SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વસંત વગેરે છએ ઋતુએ પેાતપેાતાની પુષ્પાદિ સામગ્રીથી સવા અનુકૂલ થાય છે અને મનહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપી ઇન્દ્રિયોના પ્રશસ્ત અર્થાનો પ્રાદુર્ભાવ અને મનને ન ગમતા અપ્રશસ્ત ઈન્દ્રિયાર્થાના અષક હીનતા થાય છે. આ આ દેવકૃત એગણીશમે અતિશય છે. ૧૯૦ ૩ પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રથામાં ઋતુએની અનુકૂળતા અને ઈંદ્રિયાનાની અનુકૂળતા એમ અલગ અલગ ગણી કે અતિશયા તરીકે ગણવામાં આવ્યા છે પ્રવચન સારાદ્ધાર અને તેની ટીકામા આ દેવકૃત અતિશયાનુ વર્ણન આ રીતે થાય છે ~ અતિશય ૧૨ : શબ્દ રસ, રૂપ, ગંધ અને શબ્દરૂપી પાંચે ઈન્દ્રિયાર્ડમા જે અમનેાહર દ્વાય તેને અભાવ થાય છે અને મનેાહર ઈન્દ્રિયાર્થાના પ્રાદુર્ભાવ થાય છે. અતિશય ૧૩ : વસત વગેરે છએ ઋતુએ શરીરને સુખકર—અનુફૂલ સ્પર્શી ઉત્પન્ન કરવાથી તથા વિકસિત એવી પુષ્પાદિની સમૃદ્ધ સામગ્રીથી સદા અનુકૂળ બને છે. શ્રી સમવાયાંગ સૂત્ર અને તેની ટીકામા આ જ અતિશયના ત્રણ અલગ અલગ અતિશયેા ગણાવ્યા છે. તે આ રીતે :~~~~ અતિશય ૧૫ - - સ ઋતુએ સદા અનુłલ–મુખસ્પર્શોદિવાળી થાય છે. - અતિશય ૧૯ ભગવત જે પ્રદેશમા વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમનેન-મનને ન ગમતા શબ્દ સ્પ, રસ, અને ગધ એ પાંચે ઈન્દ્રિયાથેનેિ અભાવ થાય છે. અતિશય ૨૦ મનેાન-મનગમતાં શબ્દદિ ઈન્દ્રિયાર્થાના પ્રાદુર્ભાવ થાય છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy