________________
૨૫૯
-
-
सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च ।।
भावित्वत्पादसस्पर्शा, पूजयन्ति भुव सुराः ॥ २० ॥ જે ભૂમિને ભવિષ્યમાં આપના ચરણોનો સ્પર્શ થવાનો હોય તે ભૂમિને દેવતાઓ સુગન્ધિ જલની વૃષ્ટિવડે અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ વડે પૂજે છે.
जगत्प्रतीक्ष्य | त्वा यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् ।
का गतिमहतां तेषा, त्वयि ये वामवृत्तयः ? ॥ २२ ॥ હે જગપૂજ્ય ! પક્ષીઓ પણ આપને પ્રદક્ષિણા ( અનુકૂલ વૃત્તિમાં ) ફરે છે, તે પછી આપના પ્રત્યે પ્રતિકૂલવૃત્તિ વર્તન રાખનારા મેટા ગણાતા એવા મનુષ્યોની શી ગતિ થશે ?
पञ्चेन्द्रियाणादौः शील्य, क्व भवेद् भवदन्तिके ।
નિદ્રયોનિ યમુન્નાનિત પ્રતિજૂતામ્ | ૨૨ એકેન્દ્રિય વાયુ પણ આપની આગળ અનુકૂળ થઈને વહે છે તે પચન્દ્રિય જીવોનું આપની આગળ પ્રતિકૂળપણું હોય જ ક્યાંથી ?
मर्जा नमन्ति तरवस्त्वन्माहात्म्यचमत्कृताः ।
तत्कृतार्थ शिरस्तेषा व्यर्थं मिथ्यादृशा पुनः ॥ २३ ॥ હે પ્રભુ! આપના માહાસ્યથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ આપને મસ્તક વડે નમસ્કાર કરે છે. તે કારણે તેઓનાં મસ્તક કૃતાર્થ છે, કિન્તુ આપને નહિ નમનારા મિથ્યાટિઓના મસ્તક નિરર્થક જ છે.
जघन्यतः कोटिसख्यास्त्वा सेवन्ते सुरासुराः ।
જાયavમારતાળું, ન મા સપૂવારે ૫ ૨૪ in હે પ્રભુ જઘન્યથી એક ક્રોડ દેવો અને અસુરો આપની સેવા કરે છે. કારણ કે ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલ પદાર્થને વિષે મન્દ આત્માઓ પણ ઉદાગીનતા ધારણ કરતા નથી.