________________
૧૧૭
૨૫૦ ગાઉ (૧૨૫ જન)માં રોગ, વિર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ ભિક્ષે અને સ્વપરચકભય ન હોય. આ ૧૧ કર્મક્ષય અતિશય છે.
પ્રથમ કર્મક્ષયજ અતિશય જનામાત્ર ક્ષેત્રમાં મનુષ્ય, દેવે અને તિર્ય ચાની કોડાકોડી સંખ્યાનો સમાવેશ.
क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि नदेवतिर्यग्जनकोटिकोठे:१ ॥
એક એજનપ્રમાણુ સમવસરણ ભૂમિમાં દેવતાઓ, મનુષ્ય અને તિય ની કોડાકોડીક સંખ્યાને અનાબાધ સમાવેશ થાય છે.
ભગવન્તના આ પ્રથમ કર્મક્ષયજ અતિશયના પ્રભાવથી કોડાકોડી સંખ્યામાં રહેલા દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચે ફક્ત એક
૧ અ. ચિં કા ૧, લો ૫૮ ૨. કડાછેડી = ૧કરોડ * ૧ કરોડ (મસદમાવો)
આવશ્યક નિર્યુકિત ગા. પ૩૯ની હારિભદ્રવૃત્તિમાં કહ્યું છે કે.. ... . असख्येयाभिर्देवकोटिभिः परिवृतो देवोद्योते नाशेष पन्थानमुद्योतयन् देवपरिकल्लितेषु पद्मेषु चरणन्यास कुर्बन मध्यमानगयाँ महासेनवनोद्यान
. ..
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન ઉતપન્ન થતા જ ચારે પ્રકારના દેવતાઓ આવ્યા. દેવતાઓએ એક મુદ્દત સુધી ભગવતની પૂજા કરી ભગવતે દેશના આપી. તે પછી અસ ખ કરોડ દેવતાઓથી પરિવરેલા, દેવતાઓએ કરેલ ઉદ્યોતથી સંપૂર્ણ પથને પ્રકાશિત કરતા અને દેવરચિત સુવર્ણ કમળો ઉપર ચરણન્યાસ કરતા ભગવાન મધ્યમાં નામની નગરીમાં મહાસેન વન ઉદ્યાનમાં પધાર્યા
અહી અસ ખ કરોડ દેવતાઓને નિર્દેશ છે.