Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे निवृत्तिवादरसंपरायादिगुणस्थानकेषु आयुर्वन्धस्य व्यत्रच्छेदात् स्यादिवेदरहितो जीवो न बध्नाति, इति । षष्ठं संयतद्वारमाश्रित्याह-' णाणावरणिज्ज णं भंते ! कम्मं किं संजए बंधइ, असंजए, संजयाऽसंजए बंधइ ' हे भदन्त ! ज्ञानाघरणीयं कर्म कि संयतो बध्नाति ? असंयतो वा बध्नाति ? संयताऽसंयतो वा (सिय बंधइ, सिय नो बंधइ ) ऐसा कहा गया है । तथा जो जीव न स्त्री वेदवाळे हैं, न पुरुषवेदवाले हैं और न नपुंसक वेवाले है-अर्थात् जिन जीवों के कर्मों की सत्ता में से स्त्री आदि वेदों का उदय निकल गया है-उन वेदा के बंध की व्युच्छित्ति जिन जीवों के हो गई है, ऐसे वे निवृत्त बादर संपराय आदि गुणस्थानक वाले जीव स्यादि वेद से रहित हुए आयुकर्म के बंध का व्युच्छेद हो जाने के कारण आयुकर्म का बंध नहीं करते हैं। कारण आयुकर्म का व्यवच्छेद भी तो निवृत्तिबादर संपराय आदि गुणस्थानों में हो जाता है ।
छठे संयतद्वारकी अपेक्षा लेकर अब सूत्रकार कहते हैं-इसमें गौतम प्रभु से पूछते हैं कि-(णाणावरणिज्जं णं भंते ! कम्मं किं संजए बंधह, असंजए संजया संजए बंधइ) हे भदन्त! ज्ञानावरणीय कर्मका बंध कौनसा जीव करता है ? क्या जो संयतजीव होता है वह ज्ञानावरणीय कर्म का बंध करता है ? या जो असंयत जीव होता है वह ज्ञानावरणीय कर्म का बंध करता है ? यो जो संयतासंयत जीव होता है, वह ज्ञानावरणीय
नो बधइ" से ४थन ४२वामा मायुं छे. तथा २ १ न श्री वहाणा છે, ન પુરુષ વેદવાળે છે અને ન નપુંસક વેદવાળે છે એટલે કે જે જીનાં કર્મોની સત્તામાંથી સ્ત્રી આદિ વેદને ઉદય નીકળી ગયું છે–તે વેદના બંધની
બુચ્છિત્તિ ( વિચછેદ) જે ને થઈ ગઈ છે, એવાં તે નિવૃત્તિનાદર સંપરાય આદિ ગુણસ્થાનકવાળા જ સ્ત્રી આદિ વેદથી રહિત થઈને આયુકમના બંધને વિચ્છેદ થઈ જવાના કારણે, આયુકમને બંધ કરતા નથી. કારણ કે નિવૃત્તિનાદર આદિ ગુણસ્થાનમાં આયુકમને વિચ્છેદ થઈ જતો હોય છે.
હવે સૂત્રકાર છઠ્ઠા સંવતદ્વારને અનુલક્ષીને નીચે પ્રમાણે પ્રશ્નોત્તરે દ્વારા કર્મબંધનું નિરૂપણ કરે છે–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે
( णाणावरणिज्ज णं भते ! कम्म कि संजए बधइ, असंजए संजयासंजए बध !) महन्त ! ज्ञाना२णीय भने मध्ये ७१ ४रे छे १ शुसयत જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે? કે અસંયત જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે કે સંયતાસંયત જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે?
श्री.भगवती सूत्र:४