________________
૬૧
'
પ્રભુ નહિ,’ એવી વ્યતિરેક વ્યાપ્તિ વડે અને જેને આઠ પ્રાતિહાર્યાં હાય તે જ ત્રણે જગતના પ્રભુ,’ એવી અન્વય વન્તનુ` ત્રિભુવનસ્વામિત્વ સિદ્ધ થાય છે.
વ્યાપ્તિ વડે ભગ
:
ભગવન્ત જ્યારે સાક્ષાત્ વિદ્યમાન હતા, ત્યારે તેા ભવ્ય જીવે એ લક્ષણા દ્વારા ભગવન્તને ઓળખતા હતા, કે આ જ જગતના સાચા ભગવાન દેવાધિદેવ ત્રિભુવનરાજરાજેશ્વર ભગવાન તીર્થંકર છે.’ ભગવન્ત પર દૃષ્ટિ પડતાં જ ભવ્યજીવેાના આત્મામાંથી પાપપુજો ખરી પડતા હતા અને પુણ્યાનુંધિ પુણ્યના પરમ પુજો તેઓના આત્મામાં ખડકાતા હતા. એ રીતે એ જીવે કલ્યાણુ સાધતા હતા, પણ આજે જ્યારે ભગવન્ત સાક્ષાત્ વિદ્યમાન નથી, ત્યારે આ ગુણાને કોઈ ઉપયોગ ખરા ?
હા, આ ખાર ગુણાનું સતત ધ્યાન કરી જુએ. આ મારે ગુણાને બરોબર સમજીને તે ગુણેાથી સહિત ભગવન્તને ચિતવતા રહેા, તે તમને અલ્પ કાળમાં જ સમજાશે કે, ભગવન્તનું સ્વરૂપ પૂર્વે જે આપણે માનતા હતા તે કરતાં ઘણું જ જુદું છે. આ ખાર ગુણા તે ભગવન્તનું શુભાનુમન્ધિ ઐશ્વય છે. આવા અશ્વતુ ધ્યાન ધ્યાતાને ઈશતાનું ભાજન ( ઈશ્વર, ઋદ્ધિમાન, સમથ ) મનાવે છે.શ્રી ભુવનસુંદરસૂરિ મહારાજા શ્રી નિરાસલીમડનવાર્યનાથબિનસ્તવનમાં કહે છે કે
2
૧. ત શાસ્ત્રોમા જ્યા જ્યા ધુમાડો હોય ત્યા ત્યા અગ્નિ હોય જ, આ વિધાનને અન્વય વ્યાપ્તિ કહેવામા આવે છે, તથા
C
જ્યા જ્યા અગ્નિ ન હોય ત્યા ત્યાં ધુમાડો પણ ન જ હોય,’ આવા નિષેધાત્મક કથનને વ્યતિરેક વ્યાપ્તિ કહેવામા આવે છે. આથી સાધ્યના અનુમાનની સિદ્ધિ થાય છે. વિશેત્ર માટે જુએ, ન્યાય સિદ્ધાંતમુકતાવલી, અનુમાન ખડ.
૨ શુભાનુખ ધિ અક્ષતુ વર્ષોંન લલિતવિસ્તરાના આધારે આઠ પ્રાતિહાર્યોના વનમાં આપેલ છે.