________________
૧૭૬
૮ મનુષ્ય અને દેવતાઓનાં ઉત્તમ સુખ તથા મોક્ષનું સુખ અનુક્રમે વિના વિલંબે પ્રાપ્ત થાય છે.'
આ રીતે ધ્યાનવિધિ અને તેના ફળો બતાવ્યા પછી અંતે મુનિ દેવપ્રસાદને કહે છે કે –
“હે દેવાનુપ્રિય! જે કલ્યાણની કામને હોય તો પરમગુરુ પ્રણીત આ ધ્યાન વિધિને તમે સારી રીતે આદરપૂર્વક અભ્યાસ કરે.”
દેવકૃત નવમે અતિશય
ચૈત્યવૃક્ષ (અશોકવૃક્ષ) ચૈત્ય : चैत्याभिधानो द्रुमोऽशोकवृक्षः स्यात् ।
ત્ય નામને વૃક્ષ, જે ત્યવૃક્ષ કહેવાય છે, તે દેવતાઓ રચે છે. તે અશોકવૃક્ષ પણ કહેવાય છે.
આ અતિશયનું સંપૂર્ણ વર્ણન પ્રથમ મહાપ્રાતિહાર્ય અશેડ્ઝક્ષના વર્ણનમાં આપેલ છે,
દેવકૃત દશમે અતિશય
કાંટાઓનું અધોમુખ થવું अधोवदना कण्टकाः ।४
૧ ધ્યાનના ફળનુ આ વર્ણન સામાન્ય છે, બાકી તે સમવસરણમાં વિરાજમાન, જગતના સર્વ જીવોના યોગ અને ક્ષેમના વિધાયક શ્રી જિતેન્દ્ર પરમાત્માના આ ધ્યાનથી સર્વ દુખે સ્વય ટળે છે અને સર્વ પ્રશસ્ત સુખો પોતાની મેળે આવીને સાધકને પ્રાપ્ત થાય છે, એ વાત નિ:સંદેહ છે.
૨ અ. ચિં. કા ૧ લે. દર ૩ અ. ચિ. કા ૧ ક. ૨ સ્વ. ટી. ૪ અ. ચિં. ક. ૧ ક. કર