહી વર્ણન છે. (દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત નં. ૯૪૨)
(૧૨) ब्रह्मात्मक परमसौख्यमयं प्रधान -
श्वर्यं कुकर्मरहित महित गुणोधैः ।
Page #415
--------------------------------------------------------------------------
________________
3८३
त्वद्रूपमेव समवेक्ष्य निजस्वरूप
ते योगिनस्तव पद भगवल्लभन्ते ॥२७॥
त्वद्गोत्रमन्त्रवरवर्णततिं स्वकीये
हृत्पङ्कजे प्रवरपत्रततौ निधाय । यो ध्यायति त्रिजगदीश्वर ! तस्य पुसो,
वश्या भवन्ति सकला अपि सिद्धयस्ताः ॥२८॥
सालत्रयान्तरतिशुभ्रतरातपत्र
सिंहासनस्थममरेश्वरसेव्यमानम् त्वा भासुरातिशयमाशयदेशमध्ये
ध्यायन्नरो भवति भाजनमीशताया:* ॥२६॥
(१३)
अशोक : शोकाति हरति कुरुते चान्द्रुतसुख
सदा पौष्यी वृष्टिः किमु न सुखसृष्टिस्त्रिजगतः । ध्वनिदिव्यः श्रोत्रेष्वमृतरसदानकरसिकः
शरच्चन्द्रज्योत्स्नाधवलचमराली गतमला ॥३०॥ स्फुरद्रत्न सिंहासनमुरुरुचा मण्डलमिद
__जनाल्हादिप्रोद्यन्मधुरिमगुणो दुन्दुभिरव. । सितज्योतिच्छत्रत्रितयमिति रम्या अतिशया - स्तव स्वामिन् ! ध्याता अपि विदधते मङ्गलततिम्x
॥३१॥
*मत्राधिराज-चिन्तामणि जैनस्तोत्रसदोहः-तस्य द्वितीयो विभागः तत्र श्रीभुवनसुन्दरसूरिप्रणीत श्रीजीराउलीमण्डलश्रीपार्श्वजिनस्तवनम् पृष्ठ - १५१ - ५२ *मन्त्राधिराजचिन्तामणि जैनस्तोत्रसदोहः - तस्य द्वितीयो विभाग : तत्र श्रीभुवनसुन्दरसूरि सदृव्ध श्रीपार्श्वनाथस्तवनम् । पृष्ठ-१५८
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૮૨
(१४) रुचिरचमरमाला श्वेतरम्यातपत्र -
त्रितयमनुपमोऽय दुन्दुभीना निनादः । विविधकुसुमवृष्टिश्चैत्यवृक्षः सुगन्धो
मणिनिकरविनियंत्कान्तिसिंहासन च ॥१४॥
प्रसृतवहुलतेजःपिण्डभामण्डलश्रीः
__ श्रवणपरमसौख्यादायिदिव्यध्वनिश्च । इति जिनवर | वीक्ष्य प्रातिहार्यश्रिय ते न भवति भुवनालङ्कार ! कस्य प्रमोदः ॥१५॥
युग्मम् ।
(१५) रत्नानि रोहणगिरेः कनकानि मेरो -
रूप्यानि च प्रवररूप्यगिरेगेंहीत्वा । सालत्रय प्रवरत्नमय तु यस्यां
देबस्तवेश ! रचित निचितं महोभिः ॥१०॥
यस्यां नवोपरि परिस्फुटचन्द्रकान्त -
चन्द्रेशचन्द्र करशुभ्रमदभ्रमूत्ति । छत्रत्रय प्रवरमौक्तिकरत्नराजि -
विभ्राजि राजति तवोज्ज्वलकीर्तितुल्यम् ॥१०॥ तापप्रचारशमनः सुमनोनिषेव्यः
पादपवित्रितधरो नृसुरप्रमोदी । स्कन्धश्रिया प्रवरयाऽतिविराजमान -
श्चैन्यनुमस्त्वमिव देव ! विभाति यस्याम् ॥११॥
1 मन्त्राधिराजचिन्तामणिः जैनस्तोत्रसदोहः -तस्य द्वितीयो विभागः तत्र श्रीभुवनमुन्दरसूरिप्रणीत श्रीकुल्पाकतीर्थालङ्कारश्रीऋषभजिन
स्तवनम् - पृष्ठ – १६०
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૩
भास्वन्मणीमयमुदारतर प्रभाम्भः
पद्मभवत्प्रणतदेव किरीटकोटि ।
भाति स्वदीयवपुपांशुपुषा हि यस्यां
सिंहासनं स्फुटरुचा मणिनेव मौलिः ||१२||
सुरासुरैर्निर्मितदण्डमण्डितः
सच्चामरैः शुभ्रतरै: प्रवीजितः । त्व राजसे यत्र जगत्पते । यथा
सौदामिनीदामविराजिताम्बुदः ||१३||
तेजः श्रिया निर्जितभानुमण्डल,
त्वद्रूपलक्ष्म्याः किल कर्णकुण्डलम् । प्रमोदिताखण्डल मण्डल मुहुर्
भामण्डल राजति यत्र ते विभो ! ॥१४॥
सुरनिकरकराग्रस्तस्रस्तमन्दारजाति -
प्रमुख कुसुमवृष्टेर्दम्भतः सेवितु त्वाम् । उडुततिरववीर्णा किं नु यत्र त्वदीय
स्फुरदुरुतरकीर्त्या स्फूर्तिमत्या जितेयम् ||१५||
अयमित्र जिनभर्ता दुःखहर्ता सुसम्प
न्मयशिवपदकर्ता वर्त्ततेऽन्यो न कश्चित् । इति वदति नमःस्थो दुन्दुभिस्ते पुरस्ता
―
ज्जिन | जलधरगजि तर्जयन् यत्र नादैः ॥१६॥
बिलसदमृतधाराः किं पिवाम्येष हर्षा
न्मधुरतरपयो वा कामधेनुस्तनोत्यम् । इति जननिकरेण व्यायताsपायि यस्या
पुलकिततनुभाजा नाथ ! गौस्तावकीना ॥१७॥
मोहावभूपतिरय जगतामसाध्यो
1
साधि त्वया मदनमुख्यभटैर्युतस्तत् ।
उत्तम्भितस्तव पुरः सुरसेव्य ! यस्या
-
मिन्द्रध्वजस्य मिषतो विजयध्वजोऽयम् ||१८||
Page #418
--------------------------------------------------------------------------
________________
3८४
धैर्येणाधरितेन मेरुगिरिणा सर्वसहत्वेन वा पृथ्व्या निर्जितया स्वरत्ननिचयः प्रादायि यस्ते
विभो ।।
तेज.श्रीभिरपाकृतदिनकरैयद्वा रुचा मण्डल
तैरेतद् विदधे किमित्यविरत यत् तय॑ते कोविदैः ॥१९॥
तद्धर्मचक्र भगवंस्तवाग्रे
देदीप्यते दीप्ति विराजि यत्र । श्रीतीर्थलक्ष्मीललनाललाटे
ललामशोमा प्रथयत् सदापि ॥२०॥ युग्मम् ॥
मणिमयकपिशीर्षकालिरुद्यत् -
किरणगणागुरुवप्रशीर्षसस्था । मुकुरति गगनस्पृशा सुरीणां
वदनविलोकविधी सदापि यत्र ॥२॥
मणिमय भुविविम्बित निरीक्ष्या -
मरनिकर किमु नः पुरीजिघृक्षुः । प्रचलति सुरसार्थ एष इत्या -
कुलहृदयोऽजनि यत्र दैत्यवर्गः ॥२०॥
योन्दुकान्तमयभूमिषु चन्द्रकान्त्या -
श्लेषाद्रवामृतरसैर्वचनैश्च तेर्हन् । । पद्भ्यो हृदोऽपि च चलन्मृगलोचनाना
रागः प्रयात्यविकलो मलवज्जलेन ॥२३।।
द्वारेप मौक्तिकमयी: प्रतिविम्बभाजो
___ माला विलोक्य मणिभूषु सितेतरासु । सस्ता विमस्मदुरुहारलतेति यस्या -
मत्याकुला मृगदृशो हृदयं स्पृशन्ति ॥२४॥ तोरणास्थशितिरुड्मणिमाला
विम्बितां स्फटिकभूमिष यत्र ।
Page #419
--------------------------------------------------------------------------
________________
वीक्ष वातचपलां चलतोऽहे
૩૮૫
भतितोऽतितरला महिलाः स्युः ||२५||
स्फटिककुट्टिमकोटितटीलुठद् -
विविध नीलमणीननणीयसः ।
समवलोक्य हरित्तृणवाञ्छया
यदुपरि त्वरिता हरिणा न के ॥२६॥
हर्षोत्कर्ष व शप्ररूढ रभसप्रारब्धनाट्यक्रिया
श्य निर्मलहारमौक्तिकगण य पातयाञ्चक्रुषी । पौलोमी पुलकोल्लसत्तनुलता विश्वेश्वर ! त्वत्पुर -
स्तस्या यत्र स एव वीजति महानन्दद्रुमोद्भूतये ॥२७॥
-
भक्त्याविष्कृतभावभासुरनरस्वर्वासिनां सन्तते -
रुद्गच्छत्पुलक प्रवर्धिततनी चित्तेऽपि यस्या मुहुः । स्वामिस्ते प्रिनिविष्टविस्फुटनखप्रोद्यद्रुचा मण्डल
व्याहाराश्च मनोहराः सततमप्युद्योतमातन्वते ||२८||
इति विविधविकल्पास्तन्वती कोविदाना
समवसरणभूमिः कस्य न स्यान्मुदे सा । जिनवर | तव यस्याः श्रीविशेषावलोकाद्
भवति तदपि नूनं स्वविमानं विमानम् ॥२६॥
(१६)
रम्योऽशोकतरुः स्फुरत्परिमलाकृष्टालिमालाकुला
वृष्टिः सौमनसी सुरैविरचिता दिव्यो ध्वनिर्वन्धुरः । चञ्चच्चामरमण्डल स्फुरदुरुश्वेतातपत्रत्रयी भास्वद्रत्नगणाऽनणुद्युतिभरैराभासि सिहासनम् ॥ १६ ॥
1 श्री भुवनसुन्दरसूरिप्रणीत
श्री जीराउलिमण्डनपार्श्वनाथस्तवनम् ।
पृष्ठ - १६२-६३-६४-६५
Page #420
--------------------------------------------------------------------------
________________
3८६
व्योमन्यब्द इवातिमन्द्रमधुरध्वानो नदन दुन्दुभि -
मर्तिण्डद्युतिमण्डलाभममल भामण्डल चाद्भुतम् । इत्येता भुवनेषु विस्मयकरी त्वत्प्रातिहार्यश्रिय दृष्ट्वा कस्य जगन्नमस्य । न भवत् प्रौढप्रमोदोदय:1
॥२०॥
1 मंत्राधिराज - चिन्तामणिः जैनस्तोत्रसन्दोह:- तस्य द्वितीयो विभागः - तत्र श्री भुवनसुन्दरसूरिसूत्रित श्री शत्रुञ्जयस्तवनम्---
पृष्ठ-१७१
Page #421
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨૧
બુદ્ધના પ્રાતિહાર્યો
विनयपिटक
Page #422
--------------------------------------------------------------------------
________________
બુદ્ધની પ્રાતિહાર્યો
બૌદ્ધોમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાતો હતે. પાલી ભાષામાં તે માટે Gifટર અને વાંદરા એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. બૌદ્ધધર્મના મહાન પિટક (આગમ, શાસ્ત્ર) વિનયપિટક્નાન મહાવષ્યમાં ઉત્તવાદિરિયા નામનું પ્રકરણ છે. તેમાં બુદ્ધના ૧૫ પ્રાતિહાર્યનું વર્ણન છે.હિંદી ભાષામાં તેનો અનુવાદ પં, રાહુલ સાકૃત્યાયને કરેલ છે, અનુવાદકે પ્રાતિહાર્ય–પાટહેરપાટિહારિય માટે ચમત્કાર–પ્રદર્શન શબ્દ પ્રયોગ કરેલ છે.
