________________
ચોત્રીસ અતિશયમાં ચાર અતિશય ભગવંતને જન્મથી જ હોય છે, એ ચાર અતિશયે સહજ અતિશયો કહેવાય છે.
ચેત્રીસ અતિશમાં અગિયાર અતિશે ઘાતિકર્મને ક્ષય થતાં જ ભગવંતને પ્રાપ્ત થાય છે. તેથી એ અગિયાર અતિશય કર્મક્ષયજ અતિશ–કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા અતિશયે કહેવાય છે.
ચોત્રીસ અતિશયમાં ઓગણીશ અતિશય દેવતાઓ કરે છે, તેથી તે દેવકૃત અતિશય કહેવાય છે.
એમ (૪+૧૧+૧૯) કુલ ત્રીસ અતિશય છે.
ચાર સહજ અતિશય આ રીતે છે – ૧ ભગવંતનું રૂપ જન્મથી જ અદ્દભુત હોય છે. શરીર સુગંધી
તથા રેગ, પ્રસ્વેદ (પરસેવે) અને મેલથી રહિત હોય છે. ૨ ભગવંતનો શ્વાસેચ્છવાસ જન્મથી જ કમલ સમાન સુધી
હોય છે. ૩ ભગવંતનાં રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધની ધારા
જેવાં ધવલ અને દુર્ગધ વિનાનાં હોય છે. ૪ ભગવંતની આહાર અને નીહાર (શૌચ) ની ક્રિયા જન્મથી
જ અદશ્ય હોય છે. (અવધિજ્ઞાની વિના તેને કઈ પણ જોઈ ન શકે.) અગિયાર કર્મક્ષયજ અતિશય આ રીતે છે – ભગવંતના સમવસરણમાં ભેજન માત્ર ક્ષેત્રમાં મનુષ્ય, દેવે અને તિર્યચે કેડાછેડી સંખ્યામાં સમાઈ જાય છે, છતાં પણ કઈ પણ જાતની બાધા (સંકડાશ વગેરે) વિના, સુખેથી ભગવંતની વાણી સાંભળી શકે છે.
૧ અહી અતિશય અભિધાન ચિતામણિ ના ક્રમે આપ્યા છે.