________________
૩પપ
»
કે –
શ્રી શાંતિનાથ જિન સ્તવન (કર્મક્ષયજ અતિશય) સલમા શાંતિ જિનેશ્વર દેવ કે અચિરાના નંદરે છે જેહની સારે સુરપતિ સેવ કે–અ. તિરિ નર સુર સહુ સમુદાય કે–અ. એક જન માંહે સમાય કે–અ. ૧ તેહને પ્રભુજીની વાણી કે–અ. પરિણમે સમજે ભવિ પ્રાણી કે–અ. સહુ જીવના સંશય ભાંજે પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે–આ. મારા જેહને જોયણ સવાસ માન કે –અ. જે પૂર્વના રોગ તેણે થાન કે–અ. સવિનાશ થાયે નવા નાવે કે – અ. પટુ માસ પ્રભુ પરભાવે કે કે–અ. જિહા નિજી વિચરે રંગ કે–અ. નવિ મૂષક શલભ પતંગ કે–અ. નવિ કેઈ ને વયર વિરોધ કે–અ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે–અ. નિજ પરચક ભય નાસે કેવલી મરકી નવે પાસે કે-અ. પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે–અ. જાયે ઉપદ્રવ સવિ તત કાલ કે–અ. જસ મસ્તક પૂંઠે રાજે કે—અ. ભામડલ રવિ પરે છાજે કે–અ. કર્મક્ષયથી અતિશય અગિઆર કે–અ. માનું ચોગ સામ્રાજ્ય પરિવાર કે–અ. યાદ કબ દેખુ ભાવ એ ભાવે કે–અ. એમ હોંશ ઘણું ચિત્ત આવે કે—અ.
- tપા