________________
શ્રી કષભજિન સ્તવન (સહજાતિશ )
પ્રથમ જિનેશ્વર પ્રણમિચે, જાસ સુગંધી એ કાયઃ કલ્પવૃક્ષ પરે તાસ, ઈન્દ્રાણી નયન જે ભૃગ પરે લપટાય. ૧ રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ, તેહથી પ્રતિહત તેહ-માનું કેઈ નવિ કરે,
જગમાં તુમ શું વાદ. ૨ વગર ધંઈ તુજ નિરમલી. કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે
તારું ધ્યાન. ૩ રાગ ગ તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય; રુધિર આમિષથી, રાગ ગ તુજ જન્મથી;
દૂધ સહેદર હોય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત, દેખે ન આહાર નિહાર, ચરમ ચક્ષુ ઘણી;
એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂલથી, એગણીશ દેવના કીધ, કર્મ ખપ્પાથી અગ્યાર, ચેત્રીશ એમ અતિશયા
સમવાયાંગે પ્રસિદ્ધ. ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય, પ્રભુ પાલ,
જિમ થાઉં અક્ષય અભંગ. ૭