SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ એવું પાદપીઠ હોય છે, તેના દ્વિવ્ય પ્રકાશ જોતાં એવું લાગે છે કે તે જાણે ભાગવતના પાદસ્પર્શની પ્રાપ્તિથી ઉલ્લાસવાળું ન બન્યું હોય ! દરેક સિહાસન ઉપર માતીએની માળાએથી શેાલતાં ત્રણ, છત્ર હોય છે. દરેક સિહાસનની માજુમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એ ચામરાને ધારણ કરીને ઉભેલા અને ઉત્તમ અલંકારાથી તેજસ્વી એવા એ દેવતાઓ હોય છે. તેઓ ચામા વીઅતા હેાય છે. દરેક સિહાસનની આગળ સુવર્ણ કમલ ઉપર પ્રતિષ્ઠિત એક એક ધર્માંચક હાય . તે તેજમાં સૂર્યને જીતતુ, સ્મરણ કરતાંની સાથે જ શત્રુઓના અભિમાનને હનારું અને અહિં તેાના ધ ચક્રવર્તિપણાને સૂચવનારુ હૈાય છે. ચારે દિશાઓમાં એક એક મહાધ્વજ હાય છે. તે એક હજાર ચેાજન ઊંચા હૈાય છે. આ સિહાસન, ધર્માંચક, ધ્વજ, ત્રણ છત્ર અને ચામા જ્યારે ભગવંત વિહાર કરતા હૈાય ત્યારે આકાશ માર્ગે ઉપર ચાલતા હાય છે.૧ શ્રી વીતરાગસ્તવ તથા તેની ટીકા અને અવસૂરિમાં કહ્યું છે કે— ૮ મદાન્મત્ત વાદીએરૂપ હાથીઆની સામે સિંહસમાન, હે સ્વામિન્ ! આપ જ્યારે દેવનિર્મિત સિંહાસન ઉપર આરૂઢ થઈ ને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધ દેશના આપતા હા છો ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મેધાવાળામુદ્ધિ માન દેવતાઓ અને મનુષ્યા શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી; કિન્તુ બુદ્ધિવિહીન મૃગા-પશુઓ પણ તે १. आगासगएण चक्केण, आगासगएण छतेणं, आगासगएण सपायपीढेण सिहासणेण, आगासगयाहि सेभवरचामराहिं । ૨ પ્ર. પ્ લે. પ્ .. —લેાકપ્રકાશગત આગમપાઠ સ. ૩૦ પૃ. ૨૬૫
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy