Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३८
भगवतोसूत्रे परिणामितानि अपि, चतुरिन्द्रियजीवशरीरमयोगपरिणामितानि अपि ' इति संग्राह्यम् । तत्र द्वीन्द्रियादि जीवशरीरपरिणतत्वं च यथा सम्भवमेवावसेयम् । नतु अङ्गारादि सर्वपदार्थेषु, अङ्गारक्षारबुसाना पूर्वावस्थायां द्वीन्द्रिादि जीव शरीरत्वाभावात् ।
तथाहि तेषु अङ्गारः, क्षारकंच पूर्वावस्थायाम् इन्धनात्मकैकेन्द्रिय शरीरतया एकेन्द्रियशरीररूपं भवति, बुसमपि पूर्वावस्थायाम् एकेन्द्रियशरीरात्मकहरितयवगोधूमादिस्वरूपतया एकेन्द्रियशरीरं वर्तते, किन्तु गोमयं च तृणादि रूप पूर्वावजीवों के शरीर हैं यह बात यथासंभव ही समझना चाहिये । अर्थात् "ये सब द्रीन्द्रिय जीवों द्वारा अपने शरीर रूप से परिणमाये गये हैं) इस अर्थ का संबंध इन अंगार आदि समस्त पदों के साथ नहीं करना चाहिये-किन्तु जहां यह बात घट सके वहीं पर ऐसा संबंध करना चाहिये । क्यों कि अंगार, क्षार और बुस इनमें पूर्वावस्था की अपेक्षा से द्वीन्द्रिय जीव के शरीररूप से होने का अभाव है । अर्थात्-ये अंगार आदि पहिले अपनी अवस्था में दोन्द्रिय जीवों के शरीर नहीं थे-किन्तु एकेन्द्रिय जीव के ही शरीररूप से थे। यह बात इस प्रकार से समझी जा सकती है अङ्गार, क्षारक-राख ये अपनी पूर्व अवस्था में इंधन रूप एकेन्द्रिय जीव के शरीर होता हैं क्यों कि उसी से अङ्गारा बनता है। इस कारण वे उसी के शरीररूप कहे जा सकते हैं-तथा बुस-भुसा भी अपनी पूर्वावस्था में एकेन्द्रिय शरीररूप हरित यव, गोधूम-गेहूँ પદથી કીન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીનાં પણ શરીર છે એવું સમજાવવામાં આવ્યું છે. અહીં જે જગ્યાએ જેટલી ઈન્દ્રિયવાળા જીવને શરીર કહેવાનું સંભવિત હોય એટલી ઇન્દ્રિયવાળા જીવનાં શરીર કહેવાં જોઈએ એટલે કે “તે બધાને દ્વીન્દ્રિય જીવો દ્વારા તેમનાં શરીર રૂપે પરિણુમાવવામાં આવ્યા છે” આ અર્થને સંબંધ ઉપરોક્ત અંગાર આદિ સમસ્ત પદો સાથે જેડ જોઈએ નહીં. પણ જ્યાં એ વાત ઘટાવી શકાય ત્યાંજ એવો સંબંધ બતાવ જોઈએ. કારણ કે અંગાર, રાખ અને ભૂસામાં પૂર્વાવસ્થાની અપેક્ષાએ શ્રીન્દ્રિય જીવના શરીર રૂપે રહેવાનું શક્ય નથી. એટલે કે પૂર્વાવસ્થામાં અંગાર, રાખ, અને ભૂસું દ્વીન્દ્રિય જીવોનાં શરીરરૂપ ન હતા, પણ એકેન્દ્રિય નાં શરીરરૂપ હતા. એ વાત આ પ્રમાણે સમજી શકાય છે અંગારે તેની પૂર્વાવસ્થામાં ઈધનરૂપ એકેન્દ્રિય જીવનું શરીર હતા, કારણ કે તે ઈશ્વનમાંથી જ તે અંગારો બન્યા હોય છે. તે કારણે પૂર્વાવસ્થાની અપેક્ષાએ તેને એકેન્દ્રિય જીવના શરીર રૂપ કહી શકાય છે,
श्री.भगवती सूत्र:४