________________
इयता च
૧૧૩
હવે !
देह विमलसुअघ, आमेयर सेयवज्जिय रहिर गाक्खीराम, निव्विस पण्डुर मस || KU आहारा नीहारा, अदिस्सा मसचक्खुणो सयय । नीम सो अ सुअधो, जम्मपभिई गुणा एए ||२||
इत्यादिऋषिभाषितस्य सवाद. |
આને અનુવાદ પરિશિષ્ટમાં આપેલ છે.
અહીં આ વિવરણુમાં આ અવતરણને શ્રીઋષિભાષિતનું કહેવામાં આવ્યું છે.
સુધર્મા જ્ઞાનમન્દિર, ૧૭૦ કાંઢાવાડી, મુંબઈ, તરફથી સ. ૨૦૨૦, દીપમાલિકાના (તા. ૧૭-૧૦-૧૯૬૩) દિવસે રૂપ્તિમાfયાર્ સુતાર ગ્રન્થ બહાર પડેલ છે. તેના અનુવાદક તથા સોંપાદક મુનિશ્રી મનેાહરમુનિજી મહારાજ છે. આ ગ્રન્થમા ઉપરનું અવતરણ કચાંય મળતુ નથી. વળી આ ગ્રન્થનું સપૂર્ણ અવગાહન કર્યાં પછી પણ એ પ્રશ્ન ઊભા જ રહે છે કે આ ગ્રન્થ તે સાચુ ઋષિભાષિત છે કે કેમ ?
દે શ મ. ૮
પરિશિષ્ટમાં આપેલ નમામિત્રાની ગાથાઓને જૈનસ્તાત્ર સન્દેહમાં ચરિત્રાિતિયĀયનમ્ એ નામ આપ્યુ છે, પણ શ્રી વીતરાગસ્તવનું વિવરણુ જોતાં આ ગાથાએ વિદ્માવત (ફીમાfય )ની હાય એમ લાગે છે.