SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ હે દેવ! આપ વિચરતા હો ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય. હે ભગવન ! આપના પ્રભાવથી એકેન્દ્રિય જીવો પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તે પછી પચેન્દ્રિય જી વિનયને ધારણ કરે, એમાં શું આશ્ચર્ય છે ?” શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે— ___ सीयलेण सुहफासेण सुरहिणा मारुएण जोयणपरिमडल सवओ समता જપમનિટ ! - સંવર્તક નામના શીતલ, સુખસ્પર્શવાળા અને સુગંધિ પવનથી એક જનપ્રમાણ ભૂમિ સર્વ બાજુએથી શુદ્ધ થાય છે. આની વ્યાખ્યા કરતાં પ્રવચન-સારોદારની ટીકામાં અને ઉપદેશ–પ્રાસાદમાં કહ્યું છે કે સંવર્તક નામનો પવન એક એજનપ્રમાણભૂમિને શુદ્ધ કરતો હોવાથી અને સુગ ધિ, શીતલ અને મંદગતિવાળે હોવાથી અનુકૂલ-સુખકારક થાય છે. ત્રિપબ્દિક શલાકા પુરુષચરિતમા ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણન વખતે પવનનું વર્ણન કરતાં કહ્યું છે કે – સુગંધિ પંખાના વાયરાની માફક મૃદ, શીતલ અને સુગંધિ અનુકૃળ પવન ભગવંતની નિરતર સેવા કરતે હતો.” દેવકૃત ચૌદમો અતિશય પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે શન કાિ .૫ ૧ સુત્ર ૩૪, અતિશય ૧૬ ૨ પ્ર. સા. ગા. ૪૪૯ ટી. ૩ ઉપ. આ ભાવા. વ્યા ૧ ૪ પર્વ ૧૨ સર્ગ ૬ પૃ. ૨૦૪/૫ ૫ અ. ચિ ક. ૧ લો ૬
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy