SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકૃત અગિયારમા અતિશય વૃક્ષોનું નમવું નુમાનત્તિ:૧૪ ભગવંત જે માગે વિહાર વૃક્ષો નમે છે. તે જોતા એવુ પ્રણામ કરી રહ્યાં ન હેાય ! ૧૯૮ ' શ્રીવીતરાગ સ્તવમાં” કહ્યુ છે કે ~ હે જગતના શિરામણ ! વિવેકી દેવતા અને મનુષ્યો આપને નમે એમા કેાઈ વિશેષતા નથી, પણ આપના વિહાર મામાં રહેલા તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લેાકત્તમ માહામ્યથી ચમત્કારને ન પામ્યાં હોય તેમ મસ્તકવડે આપને નમન કરે છે. હે સ્વામિન્' આ નમન વડે તેનું મસ્તક કુંતા-સળ છે, પણ મિથ્યામતિવાળા જે જીવા આપને નમતા નથી, તેએનુ મસ્તક વ્યર્થ છે ! ’ કરતા હેાય તે માની અને ખાજુનાં લાગે છે કે જાણે તેએ ભગવાનને ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્રē માં ભગવાન શ્રી ઋષભદેવના વનમાં કહ્યુ છે કે - ' · દૂરથી નીચા નમતા માનાં વૃક્ષો, જો કે તેએ સંજ્ઞા રહિત છે, તે પણ જાણે ભગવંતને નમસ્કાર કરતાં હાય તેવાં જણાતાં હતાં.’ दुन्दुभिनाद उच्चकै ४ દેવકૃત બારમા અતિશય દુંદુભિનાદ 1 ૧ અ. ચિ. કા.૧ ક્ષેા. ૬૨ ૨ વી. સ્ત. પ્ર.૪ લે!. ૧૩ વીવ. અવ ૩ ૫ ૧/૨ સ` ૬, પૃ. ૨૦૪/૫ ૪ અ. ચિ. કાં. ૧ ક્ષેા ૬૨
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy