________________
આદિમંગલ ર
૧ શ્રી તીર્થકર ભગવંતના સર્વ અતિશ અને પ્રાતિહારોને
નમસ્કાર કરું છું. ૨ પાંચે પરમેષ્ઠિઓને, ઋષભાદિ ચોવીશ તીર્થકરને, શ્રમણ
ભગવાન મહાવીરદેવને, ગણધને અને ભગવાનની પરંપરાના બધા જ આચાર્યો, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. ૩ ચતુર્વિધ સંઘને હું નમસ્કાર કરું છું. ૪ ભગવંતના ધર્મને, તીર્થને અને શાસનને હું નમસ્કાર કરું છું. ૫ સર્વ ચૈત્ય, જિનબિબે, આગમ અને ધર્મની બધી જ
વસ્તુઓને હું નમસ્કાર કરું છું. ૬ શ્રી જિનવાણુને હું નમસ્કાર કરું છું. ૭ શ્રી જિનધર્મના બધા જ સ્તોત્રો, યંત્રો અને મંત્રાક્ષને
હું નમસ્કાર કરું છું. ૮ સર્વ સમ્યગ્દષ્ટિ દેવતાઓને હું નમસ્કાર કરું છું. ૯ પ્રવચનની અધિષ્ઠાત્રી ભગવતી શ્રુતદેવતાને, શાંતિદેવતાને,
સર્વ પ્રવચનદેવતાઓને, દશ દિપાલદેવતાઓને અને પાંચ લેપાલદેવતાઓને હું નમસ્કાર કરું છું. ૧૦ અરિહંતાદિ ૯ નવપદોને, સ, મા આદિ માતૃકાક્ષરેને,
ત્રિપદીલને, અનાહત દેવતાને, લબ્ધિપદોને, જિનપાદુકાઓને
ગુરુપાદુકાઓને, જયાદિ આઠ દેવીઓને, સેળ વિદ્યા દેવીઓને, ૧. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ૨. અનાહત દેવતાને નિર્દેશ સિદ્ધચક્ર યન્ત્રોદ્ધાર પૂજનવિધિમાં છે.