આ સહનવરફ્યુરિયા નો સારી રીતે અભ્યાસ કર્યા પછી જણાઈ આવે છે કે એ કાળમાં પ્રાતિહાર્ય શબ્દ અદ્ધિના અર્થમાં વપરાતે હતો. એ કથામાં કહ્યું છે કે –
इमिना इद्धिपाटिहारियेन अभिप्पसन्नो....।। બુદ્ધના આ દ્ધિપ્રાતિહાર્યથી અત્યંત પ્રસન્ન થએલે ઉવેલ કાશ્યપ નામનો જટાધારી તાપસ ....
૨ વિનયપિટ મઠ્ઠવા (પાલી) પ્રકા. : પાની વૃત્નિશન વોર્ડ
विहार राज्य (જુઓ મલ્હાલા ૧૪, ૫, ૨૫) ૨ વિનાવિદ (હિંદી),
પ્રકા. મહાબોધિ સભા, સારનાથ (જુઓ પૃ. ૮૯, ૩વના મારઝર્શન)
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૯
બુદ્ધે આ પ્રાતિહાર્યોને ઉપયોગ એ તાપસના પ્રતિબોધ માટે કરેલ છે.
બુદ્ધ એજેલા પંદર પ્રાતિહાર્યો સંક્ષેપમાં એ રીતે છે –
૧) બુદ્ધ અદ્ધિસંપન્ન ઘોર આશીવિષ ચંડ–નાગરાજના તેજને પિતાના તેજ વડે ખેંચી લીધુ.
(૨) ચાર મહારાજાઓ બુદ્ધ પાસે ધર્મ સાંભળવા આવે છે. (૩) ઈદ્ર ધર્મ સાંભળવા આવે છે. (૪) બ્રહ્મા ધમ સાંભળવા આવે છે (૫) બુદ્ધ પોતાના ચિત્ત વડે બીજાના ચિત્તને જાણી લે છે.
(૬) એક વખત બુદ્ધના શરીર પર જૂના કપડાં હતા. તે દેવાન બુદ્ધને વિચાર થા. તે પ્રદેશમાં પાણી ન હતુ. ઈદ્ર પુષ્કરિણી (સુંદર સરોવર) બનાવી. પછી બુદ્ધને વિચાર આવ્યા. “કપડા શાના ઉપર ધોઉં?” ઈ શિલા બનાવી. પછી તે શિલા ઉપર બુદ્ધ કપડાં ધોયાં.
(૭) બુદ્ધને ભેજનની વિનંતિ કરવા તાપસ દૂરથી આવે છે. જ્યાં ભેજન માટે જવાનું હતું તે સ્થળે જંબુવૃક્ષ ( જ બુદ્વીપ જેના કારણે જંબુદ્વીપ કહેવાય છે, તે જ બુવૃક્ષ ) ના ફળ ન જાંબુ) ત્રાદ્ધિથી લઈ આવીને બુદ્ધ તાપસ પહેલાં જ (ભજન સ્થળે) પહોંચી જાય છે.
(૮–૯–૧૦) એ જ રીતે બુદ્ધ જંબુવૃક્ષની બાજુનાં બીજા ૩ વૃક્ષ પરથી આંબા વગેરે જાતનાં ફળ લાવે છે.
(૧૧) એ જ રીતે બુદ્ધ દેવલેકમાંથી પારિજાત પુષ્પો લાવે છે.
૪. રાહુલ સાંકૃત્યાયન અનુવાદમાં રસ્તા પર કે કાયેલા ચીથરા” લખે છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૯૦
(૧૨) યજ્ઞ માટે લાકડાં ફાડવાનાં હતાં. લાકડાં કઠણ હતાં, તેથી તાપસે ફાડી શકતા ન હતા. બુદ્ધના વચન માત્રથી બધાં લાકડાં તરત જ ફાડવાની શક્તિ તાપમાં આવી ગઈ.
(૧૩) બુદ્ધે કહ્યું. “અગ્નિ પ્રગટ થાઓ.” અગ્નિ પ્રગટ થયે. એકી સાથે પાંચસે લાકડાં બળવા માડ્યાં.
(૧૪) એક વખત હેમંત ઋતુની હિમની વર્ષાવાળી રાતમાં બુદ્ધ ગબળથી પાંચસે તાપસ માટે અંગીઠીઓ તૈયાર કરી.
(૧૫) એક વખત અકાલ વષ થઈ. આજુબાજુને બધે પ્રદેશ જળબ બાકાર થઈ ગયે. બુદ્ધને બચાવવા તાપસ નાવ લઈને આવે છે. ત્યાં બુદ્ધને જમીન પર ચાલતા જુએ છે. તે પછી બુદ્ધ આકાશમાં ઊડીને નાવમાં આવે છે.
[ આ પંદરમાંના દરેક ચમત્કારથી તાપસ પ્રભાવિત થાય છે, પણ દરેક ચમત્કારના અંતે તે એમ જ માને છે કે, “બુદ્ધ મારા જેવા અર્હત્ નથી. બધા જ ચમત્કારે પછી પણ તાપસની એ માન્યતા કાયમ જ રહે છે. ]
૧ [ અહીં યોગબળથી ચમત્કારો બુદ્દે ર્યા છે, જ્યારે શ્રીતીર્થ કર ભગવાન વીતરાગ હેવાથી સ્વય ચમત્કાર કરતા નથી. પણ ભગવતના કર્મક્ષયના પ્રભાવથી ચમત્કારો સ્વયં થાય છે–અથવા ભક્તિથી પ્રેરાએલા દેવતાઓ જીવોને ધર્મમાં જોડવા નિમિત્તે ચમત્કાર કરે છે ]
Page #425
--------------------------------------------------------------------------
________________
强强强强强强强强强强强强
પરિશિષ્ટ રર
થી ભક્તામર સ્તોત્ર
પદ્ય ૩૧ અંગેની કથા [ અષ્ટમહાપ્રાતિહાર્યા વગેરેનાં ધ્યાનનાં ફળે તે સર્વોત્તમ છે જ, પરંતુ સ્વપ્નમાં જોવાએલાં આ અષ્ટ મહાપ્રાતિહા રાજ્યપ્રાપ્તિ વગેરે ફળને આપનારાં છે, એ આ કથામાં દર્શાવવામાં આવ્યું છે. ગોપાળ (દેવદત્ત)ને અષ્ટમહાપ્રાતિહાર્ય સહિત શ્રી ઋષભદેવના. સ્વપ્નમાં દર્શન થવાથી તે રાજ્ય વગેરે સુખને પામ્યા. ]
૧ આ કથા પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કૃત ભક્તામર રહસ્યમાથી અહીં લેવામાં આવી છે.
આ મસ્કત પદ્ય ૩૧મું અને તેનો અર્થ પૃ. ૨૨૫ ઉપર આપવામાં આવેલ છે.
「盛盛 盛盛 盛盛 盛蜜蜜 蜜盛 盛
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર, પદ્ય ૩૧ની કથા
સિંહપુર નગર ધનધાન્યથી સમૃદ્ધ હતું. તેમાં ગેપાળ નામનો એક ક્ષત્રિય વસતે હતો. તે સ્વભાવે ઘણા સરલ હતું અને નિધનાવથાને લીધે લેકેની ગાયે ચરાવીને પિતાનું ગુજરાન ચલાવતા હતા. એક વખત તે ગામમાં પધારેલા જૈન મુનિનાં દર્શન કરવા ગયે. ત્યારે જૈન મુનિએ તેને “ધર્મલાભ” કહ્યો.
ગોપાળે પિતાની ભદ્રિક પ્રકૃતિથી પૂછ્યું કે “મહારાજ ! ધર્મલાભ એટલે શું ? તમે બધા ભકતોને આ શબ્દ કેમ સંભળા છે ?” ત્યારે જૈન મુનિએ કહ્યું: “હે ભદ્ર! મનુષ્યને ધર્મને લાભ થાય તે તે પોતાનું જીવન સર્વ રીતે સુખી બનાવી શકે, તેથી અમે લોકેને ધર્મલાભ થાઓ.” એ આશીર્વાદ આપીએ છીએ.”
ગોપાળે કહ્યું : “તે ઘણુ સારુ. પરંતુ હું ધર્મ વિષે કંઈ જાણ નથી, માટે કૃપા કરીને મને તેનું સ્વરૂપ સમજાવો. એટલે મુનિએ તેને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તેમાં દઢ શ્રદ્ધા રાખવાનું કહ્યુ, પચપરમેષ્ઠી મંત્ર આપી તેનો રોજ જાપ કરવાનું જણાવ્યું. અને તેનો નિત્યપાઠ કરવાનો નિયમ આપે. ગોપાળ તે પ્રમાણે તેનો નિયમિત પાઠ કરવા લાગ્યા.
હવે એક દિવસ રાત્રિએ તેને સ્વપ્ન આવ્યું. તેમાં તેને ત્રણ છત્ર આદિ પ્રાતિહાર્યોથી સહિત શ્રી ત્રાષભદેવ ભગવાનનાં દર્શન થયાં. આથી તેને ઘણો જ આનંદ થયો. તેણે પિતાની જાતને ધન્ય માની.
સવારે તે ગાયે ચરાવવા ગયો, ત્યાં વરસાદથી ધોવાઈ ગયેલી જમીનની અંદર શ્રી કષભદેવ ભગવાનનું બિબ જોયું, એટલે
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૯૩
અત્યંત આનંદ પામી તેને ઉઠાવી લીધું અને નદીકિનારે એક ઝુંપડી બાંધી તેમાં પધરાવ્યું. તે જ તેની સેવાભક્તિ કરવા લાગ્યો. એમ કરતાં છ મહિના વીતી ગયા, ત્યારે શ્રી ચશ્વરી દેવીએ પ્રસન્ન થઈને નેપાળને રાજા થવાનું વરદાન આપ્યું અને તે અદશ્ય થઈ ગયાં.
હવે ભવિતવ્યતાના ગે સિંહપુરને રાજા અકસ્માત મરણ પામ્યું. તેને ગાદીવારસ જ ન હતો, એટલે રાજ્ય કેને સેંપવું ? તે પ્રશ્ન થયો. મંત્રી. સામતે વેગેરેએ સાથે મળીને વિચાર કરતાં એવું નક્કી થયું કે “મહારાજીની એક હાથણી છે, તેની યુદ્ધમાં પવિત્ર જળથી ભરેલ સોનાને કળશ આપો. એ કળશનું જળ હાથણ જેના પર ઢળે તેને રાજગાદી સોંપવી.” - આ નિર્ણય અનુસાર હાથણીને શણગારવામાં આવી અને તેની સુંઢમાં પવિત્ર જળથી ભરેલો સેનાનો કળશ આપવામાં આવ્યું. પછી એ હાથણને પોતાની મેળે જવા દીધી અને મંત્રી વગેરે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
હાથણી ફરતી ફરતી નગર બહાર નીકળી અને બાગબગીચા તથા ખેતર વગેરે વટાવતી જ્યાં ગોપાળ ગાયો ચરાવી રહ્યો હતો ત્યાં આવી અને ગોપાળ પર હાથણીએ કળશ ઢેળે અને તેને સુંઠ વડે ઊ ચકીને પોતાના કુંભસ્થળ પર બેસાડયો. એટલે મંત્રી, સામતે તથા નગરજનોએ તેને રાજા તરીકે સ્વીકાર કર્યો અને તેની જય બોલાવી. પછી મેટી ધામધૂમથી તેને નગરમાં લાવવામાં આવ્યો અને રાજ્યાભિષેક કર્યો.
આ રાજ પદ દેવકૃપાથી મળેલું હોવાથી ગેપાળે પિતાનું નામ દેવદત્ત રાખ્યું અને તે મંત્રીમંડળની સલાહ મુજબ રાજ્ય ચલાવવા લાગ્યા. સિંહપુરનું સમૃદ્ધ રાજ્ય આ રીતે એક ગાયે ચરાવનાર સામાન્ય વ્યકિતના હાથમાં જાય, તે કેટલાક સામંતને રુચ્યું નહિ, તેથી તેમણે લશ્કર એકઠું કરીને નગર પર ચડાઈ કરવાને વિચાર કર્યો. તેમના મનમાં એમ કે આ નો રાજા આપણું
છે. સ. મ. ૨૬
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૯૪
બળવાન લશ્કર સામે શી રીતે ટકી શકવાનો? તેને સહેલાઈથી પદભ્રષ્ટ કરીને આપણે રાજ્યને કબજે લઈ લઈશું અને તેને ભેગવટો કરીશું.
એ યોજના અનુસાર સિંહપુર પર ચડાઈ થઈ. દેવદત્તને આ વસ્તુની ખબર પડતાં તેણે શ્રી ભકતામર સ્તોત્રની એકત્રીશમી ગાથાનું સ્મરણ કર્યું અને શ્રી ચક્રેશ્વરી દેવીની આરાધના કરી એટલે શ્રી ચકેશ્વરી દેવીએ પ્રકટ થઈને કહ્યું: “હે વત્સ! તું હિંમતથી આક્રમણકારોને સામનો કર. તને હું જરૂર વિજયી બનાવીશ”. - સવારે સિંહપુર પર આક્રમણ થતાં દેવદત્તે તેનો સામનો કર્યો. એ જ વખતે શસૈન્ય તંભિત થઈ ગયું. એટલે કે તેની સર્વ હિલચાલ અટકી પડી અને સર્વ સૈનિકે પૂતળાની જેમ નિશ્રેષ્ઠ બની ગયા આ પરિસ્થિતિ જોઈને સામતે સમજી ગયા કે દેવદત્ત પર દેવને ચારે હાથ છે અને આપણે તેને કઈ રીતે પહોંચી શકીશું નહિ, એટલે તેમણે દેવદત્તને પ્રણામ કરી પોતાની ભૂલની ક્ષમા માગી અને તેની આજ્ઞાને સ્વીકાર કર્યો.
પછી તે દેવદત્તે પિતાના ભુજાબળથી બીજા પણ કેટલાક રાજાઓને તાબે કર્યા અને માંડલિક પદ પ્રાપ્ત કર્યું, વળી તેણે શ્રી ઋષભદેવ ભગવાનનું એક ભવ્ય મંદિર બંધાવ્યું અને નિરંતર તેમની ભક્તિ કરી પોતાનું જીવન સાર્થક કર્યું.
Page #429
--------------------------------------------------------------------------
________________
ચાર મૂલાતિશયોનુ વર્ણન – (૧) શ્રી મલ્લિરેણસૂરિની સ્યાદ્વાદ મંજરીના પ્રારંભમાં છે. (૨) શ્રી રત્નશેખરસુરિ રચિત શ્રાદ્ધવિધિની પ્રારંભમાં છે. ૩૪ અતિશયોનું વર્ણન – (૧) પ્રદ્યુમ્નસૂરિકૃત વિચારસારમાં છે. (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત સુપાર્શ્વજિનરતવનમા છે. (૩) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત પંચપરમેઝિંગીતામાં છે. (૪) શ્રી શેભનમુનિ રચિત સ્તુતિ ચતુર્વિશતિકામા છે. (૫) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના અંગ્રેજી અનુવાદમાં છે (અનુવાદક
ડે મિસ હેલેન જેન્સન, વોલ્યુમ ૧, પેજ ૫/૬). આઠ પ્રાતિહાર્યોનું વર્ણન – (૧) જન સ્તોત્ર સંદોહ ભાગ ૧. પૃ. ૨૩૨૪ માં સ્તવનરુપે છે. (૨) શ્રી જિનપ્રભસૂરિના પાર્શ્વનાથપ્રાતિહાર્યસ્તવનમા છે. (૩) શ્રી જિનસુ દરસૂરિકૃત સીમંધર સ્વામિ સ્તવન
(શ્લો.૨-૯)મા છે. (૪) શ્રી જિનપ્રભસૂરિત વીરપંચકલ્યાણકસ્તવન
(ા . ૧/–૨૬) માં છે. (૫) શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત પાર્શ્વજિનસ્તવ (લો. ૭/૧૪) મા છે. (૬) શ્રી સહજમડનગણિકૃત સીમધરસ્વામિસ્તોત્ર (૭/૧૪) માં છે. (૭) મુનિ શ્રી ધુરંધરવિજયજી કૃત શ્રી ભટેવા પાર્શ્વનાથ
ચિત્રસ્તોત્રમાં છે. વાણીના ૩૫ ગુણાનુ વર્ણન –
સ્તવન રૂપે જૈન સ્તોત્ર સદેહ ભા ૧ મા પણતીસજિણવાણીગુણુથવણ માં છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
ઉપકાર–મૃતિ
સર્વ સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાએએ આજ સુધી મને ધર્મમાં જે કઈ સહાય કરી હોય તે બધી જ સહાયની હું કદર કરું છું.
શાસ્ત્રોમાં માતા, પિતા, શિક્ષકે, એ બધાનાં સંબંધીઓ અને ધર્મદાતા સદગુરુઓને વડીલ કહ્યા છે. ૧ એથી મારા સંસારી અવસ્થાના સ્વર્ગસ્થ માતુશ્રી સુશાવિકા શ્રી ચંપાબાઈ તથા પિતાશ્રી ધર્મનિષ્ઠ સુશ્રાવક જેઠાભાઈ પાસુભાઈ શાહ (કરછમાં સાંયરા ગામના) અને બીજા પણ પૂર્વાવસ્થાના સંબંધીઓ, શિક્ષક વગેરેએ મારા આત્માને ઉપયોગી એવી જે કઈ સહાય કરી હેય, તે બધાના ઉપકારને પણ હું મૃતિપથમાં લાઉં છું.
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ (વિપારલે-વેસ્ટ, મુંબઈ) ને પ્રમુખ સુ. અમૃતલાલ કાલીદાસ દેશીને ફરી ફરી ઉપકાર માનું છું કે તેઓએ મને નમસ્કાર સ્વાધ્યાય, તત્તાનુશાશન, રોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ વગેરે ગ્રંથનું સંપાદનાદિ કાર્ય સોંપીને મારામાં–મારા જીવનમાં સાહિત્યસર્જનની એક નવી દિશા ઊભી કરી. તેઓનાં ગ્રંથનું કાર્ય કરતાં કરતાં મને “નવકાર વિશે ઘણું ઘણું જાણવાનું મળ્યું અને યોગ અંગે જૈન અને બીજા ધર્મોના અનેક અમૂલ્ય ગ્રંથ પણ જોવા મળ્યા.
આજ સુધી ધર્મનાં જે કઈ ઉપકરણો (રજોહરણાદિ) એ મને ધર્મમાં જે સહાય કરી છે તે પ્રાચે મારા હૃદયને અહોભાવ વ્યકત
જે પેન, પેન્સિ, કાગળ, શાઈ, વગેરે સાધને શ્રીવીતરાગ ભગવંત વિશેના આ લખાણમાં કામ આવ્યા છે, તે બધાને હું મારા મસ્તકે ચઢાવું છું.
અંતમાં સર્વ ઉપકારક છે અને વસ્તુઓને નમસ્કાર કરી આ ગ્રંથ સમાપ્ત કરું છું.
૧ યાકિની મહત્તાસૂન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગબિંદુ મહાશાસ્ત્રમા-માતાપિતા વાવ તે જ્ઞાચિત થા–એ લોક વડે આ બધાને “ગુરુ' (વડીલ) કહ્યા છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૭
અંતિમ અંતિમ મંગલ
મેં આ ગ્રંથમાં સાકાર પરમાત્માનું જે સ્વરૂપ રજૂ કર્યું છે, તે તે કેવળ તે પરમાત્માના રૂપને નાનકડે અંશ માત્ર છે, સંપૂર્ણરૂપ તે કેવળ કેવલજ્ઞાન વડે ગમ્ય છે. અનંત કેવલીઓએ સાકાર પરમાત્માના જે સ્વરૂપને સાક્ષાત્ જોયેલ છે, તે પરિપૂર્ણ સ્વરૂપને મારા, પવિત્ર ભાવથી સદા નમસ્કાર છે, તે દિવ્યાત્મરૂપ સર્વનું નિત્ય કલ્યાણ કરતું રહે.
–લેખક
Page #432
--------------------------------------------------------------------------
________________
***
*
*,* *
-
7 મારે
=
TEKUTIN
itIIIIIIIpsum
IIIIIી
સમાંત
IIIIIIII
છે
,
ET
'IIIIIII
"E'
//sis/I/TV
*
*
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૯
શુદ્ધિ પત્રક
અશુદ્ધ
शुद्ध
૨૪ भगवंतो
१२ १३ १३ १४
१. २२ २५ २५
૨૮ भगवतो मुख्य
मुख
केवला
कवला भयो
८३
८४
८७
१०७
१०७
समग्र
શ્રુતિ पचेद्रिय सुन्दरंग परिखुनो नगयाँ उतम दैइची
૧૧૭
૧૧૭.
૧૧૯
૧૨૩ ૧૩૩
विभा
૧૩૪
भ्यो भा समग्रं
શ્રત पंचिदिय
रंग परिवृतो नगर्यो उत्तमा दैवी विभा
रुजा पुवुप्पण्णा युगान्तार्कः आयासं चक्क लोयाण मोहणे वर्ण सम० म्वामिन पीठं दोहि त्रिभुवन
जात पुन्चुव्वुषण्णा युगान्तार्क.
१३६
૧૪૫
१४७
प्रयास
१४७
१४७
१४७
१४८
૨૩
૧૪૯ ૧૫૦ ૧૫ર ૧૫૩
चक्क लोयाण
मादणे सुवर्णवर्णयम स्वामिन पाठ दादि त्रिमुव
ટિપ્પણી ૬
Page #434
--------------------------------------------------------------------------
________________
४००
અશુદ્ધ
શુદ્ધ
૧૨
12
૧૫૬ ૧૫૬
आलवन
૧૪
ससार
૧૫૬
१४
१६० १८२
१८
१८८
१८८
२०
૧૮૯ ૨૧૬ २११ २३९
दशष (होद पाया?
स्पशॉ माण साधम्म पावणिपा सामगी तटंसुर प्रातिहार्ये
भक्ति वोहिला भच कष्टका: अद्भतं उपद्रन
आलवनं संसार
दशेष (होद अया?)
स्पर्शी माणसा धम्म पावणिया सामग्री तटं सुर० प्रतिहार्यो
भत्ति बोहिलाभं च कण्टकाः अद्भुतं उपद्रव
ટિપ્પણી
२४३
२४३ ૨૪૫ ૨૪૫ ૨૫૯ २९. २९1 २६४ ૨૯૫
२०
૨ ૧૪ ૧૨
८ ૧૫ ટિપણે
दौ:शील्यं
शील्यं व्या विविश्व
विश्व તિજય
વિજય
10
पचापि
पंचापि चिह्न
૨૯૫
चिहिन
૩૫ 30५ ૩૧૯
૩
३७७
तत्त्वा दुम्ममारि यग्दिरं सीहामणो निसण्णो भगव घरेति
चंत्वा दुम्मारी यगिरं मिहासणे निसण्णो भगवं धरेंति
३७७
३७७
31१७
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૦૧
અશુદ્ધ
શુદ્ધ
૬૭ છે. ૩૮૩ ૩૮૩ ૩૮૩
૧૪ ૧૬
णाते स्तस्वस्त खवीर्ण नम.स्थो तोरणास्थ वील
તિ स्वस्त रवतीर्णा नभःस्थो तोरणस्थ वीक्ष्य
૩૮૪
૩૮૫
આ સિવાય કેટલીક સ્વલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરેની ભૂલ રહી ગએલ છે, તેમ કેટલીક ભૂલો ટાઈપ ઉડી જવા વગેરે કારણેથી રડી ગુએલ છે, તે સુધારી લઈને વાચવા વિનંતિ છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
અગાઉથી નકલો લખાવનાર
સહાયક ની શુભ નામાવલી
સ્થળ
ગોવાલિયાડૅક વિલેપારલે અંધેરી વિલેપારલે વેસ્ટ વાલકેશ્વર ચોપાટી વિલેપારલે વેર
નકલ
નામ ૨૦૦ શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ ૧૨૫ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી ૧૦૦ શ્રી ભોગીલાલ લહેરચંદ ૧૦૦ સ્વ. શ્રી નાગરદાસ મગનલાલ શાહ ૫૦ શ્રીપાળનગર જ્ઞાનખાતુ
શ્રી અમૃતલાલ રિખબચંદ ૫૦ શ્રી બાલચંદ કપુરચ દ વોરા ૫૦ શ્રી જયસુખલાલ મોહનલાલ શાહ ૫૦ શ્રી બાબુભાઇ ડી દેશી ૫૦ શ્રી દલીચંદ લક્ષ્મીચંદ કોઠારી ૩૦ શ્રી વસનજી હીરજી સાવલા ૨૫ શ્રી અભેચંદ ગુલાબચંદ ૨૫ શ્રી પદ્યમશી ખીમજી છેડા ૨૫ શ્રી સકરચંદ હરીલાલ શાહ ૨૫ શ્રી કસ્તુરચંદ સપચંદ શાહ ૨૫ શ્રી કાતિલાલ ચીમનલાલ વખારિયા ૨૫ શ્રી મનસુખભાઈ સાકરચંદ શાહ ૨૫ શ્રી રમણલાલ નગીનદાસ પરિખ ૨૫ શ્રી કાંતિલાલ કાલીદાસ શાહ
ઘાટકોપર જુહુ સ્કીમ ચોપાટી જુહુરસ્કીમ વિલેપારલે વેસ્ટ
ચર્ચગેટ
જ–સ્કીમ
Page #437
--------------------------------------------------------------------------
________________
४०3
વિલેપારલે વેસ્ટ મજીદબંદર
અમલનેર
સાયન જહુસ્કીમ કાટ જહુસ્કીમ મારવાડી બજાર, મુંબઈ વિલેપારલે વેસ્ટ
૨૫ શ્રી ઘેલાભાઈ કરમચંદ
જૈન ચેરિટેબલ ટ્રસ્ટ ૨૦ શ્રી જે. પી. ટ્રેડિંગ કુ. ૨૦ શ્રી પ્રાચીન ટ્રેડર્સ ૨૦ શ્રી ખેતમલજી જ્ઞાનમલજી કોઠારી ૨૦ શ્રી ચીનુભાઈ c/o. શાહ બ્રધર્સ ૨૦ શ્રી હસમુખલાલ ઓધવજી શાહ ૨૦ શ્રી નંદલાલ રુપચંદ શાહ ૨૦ શ્રી મગનલાલ જેઠાભાઈ ૧૫ શ્રી જેસીંગભાઈ અમુલખભાઈ ૧૫ શ્રી શામળદાસ એન્ડ કુ. ૧૧ શ્રી પ્રદીપભાઈ ચંદુલાલ ભાંખરિયા ૧૦ શ્રી બાબુભાઈ કેશવલાલ શાહ ૧૦ વૈદરાજ ગાંગજીભાઈ એ. શાહ ૧૦ શ્રી રાયચંદ કુંવરજી મેતા ૧૦ શ્રી પરિમલ એન. શાહ ૧૦ શ્રી મૂલચંદભાઈ વાડીલાલ શાહ ૧૦ શ્રી સોમચંદ પુનમચંદ દોશી ૧૦ શ્રીમતી સુશીલાબેન શાંતિલાલ ઝવેરી ૧૦ શ્રીમતી રમણબેન અમૃતલાલ જસાણી ૧૦ શ્રી ચીમનભાઈ ઝવેરી
clo. મહેન્દ્રકુમાર ઝવેરી ૧૦ શ્રી આર. હરગોવિંદની કુ. ૧• શ્રી અમૃતલાલ જેસીંગભાઈ શાહ ૧૦ શ્રી કેસરીમલજી ૧૦ શ્રી ભોગીલાલ ગિરધરલાલ ૧૦ શ્રી રસિકલાલ ગોપાળજી શાહ ૧૦ પ્રો. રાજેન્દ્ર અંબાલાલ શાહ ૧૦ શ્રી મગનભાઈ નગીનભાઈ ૧૦ 4 શ્રી. સરુપચંદ હેમચંદ શાહ. ૧૦ શ્રી પનાલાલ મેહનલાલ શાહ
એલ્ફિન્સ્ટન ઘાટકોપર, ગોરેગામ તાંબા કાંટા કપડવંજ અ ઘેરી–વેસ્ટ માલબાર હિલ
અંધેરી–વેસ્ટ મુ. જે. મારકીટ અંધેરી–વેસ્ટ જુહુ-સ્કીમ ઘાટકોપર માટુંગા વિલેપારલે–વેસ્ટ ચોપાટી ચાટ રોડ માટુંગા
Page #438
--------------------------------------------------------------------------
________________
૧૦
૧૦
1
૧૦
૧૦
૧૦
૧૦
૧૦
ܘܙ
૪૦૪
શ્રી ધીરજલાલ કેસરીચંદ શાહ
શ્રી મૂળજી મહેતા
શ્રી અને પચંદ બાઉચ દુ શાહ
ગ સ્વ. ચંપાએન દલીચંદ ગાંધી
શ્રી રમેશભાઇ નાનાલાલ કારી
શ્રી ધનપાલ
c/o. ચેજ પ્રેાડકટસૂ
શ્રી પનાલાલ મેાહનલાલ કાઠોરી
શ્રી જયસુખલાલ જમનાદાસ શાહ ૧. કું. સરેાજ
જય તીલાલ શામજી શાહ
'
માટુંગા પ્રિન્સેસ ટ્રીટ ખેતવાડી
વડગાદી
જુહુકમ
અમદાવાદ
વાલકેશ્વર
સિહાર
વિલેપારલે વેસ્ટ
૧ બહાર ગામના નામેા સિવાયનાં આ બધાં નામેા મુંબઈના
પાંઓ વગેરેના જાણવા.
Page #439
--------------------------------------------------------------------------
_