SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ - - બીજું મહાપ્રાતિહાર્ય પુષ્પવૃષ્ટિ દેવતાઓ જલમાં તથા ભૂમિ પર ઉત્પન્ન થતા અને વિકલા પાચ વર્ણના વિકસ્વર સુગંધી પુષ્પોની સતત વૃષ્ટિ કરે છે. દેવતાઓ આ પુપે એવી રીતે વરસાવે છે કે પુપિનાં ડીંટિયા નીચે હોય અને વિકસિત મુખભાગ ઉપર હોય. આ વૃછિદ્વારા ભગવંતની ચારે બાજુ ભૂમિ પર પુરુષના ઢીંચણ પ્રમાણ પુપને થર થઈ જાય છે.૧ १. तथा जलजस्थलजविकुर्वणाविरचितानां पचवर्णाना विकस्वराणामधःकृतवृन्तानामुपरिमुखाणां कुसुमाना पुरुषजानत्सेधसवृष्टिः क्रियते । --પ્રવ. સાગ. ગા. ૪૪૦, વૃત્તિ विठ्ठाइ सुरहिं जलथलय दिव्व कुसुनीहारि । पयरिति समतेण दसद्धवन्न कुसुमवास ॥ –આવ, મલય ગા. ૫૪૬ નીચા બિંટવાળા, ઉપર વિકસિત દલોવાળા, પાચ ૨ગના, જલ અને ભૂમિને વિશે ઉત્પન્ન થયેલા, સુગ ધિ, મનોહર પુષ્પો તથા જેમાથી પ્રબલ સુગ ધ નીકળી રહેલ છે એવા દેવકુર્વિત પુછપની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તારે છે. આ જ ગાથા વિશેષાવશ્યકભાષ્યમાં આ રીતે છે – विठ्ठाइ सुरभि जलथलय दिव्वकुसमनीहारि ।। पयरति समतेण दसवण्ण कुसुमबुद्धिं ॥ –વિશેષા. ભા ૨, ગા ૧૯૭૮ આવશ્યકસૂત્રની હારિભદ્રીટીકામા આ ગાથામા નહાર શબ્દને આ રીતે અર્થ કરેલ છે : नीहारिनिर्वारि-प्रवलो गन्धप्रसरः । અર્થાત્ એવી દિવ્ય પુષ્પવર્ષા કે જેમાં થતો સુગ ધને પ્રસાર (ફેલાવો) બહુ જ ઉત્કટ છે. – આવ. હારિ. ગાથા ૫૪ ૬.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy