________________
૩૧૪
સિહાસનની આગળ દરેક દિશામાં સેનાના કમલ ઉપર સંસ્થિત એવું અને તેમાં સૂર્યને પણ જિતના એકેક ધમચક હોય છે. તે બતાવે છે કે – શ્રી અરિહંતે ત્રણે ભુવનના ધર્મચકવર્તિ છે. કુરાયમાન તિવાળા તે ધર્મચકનું સ્મરણ કરતાંની સાથે જ તે વિરોધીઓના મદને હરના થાય છે.
સિહાસન, ધર્મચક, વજ, છત્ર અને ચામર એ બધા શ્રી અરિહંત ભગવંત વિહાર કરતા હોય ત્યારે આકાશમાગે ભગવંતની આગળ ઉપર ચાલે છે.
ચારે દિશાઓમાં એક હજાર રોજન ઊ ચા ચાર મહાવ્રજ હોય છે. તે બધા ઘંટાઓ, નાની પતાકાઓ આદિથી સહિત હોય છે.