________________
દેવાધિદેવ ભૂગવા ન મહાવીર (સર્વ તીર્થકર સ્વરૂપ સાકાર પરમાત્મતત્ત્વ)
આ ગ્રંથમાં જે બાર ગુણસ્વરૂપ ૩૪ અતિશય છે અને ૮ મહાપ્રતિહાર્યો દર્શાવ્યા છે, તે બાર ગુણ
જેને હોય તેજ દેવાધિદેવ પદવીને યોગ્ય છે.
આ બાર ગુણ ચરમતીર્થપતિ ભગવાન ન મહાવીરને તેમજ સર્વ તીર્થકરોને હેય છે.
તીર્થકરો સિવાય આ ગુણો બીજાને હેતા નથી.
આ ગ્રંથમાંનું સર્વ વન દેવાધિદેવ ભગવાન મહાવીર તેમજ સર્વ તીર્થકરને પ્રાયઃ એક સરખી રીતે લાગુ પડે છે.
(
S
=
=
ત્રક