________________
ततश्च उत्तप्तसुवर्णवर्णसमवसरणस्थ अष्टमहाप्रातिहार्यसमन्वित चतु स्त्रिशदतिशयोपेत अर्हभट्टारक द्वात्रिशन्त्सुरेन्द्रः पूज्यमान श्रीवर्धमानस्वामिन अभिसचिन्त्य गणघराह्वान कृत्वा वर्धमानमन्त्र अष्टोत्तरसहस्र जपेत् ।
—પંચ નમસ્કાર ચોદ્ધાર વિધિ, (પચ પરમેષ્ઠિ મહામ ત્ર યત્ર ચક વૃત્તિ)
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૨૨૧ – તે પછી અત્યત તપાવેલ (દેદીપ્યમાન) સુવર્ણ સમાન વર્ણવાળા, સમવસરણમાં વિરાજમાન, આઠ મહાપ્રાતિહાર્યોથી સહિત, ત્રીશ અતિશયથી યુક્ત, બત્રીશ દેવેન્દ્રોથી પૂજાતા, અરિહંત ભગવત શ્રીવર્ધમાન સ્વામીનું એકાગ્ર ભાવે ચિતન કરવુ , તે પછી ગણધરેનું આહવાન કરવું અને તે પછી વર્ધમાન મંત્રનો ૧૦૦૮ જપ કો.
દેવકૃત બીજો અતિશય
ચામરે વે ૨૫ . ! વૈ=આકાશમાં ૨૫1 =ચામર હેાય છે.
ભગવન્ત જ્યારે ચાલતા હોય છે ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરે ચાલે છે અને ભગવંત જ્યારે બેસે, ત્યારે ભગવતિની બ ને બાજુ દેવતાઓ ચામરો વીઝતા હોય છે.
આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ ચતુર્થ મહાપ્રાતિહાર્ય ચામર શ્રેણિનું વર્ણન.
દેવકૃત ત્રીજે અતિશય
સિહાસન खे मपादपीठ मृगेन्द्रासनमज्ज्वलम् ।
૧ અ. ચિ. કી ૧, . ૨૧ ૨ અ. ચિં કો ૧ શ્લે ૬૧