________________
उ५६
શ્રી જિન ઉત્તમ પરભાવે કે –અ. કહે પદ્મવિજય બની આવે કે–અ. શાળા
અરિ
ભગ,
નેમિનાથ જિન સ્તવન (દેવકૃત અતિશ) * નિરખે નેમિ જિણ દવે, અરિહ તાજી
જિમતી કે ત્યાગ, ભગવંતાજી બ્રહ્મચારી સંચમ ગ્રહ્યો અરિ. અનુક્રમે થયા વીતરાગ ભગ,
ચામર ચક સિંહાસન પાદપીઠ સ યુક્ત છત્ર ચાલે આકાશમાં. અરિ. દેવદુ દુભિ વર ઉત્ત
ભગ. સહસ જોયણ ધવજ સેહતો. અરિ. પ્રભુ આગળ ચાલત ભગ. કનક કમલ નવ ઉપરે અરિ, વિચરે પાય ઠવ ત
ભગ. ચાર મુખે દિયે દેશના અરિ. ત્રણ ગઢ ઝાકઝમાલ
ભગ. કેશ રામ શ્મશ્ર નખા અરિ, વાધે નહિ કેઈ કાલ ભગ.
અરિ.
અરિ.
કાંટા પણ ઊંધા હેય પંચ વિષય અનુકૂલ ભગ. ષટ તુ સમકાલે ફલે ' વાયું નહિ પ્રતિકૂલ ભગ. પાણી સુગંધ સુર કુસુમની અરિ. વૃષ્ટિ હોય સુરસાલ
લગ,