________________
૧૮૨
દેવકૃત પંદરમે અતિશય
ગધદકની વર્ષા નવાવર્ષા गन्धोदकवृष्टिरिति ।
જે સ્થળે ભગવંત વિરાજમાન હોય, તે સ્થળે ધૂળ (રજ) શમાવવા માટે ઘનસાર વગેરે ઊચાં સુગંધિ દ્રવ્યોથી યુક્ત એવા જલની ગોદકની વૃષ્ટિ મેઘકુમાર દેવતાઓ કરે છે.
આ અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્ર'મા કહ્યું છે કે
ગુતાણા નિર્દારયય fam૬ ૫
ભગવંત જ્યાં જ્યાં વિચરતા હોય તેના આસપાસની જન પ્રમાણ ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર વરસતાં સુગંધિ જલનાં વાદળાંઓમાંથી થતી સુગંધિ જલની વૃષ્ટિ વડે જ (પવનથી આકાશમાં ઊડતા માટીના કણો) અને રેણુ (જમીન પર રહેલ ધૂળ)થી રહિત કરાય છે.
આ અતિશય વિશે શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કેसुगन्ध्यदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च । भावित्वत्पादसस्पशा, पूजयन्ति भुव सुराः॥ ૧ અ. ચિ. કા. ૧ . ૧૩ ૨ અ. ચિં. કાં. ૧ કલે. ૬૩ ટી.
૩ ઉપપ્રા. ભાષા. વ્યા. ૧ દેવકૃત અતિશય ૧૫ મો અને. પ્ર. સારો ગા. ૪૪૯ ટીકા
૪ સ્ ૩૪, અતિશય ૧૭ મો. ૫ સમવાય. ૨ ૩૪ ટીકા ૬ પ્ર. ૪ ક. ૧૦