________________
૧૦૭
સાથી જે ભગવંતને આત્મા સોંપૂર્ણ ભાવિત થઈ ગયા હેાય તે ભગવંતને રૂપ, આરાગ્ય, આયુ, મલ વગેરે બધું જ સર્વાંત્તમ મળે, એમાં જરા પણ આશ્ચર્ય નથી. ભાવઢયા – અહિંસાનું ફળ ખતાવતા ચેોગશાસ્ત્રમાં કહ્યું છે કે~~
श्लाघनीयता ।
दीर्घमायु. पर रूपमारोग्य अहिंसायाः फल सर्वं किमन्यत कामदेव सा ॥
"
૬ ૨, હ્તો. પૂર્
ઢી આયુ, પરમરૂપ, પરમ આરોગ્ય, જનપ્રશ સનીયતા વગેરે અધુ જ અહિંસાનું ફળ જાવુ. વધારે શુ કહીએ ? તે અહિંસા તા કામદા—સ મનારથ પરિપૂર્ણ કરનારી જ છે.
-
પૂના કાળમાં ચેાગીએ શરીરને નીરેગી અને સુદૃઢ રાખવા માટે કાયાકલ્પને પ્રયાગ કરતા હતા. આ રીતે કાયાકલ્પ કરેલ બધા જ ચેગી કરતાં ભગવન્તનું શરીર અનન્તગુણુ નીરોગી અને સ્વાભાવિક રીતે જન્મથી જ સુદૃઢ હાય છે.
જેના ભાવી કમ ક્ષયજ અતિશયના પ્રભાવથી સવાસે ચેાજન પ્રમાણ ભૂમિમાં રહેનારાં બધાં જ પ્રાણીઓ સપૂર્ણ રોગરહિત થવાનાં હાય તે ભગવન્તને જન્મથી જ કાઈ પણ રાગ કેવી રીતે હાઈ શકે ?
-
ભગવન્તના જન્મકાલીન શરીર આદિનું વર્ણન કરતાં કલ્પસૂત્રમાં કહ્યું છે કે ~ સુકોમળ હાથપગવાળા, કાઈ પણ જાતની ખેાડ ખાંપણુ વિનાના એવા સ ંપૂર્ણ ૫ ચેન્દ્રિય શરીરવાળા, સ્વસ્તિક વગેરે ૧૦૦૮ લક્ષણા અને મસ, તલ વગેરે ચિહનાથી યુક્ત, શરીરના સર્વ ઉત્તમ ગુણાથી સહિત, માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ શાભાયુક્ત સર્વાંગ સુન્દર શરીરવાળા ચન્દ્રસમાન સૌમ્ય, કાત, પ્રિય, સુરૂ૫.૧
१ सुकुमालपाणिपाय अहीणमपुन्नप चेंद्रियसरीर लक्ख णव जणगुणोववेय माणुम्माणपमाणपडिपुन्नसुजायसव्वगसुन्दरग ससिसोमाकार कत पिय सुद. सण | सूत्र ५३
-