________________
૮ મહાપ્રાતિહાર્યો
કિરિના-સમી ,
. .
ભાવના–રિ—છત૬,
જ્ઞાતિ નિrgifer !.” ૧ અશોક વૃક્ષ, ૨ પુષ્પવૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિહાસન, ૬ ભામ ડલ, ૭. દુંદુભિ અને ૮ ત્રણ છત્ર એ જિન– પ્રાતિહા સદા ય પામે છે
-- પ્રવચન સારે દ્વાર, ગાથા ૪૪૦ अशोकवृक्षः सुरपुष्पवृष्टि ..
दिव्यो ध्वनि उश्चामर मासन५ च । જામ દુન્દુિજરાતપત્ર,
सत्प्रातिहााणि जिनेश्वराणाम् ॥ શ્રી યાકિનીમહત્તરાર્ધ સૂનુ - શ્રી હરિભદ્રસૂરિ – સૂત્રિત – સનેત્તિનથuતાવાર - ગાથા ૧ની પણ વ્યાખ્યામાં આપેલ પૂર્વાચાર્યોન અવતરણ
૧અશોકવૃક્ષ, ૨ સૂપુષ્પવૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ અને ૮ ત્રણ છત્ર – આ આઠ શ્રી જિનેશ્વરના સત્કાતિહાર્યો છે.
ઘર એટલે વિદ્યમાન, વાસ્તવિક, સત્ય, પણ અવિદ્યમાન, અવાસ્તવિક, અસત્ય કે કાલ્પનિક નહીં.