________________
૪૪
દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણુ વગેરે બધુ જ અલૌકિક હેાય છે. આ રીતે તીથકર ભગવંતા સવ સંસારી જીવાથી સ પ્રકારે ઉત્તમેત્તમ હાય છે. તે તે તે પ્રકારની ઉત્તમાત્તમતા વડે વિશ્વને સ સુખે આપનારા છે. સ્વયં અન્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવાને મહાન ઉદ્દયવાળું અવ્યય પદ આપવા માટે સર્વ રીતે સમ છે.