________________
જાણું, આ તો દોષ રહિત અને સર્વગુણસંપન્ન છેલ્લા તીર્થકર શ્રી મહાવીર દેવ છે.”
આ રીતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં સમવસરણની કદ્ધિ જોઈને જ અગિયારે અગિયાર ગણધરે આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
કાલકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વીતરાગસ્તવમા ઠીક, જ કહ્યું છે કે –
एता चमत्कारकरी, प्रातिहार्य श्रिय तव ।
વિત્રીવલ્લે જ જે કૃણા, નાથ? મિથ્યાશis fહપ-હા હે નાથ ! આ તમારી ચમત્કારકારક પ્રાતિહાર્યાલક્ષ્મીને જોઈને કયા મિશ્ચાદષ્ટિ જીવો પણ, ચમત્કારને પામતા નથી? ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે –
દિવ્ય વનિ સૂરફૂલ,
ચામર છત્ર અમૂલ; આજ હે રાજે રે ભામંડલ,
ગાજે દુંદુભિજી. સિહાસન અશેક,
બેઠા મેહે લેક, આજ હે સ્વામી રે શિવગામી,
વાચક યશ થુજી. શ્રી દેવચંદ્રજી કહે છે –
પ્રાતિહારજ અતિશય શોભા, તે તો કહીય ન જાય છે; ધૂક બાલકથી રવિકરભરનુ, વર્ણન કેણું પેરે થાય છે.
૧ ક૫. સુબો. વ્યા ૬ પૃ. ૧૩૦